SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૪ ધન્ય ધરા સમગ્ર ભારતમાં આર્ય કન્યા ગુરુકુળ નામની મહિલા સંસ્થાએ દીદીએ પ્રભુત્વ મેળવેલ છે. જેઠવાઓની રાજધાની “ધૂમલી’ ઉપર જીવનલક્ષી શિક્ષણના સંસ્કારોનું સિંચન કરીને અગ્રસ્થાન મેળવ્યું વિસ્તૃત સંશોધન ચલાવીને દીદીએ લખેલો “ધૂમલી’ પરનો છે. પોરબંદરમાં આ સંસ્થાને પ્રસ્થાપિત થયે ચોસઠ વર્ષ થયાં. શોધનિબંધ ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતાં અભ્યાસીઓ આર્ય કન્યા ગુરુકુળની પરિકલ્પના હતી, તેના સંસ્થાપક રાજરત્ન દ્વારા પ્રશંસા પામ્યો છે. આમ સવિતાદીદી આપણી કલા પરંપરાનું શ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતાની પણ તેમનામાં આત્મા રેડી કીર્તિમંદિર છે. અનન્ય અને અપૂર્વ આકૃતિ અર્પી કુ. સવિતાદીદીએ. પિતાએ પૂ. દીદીનું જીવન જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમ મંગલ પ્રયાણ કર્યું. આ પ્રવૃત્તિમાં પુત્રીએ પ્રાણ રેડ્યા અને જગતને સમું હતું. દાનમાર્ગનાં સાધિકા, કલાનાં ઉપાસિકા, ગુરુકુળ ઉત્તમ દૃષ્ટિવંત નારીઓની ભેટ આપી. તપોભૂમિનાં સર્જક પૂ. દીદીનું સમગ્ર જીવન મહાયજ્ઞ સમું હતું. અનોખો પ્રયોગ આદર્શ પ્રતીક બન્યો? ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા આશીર્વચન આપતાં સવિતાદીદીનો શિક્ષણ ક્ષેત્રનો આ અનોખો પ્રયોગ આજે એક નોંધમાં લખે છે “પરમ ચૈતન્યશક્તિ કોઈ વિશેષ કાર્ય માટે વિદ્યાક્ષેત્રને એક આદર્શ પ્રતીક પૂરું પાડી રહેલ છે. પોરબંદરનું કોઈ વ્યક્તિની અંદર પોતાનો વિશેષ અંશ મૂકી એને પ્રગટ કરે આર્ય કન્યા ગુરુકુળ એટલે મહિલાઓનું તપોવન અને સૌરાષ્ટ્રનું છે. મા સરસ્વતીએ પોતાની વીણાના સૂર અને નુપૂરના લય, શાંતિનિકેતન. ૧૯૪૯-૫૮માં લંડન યુનિવર્સિટીમાંથી ‘ડિપ્લોમા તેમજ તનના સૌષ્ઠવ અને મનના સૌંદર્યને લઈને એક મૂર્તિ ઘડી ઇન એજ્યુકેશન' પ્રાપ્ત કર્યા બાદ આર્ય કન્યા ગુરુકુળના માનદ્ એ સૌનાં આદરણીયા સવિતાદીદીના નામે પ્રસિદ્ધ થઈ. આચાર્યપદે રહીને છેલ્લા પાંચ દસકાથી સવિતાદીદીએ અંદાજે “સવિતાદીદીની જીવનસાધના બહુઆયામી પાસાં પાડેલા પચ્ચીસ હજાર વિદ્યાર્થિનીઓનાં વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. હીરા જેવી હતી. મુખ્યત્વે એમનું પ્રદાન મણિપુરી નૃત્યવિશારદ આશ્રમપદ્ધતિની આ આશ્રમિક શાળા-મહાશાળામાં અભ્યાસ તરીકે, નારીસ્વાતંત્ર્યતાનાં મશાલચી તરીકે, સ્ત્રીશિક્ષણના પ્રસારક કરવા પ્રવૃત્ત થનાર વિદ્યાર્થીનીને વેદ, ઉપનિષદ, યજ્ઞ, યજ્ઞાદિ, અને પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય,ધર્મ, સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ, વ્યાયામ, ભરતગૂંથણ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવન ધર્મસંસ્કૃતિના પરિવ્રાજક તરીકે આદિ લલિતકલા, પાઠ્યક્રમ તેમજ કમ્યુટરનું પદ્ધતિસરનું શિષ્ટમાન બન્યું છે. આ ચારેય પાસાંઓમાં દીદીજીનું ચોથું પાસું શિક્ષણ અને તેની સામે ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવાની તક અતિવ્યાપક અને વૈવિધ્યસભર હતું. દીદી જે ઊંચી પીઠ પર ઊભાં મળે છે. હતાં ત્યાં પહોંચવા માટે કઠોર પરિશ્રમ અને જીવંત સાધના સ્ત્રીઓ માટે સાહજિક ગણાય તેવી હસ્તકલા, ભરતગૂંથણ કરેલી. સહિતની કલાઓનાં પ્રતિવર્ષે પોરબંદરમાં, ગુરુકુળમાં તેમ જ “તેઓ ઉત્તમ વિચારક, પ્રભાવશાળી વક્તા હતા. મુંબઈમાં પ્રદર્શનો ગોઠવવામાં અને માર્ગદર્શન આપવામાં દીદીએ અત્યારસુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ તેમણે જે પ્રવચનો આપ્યાં અત્યાર સુધીમાં ગુજરાતમાં અન્ય કોઈ સ્થળે ભાગ્યે જ થયું હોય તે મુદ્રિત સ્વરુપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરના તેવું કામ એકલે હાથે કરી બતાવીને ઇતિહાસ રચ્યો છે. મહાગ્રંથોનું નિર્માણ થઈ શકે તેવી વિપુલ સામગ્રી તેમાં પડી છે. તેઓ ઉત્તમ વિચારક અને પ્રતિભાશાળી વક્તા છે. તેમણે વિવિધ ભાષાઓની તેમને જબરી જાણકારી હતી. અત્યાર સુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ જે પ્રવચનો આપ્યાં છે તે - પૂ. સવિતાદીદી અધ્યાત્મપંથના જે જે યાત્રીઓને મળ્યાં, મુદ્રિત સ્વરૂપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરનો મહાગ્રંથ નિર્માણ થઈ શકે એવી સામગ્રી એમાં પડી છે. સાધુસંતોને, વિદ્વાનોને એ બધા પર એમના વ્યક્તિત્વની ઊંડી અમીટ છાપ પડી હતી. અનેક પ્રકારની સિદ્ધિઓનાં પ્રલોભનો દીદી અભ્યાસનિષ્ઠ સન્નારી છે. તેમના રસના વિષયો ધર્મ, પણ મળ્યાં પરંતુ દીદી પોતાની સાધનામાં અડગ રહ્યાં અને અધ્યાત્મ, જ્યોતિષ, ગૃહવિજ્ઞાન, સંસ્કૃત, સાહિત્ય, ઇતિહાસ, પરબ્રહ્મ સાથેની એકતાનો જ માર્ગ પસંદ કર્યો-જનમોજનમની ભૂગોળ, ખગોળ, પ્રાણી અને વનસ્પતિશાસ્ત્ર, પુરાતત્ત્વ અને આગમપથની યાત્રા. આ જન્મમાં જ અગમપથની યાત્રાનું સંશોધન, મણિપુરી સહિતની અન્ય નૃત્યકલાઓ છે આ અને સર્વોચ્ચશિખર કે જ્યાં પરબ્રહ્મ પોતે વિલસી રહ્યા છે ત્યાં આવા અન્ય વિષયો ઉપર દીદીનું પ્રભુત્વ એક અભ્યાસીને છાજે પહોંચીને તેમાં વિલીન થઈ જવું અને એ જ એમની અગમપથની એવું ગૌરવવંતું છે. યાત્રાની સમાપ્તિ હશે. નમન છે આ દીદીસ્વરૂપા સરસ્વતીને....” વિવિધ ભાષાઓની એમની જબરી જાણકારી છે. અંગ્રેજી, TWITTછ9eUpહીe/ ge/2/peToણી. ગુજરાતી, સંસ્કૃત, મણિપુરની મૈતેયી, સહિતની ભાષાઓ પર &&&!!!! 8888888 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy