SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ધન્ય ધરા ચાલવાથી મરી જાય અને જાજમ ઉપાડતાં સેંકડો કીડીઓ ફૂલેકું જાવજીવના બ્રહ્મચર્યના પચ્ચકખાણ લઈ સંતોકબહેન, દેખાઈ. જાજમ ન ઉપાડી હોત તો સેંકડો કીડીઓની હિંસા થાત. જામસાહેબ અને તેમનાં પત્ની સાથે હાથીની અંબાડી ઉપર કર્યું. જોઈને જામસાહેબ ખુશ થયા. તેમની સામે સંતોકબહેને ધરતી ૧૩મું ફૂલેકુ મહાભિનિષ્ક્રમણનું રાજ્ય તરફથી રાણી છાપ પૂંજી ગુચ્છાથી, પાથરણું પાથર્યું અને મુહપત્તિનો ઉપયોગ કરીને ચાંદીના સિક્કા, પરચૂરણ, સોના, ચાંદીનાં ફૂલો વ.થી વર્ષીદાન સંવર કરીને બેસી ગયાં. જામસાહેબે પ્રશ્નોની શરૂઆત કરી દેવાયું. બહેન તમારે દીક્ષા લેવી છે?” “હા સાહેબ!” “કેમ?” દીક્ષાઓ તો ઘણી થાય છે પણ જામસાહેબ દ્વારા “આત્મકલ્યાણ માટે.” જામસાહેબે પૂછ્યું કે “કલ્યાણ એટલે અપાયેલી આ દીક્ષામાં ખુદ જામસાહેબે પોતે જ માંસ-મદિરાનો શું?” સંતોકબહેને સુંદર જવાબ આપ્યો. “જીવનમાં લાગેલા ત્યાગ કર્યો ત્યારે હજારો વ્યક્તિઓએ દારૂ-માંસની બંધી કરી. પાપકર્મને સાધના દ્વારા દૂર કરીને આત્માને પરમાત્મા જામસાહેબે અહિંસાની ઉદઘોષણા કરી અને માનવજીવનમાં બનાવવાનો પુરુષાર્થ ખેડવો તે.” વળી જામસાહેબે પૂછ્યું કે પરિવર્તનો આવ્યાં. બ્રહ્મચર્ય વ્રત અંગીકાર થયાં. દીક્ષા બાદ પૂ. “એવું થઈ શકે ખરું? કોઈ દૃષ્ટાંત આપી શકશો? “હાજી શ્રી સંતોકબાઈ મ.સ.એ ગામેગામ વિચરણ શરૂ કર્યું અને સાહેબ!” સંતોકબહેને કહ્યું કે “જેમ ખાણમાંથી સોનું લાવી ચુસ્તપણે સાધુધર્મનું પાલન કરતાં હતાં. દેહાત્મબુદ્ધિ ત્યાગીને તેમાંથી શુદ્ધ કરી તેને સો ટચનું સોનું બનાવવામાં આવે છે તેમ સ્વમાં રમણતા કરતાં હતાં. આત્માને સંયમ દ્વારા શુદ્ધ કરી, તે પરમાત્માનો પુંજ બની જઈ ચાર બહેનોએ તેમની નિશ્રામાં દીક્ષા લીધેલ. તેમને જ્યોતમાં જ્યોત મળે છે તેમ પરમાત્મામાં મળી જાય છે તે લઈને વિચરણ કરતાં દેરડી ગામે પધારતાં એક, બે દરબાર આત્માનું સાચું કલ્યાણ છે જ્યાં જન્મ-મરણ હોતાં નથી. “પણ તું સંયમના કષ્ટો સહી શકીશ?” “હા જી જામસાહેબ!” જેણે તેમને જોઈ ગયા અને તેમની કુદૃષ્ટિને ઓળખી જઈ પૂ. સંતોકબાઈ મ.એ અગમચેતી વાપરી બધાંનાં નામ પુરુષોમાં મનને જીત્યું તેને બધું જિતાઈ જાય છે. વળી આપ મને લગ્ન કરવાનું કહો છે પણ એવા મનગમતાં સુખો ક્ષણિક છે નામદાર! ફેરવી તે રીતે સંબોધન શરૂ કર્યા માથું ઉઘાડું કરી નાખ્યું. અંતે મૃત્યુ કે પછી વૈધવ્ય આવે તો તેમાંથી આપ મને બચાવી શકશો? તેમને પુરુષો માની દરબારો ચાલ્યા ગયા. માટે મેં આવો ધણી પસંદ કર્યો છે કે રંડાપો આવે જ નહીં ને આમ કોમળ હૃદયી સાધ્વીજીઓ મૂંઝવણમાંથી માર્ગ સુખ આવ્યું પાછું જાય જ નહીં”. એવો સુંદર જવાબ કાઢી શીલ સાચવી લેતાં. મહાવ્રતોને સાચવી લેતાં. ક્ષમાના સંતોકબહેને નામદાર સાહેબને આપ્યો. સાગર હતાં તેમનાં વસ્ત્રો ઉજ્વલ-ધવલ જ રહેતાં. ક્યાંય ડાઘ ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કંથ, લાગવા દેતાં ન હતાં. છેલ્લે તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિચરણ રીજ્યો સાહેબ સંગ ન પરિહરે ત્યાગે આદિ અનંત...ઋષભ... કરતાં સુલતાનપુર ચાતુર્માસ માટે આવ્યાં. આઠમ-પાણીના ઉપવાસ, છઠ્ઠ, અઠમ કરતાં. તે દિવસે ભાદરવા સુદ પૂનમ એક જ આદિનાથ ભગવાન મારો સાચો પ્રિયતમ છે, હતી. તે પૂ.શ્રીએ છઠ કર્યો હતો. રાત્રિના સમયે તેઓએ પૂ. શ્રી જેની પ્રીતિ અનંત છે. આ પ્રીતિનો ભંગ થાય નહીં અને મૃત્યુ મણિબાઈને જગાડ્યાં. ડાબા હાથનો દુઃખાવો સખત થતો હતો. આવે જ નહીં, તેમ સંતોકબહેને કહ્યું. સંતોકબહેનની આવી વાતો મસાજ પણ કર્યો, પણ તેમને વેદના ઓછી થતી ન હતી. અંતે સાંભળી જામસાહેબે ખુશ થઈને કહી દીધું કે “બહેનનો વૈરાગ્ય તેમને આલોયણ અને સંથારો કરાવવામાં આવ્યો. અંતે ભાદરવા સાચો છે. એને કોઈએ ભભૂકી છાંટી નથી. આજથી આ મારી વદ બીજને દિવસે એ આત્મા પરમાત્મામાં ભળવા પાંખો પસારી દીકરી છે એનો દીક્ષા મહોત્સવ રાજ્ય તરફથી ઊજવાશે” અને ઊડી ગયો. દીક્ષાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. શીલ અને સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ ૩૨ સૂત્રી એક બત્રીસ ઉપરાંત ૧૧ અંગ વધારાનાં સમાગમમાં આવનારને પણ સુવાસિત કરી દે છે. એવા સાધુ એટલે દોઢ બત્રીસી. પૂ. શ્રી જાદવજી મ. સાહેબે તેમ જ બધા એટલે મૂર્તિમંત ત્યાગનો સાક્ષાત્કાર. લહિયાઓએ લખી હતી. તે લખતી વખતે કોઈ અટ્ટમ, છઠ્ઠ, આવા છે અણગાર અમારા.......તેમને કોટિ કોટિ વંદન આંબેલ કરતાં હતાં. શાસ્ત્ર ભણતાં તપ જરૂરી હતું. હો..... જામસાહેબની ઇચ્છા હતી તેથી છેલ્લી રાત્રિનું બારમું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy