SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૬ ધન્ય ધરા એ કળજુગ નહીં તો બીજું શું? ત્યારે વિનમ્રભાવે મેઘાણીએ નોકરી સ્વીકારી પણ ભજન સાથે લત લાગેલી. નોકરી સાથે કહેલું-“તો ચારણોનો, ચારણી સાહિત્યને ઘરે ઘરે તાલમેલ ન બેઠો. નોકરી છૂટી ગઈ અને ભજનશરણે બેઠા. પહોંચાડનાર ટપાલી છું. આ બધું તો તમારું જ છે.” હલકભર્યો કંઠ, મીઠાશ તો હતી જ. ભજનિક તરીકે ઘણી નામના | મેઘાણી સ્વર અને શબ્દના પરખંદા હતા. મહાત્મા મેળવી. ગાંધીને ક્યારેય અગાઉ નહીં મળનાર કવિએ “છેલ્લો કટોરો' ૧૯૮૫માં ડોલરદાનને મારો ઝીલણિયો....મારો ભેરુલખીને ત્રીસની ગોળમેજીમાં જતા ગાંધીજીને ગાંધીના કહીને સંબોધતા મિત્ર બાબુભાઈ રાણપુરાની સાથે જ ફ્રાન્સના મનોમંથનને આલેખ્યું. ગીત વાંચીને મહાત્માએ “રાષ્ટ્રીય શાયર'નું ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા'માં ભારત સરકારે જે કલાકારો મોકલ્યા બિરુદ આપ્યું. તેમાં ડોલરભાઈ પણ પસંદ થયેલા. ૧૯૮૭માં રશિયાના મોસ્કો જીવનના બહુ જ અલ્પ સમયમાં એકલા હાથે રઝળપાટ અને લેનિનગ્રેડ ખાતેના ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા'માં પણ ગયા. વેઠીને વેરાન વચ્ચે સંપાદન-સંશોધન અને સર્જન કર્યું. હજારો સ્વ. રાજીવગાંધી અને ગોર્બોચવ સહિત લાખો લોકોએ તેમને વર્ષમાં એકાદ મેઘાણી જ આવું કાર્ય કરી શકે. સાંભળ્યા. ૧૯૯૧માં જર્મનીમાં મ્યુઝિકલ વિલેઝમાં પણ સંશોધનકાર્યની ‘ગીતા' જેવાં ટાંચણનાં પાનાં' અને નિમંત્રણ મળ્યું. ઇંગ્લેન્ડની સફર કરી. છેલ્લે જુલાઈ-૯૨માં ‘પરકમ્મા’ પુસ્તકો મેઘાણીને સમજવા વાંચવા જેવાં છે. લંડનની “ધ સાઉથ બેંક સેન્ટર’ સંસ્થાના સ્પિરિટ ઓફ અર્થ માટે પણ ડોલર ગઢવીની પસંદગી થઈ હતી. જીવનના અંત સમયે પણ “દક્ષિણ ગુજરાતનાં લોકગીતો’ પણ વિશે વ્યાખ્યાન આપેલું. માત્ર પચાસ વરસનું આયુષ્ય અને સો તેમના કંઠે ભજનમાં રામગરી, પ્રભાતિયાં અને જેટલાં પુસ્તકો લખીને મેઘાણીએ વિદાય લીધી. એ દિવસ હતો રામદેવપીરની સાવળ ખૂબ વહેતા અને તેમાંથી ખૂબ નામના ૯મી માર્ચ–૧૯૪૭. મળી. આકાશવાણી રાજકોટના માન્ય કલાકાર હતા. તેમણે લોકગાયક : ડોલરદાન ગઢવી તરણેતર, “મ્યુઝિશિયન્સ ઓફ ગુજરાત”, “કચ્છનું રંગાટીકામ” જેવા દસ્તાવેજી ચિત્રોમાં કંઠ આપ્યો છે. “સરદાર પટેલ’ ફિલ્મમાં લોકગીતો અને ભાંગતી રાતના ભજન વઢવાણના ફૂલચંદભાઈ શાહનું બનાવેલું-“ડંકો વાગ્યો રે લડવૈયા ગાનારા એ ડોલરદાન ગઢવી. શૂરા જાગજો રે” ગીત ડોલરભાઈએ ગાયું છે. લોકગીતોનાંમાતા આઈબાબહેન, પિતા રતિદાન લોકઢાળનાં ગીતોના રચયિતા પણ છે. ગઢવીને ત્યાં ડોલરભાઈનો જન્મ થયો. પિતા સ્વ. ડોલર ગઢવી ઉર્ફે દેવગિરીબાપુએ જીવનના છેલ્લા પોલીસપટેલ હતા. વાંકાનેર એ જન્મભૂમિનું વર્ષમાં ભગવા ધારણ કરી સદ્ગુરુ શ્રી બુદ્ધગિરિબાપુના ગામ. સાંનિધ્યમાં ચીરોડા (ઠાંગો-ચોટીલા) ખાતે ભજનભાવમાં લીન નાનપણથી જ ભજન ગાવાં–સાંભળવાનો શોખ. પિતા રહી પ્રાણ છોડ્યા હતા. પણ ભજન ગાતા એટલે પિતાનો વારસો પણ ખરો. કુટુંબની આર્થિક સંકડામણ–પિતાની બિમારી અને અવસાન થતાં મોટા સુરેન્દ્રનગરમાં હરસિદ્ધનગર, દાળમિલ રોડ પરના પુત્ર તરીકે સઘળી જવાબદારી આવી પડી. અભ્યાસ છૂટી ગયો. ભાડાના મકાનમાં રહેતા. વાંકાનેર પણ છોડ્યું. મોસાળ ધ્રાંગધ્રામાં કુટુંબ આવી ગયું. લોકકલાકાર શ્રી પુંજલ રબારી બાલકદાસ સાધુની ચાની હોટલમાં ડોલરભાઈ નોકરી અર્થે રહી (ભાડકા) ગયા. નાનાશ્રી જીવણલાલ ઝીબ્બા. ધ્રાંગધ્રાના રાજકવિ હતા. મામા દેવીદાન ચારણ જ્ઞાતિમાં સારા કેળવણીકાર હતા. સારા છેલ્લાં પચાસ વર્ષથી લોકકલાક્ષેત્રે એક ક્રિકેટર પણ હતા. ડોલરભાઈ કિશોરાવસ્થાની તોફાન-મસ્તી અને નામ અણમોલ રહ્યું છે. કવિ કાગ, મેરુભા તે પરત્વે મામાની ખેલદિલીને ક્યારેય ભૂલ્યા નહોતા. ગઢવી અને હેમુભાઈ જ્યારે ડાયરા ગજવતા યુવાનીના ઉંબરે પગ મૂકતાં ડોલરભાઈ ધ્રાંગધ્રાથી ત્યારે પુંજલભાઈ પણ પોતાની આગવી સૂઝથી સુરેન્દ્રનગર આવ્યા. પાંચ રૂપિયાના પગારથી (રોજ) રાતપાળીની ડાયરામાં લોકકલા પીરસતા. તેમનો જન્મ તા. ૧૩ એપ્રિલ વઢવાણ મુકામે થયેલો. પિતા રણછોડભાઈ રબારી Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy