SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૫ - - ૯) પરમહંસનો અર્થ થાય છે દેહ અને આત્માના ભેદજ્ઞાનના સ્વામી. રામકૃષ્ણ પરમહંસનો હંસલો હવે અંતિમ અવસ્થામાં કાયાની કેદથી મુક્ત થવા માગતો હોય તેમ અચાનક ગળાનું કેન્સર થઈ ગયું. લોકોને સમાચાર મળતાં ભીડ દર્શનાર્થે આવવા લાગી. લોકોનાં મનની શાંતિ માટે રામકૃષ્ણને જ્યારે જાહેર ખંડમાં વિશ્રામ લેવો પડ્યો ત્યારે આંગતુકોને કારણે પડતી ખલેલથી કંટાળી માતા કાલીદેવીને પ્રાર્થના કરવા લાગ્યા કે સંસારી માયામાં ઓતપ્રોત જીવોની મોહમાયા દૂર કરવા તેમને પોતાની પાસે ન મોકલે, કારણ કે પોતે તે બધાય રાગદ્વેષના કંદોથી દૂર રહેવા માગે છે. પોતે સંન્યાસી છે, સંસારી નહીં માટે ગૃહસ્થોને સંભાળવા પોતાની અશક્તિ મા કાલી પાસે જાહેર કરી રડવા લાગ્યા કે તેમને જગદંબા કહેવાતી કાલીમાતા જ સંભાળે. (૧૦) કાશીના શકધર પંડિતને પણ સાફ કહી દીધું કે કેન્સરની બિમારીમાં કીડાઓને ખૂબ લાભ થઈ રહ્યો છે, પોતાનાં કર્મો ખપી રહ્યાં છે અને હવે તો માતા કાલીએ જ કહી વામી વિવેકાનંદ દીધું છે કે અનેક મુખથી ખાનારો રામકૃષ્ણ જો એક મુખથી વિવેકાનંદે ગુરુના સદાચારની પણ પરીક્ષા–ચકાસણી કરી પોતે ન ખાય તો શું વાંધો આવવાનો? તેથી હવે મન પણ મા શિષ્યત્વ સ્વીકારેલ અને તે પછી જીવનભર તેમના વિનીત બની કાલીના ચરણે મૂકી દીધું હોવાથી મનથી પણ રોગમુક્તિ માટે ભારતદેશની તરફેણમાં કાર્યો આદરેલ. ગુરુની કૃપાથી તેમનામાં માંગણી કરવાની ઇચ્છા નથી બલ્ક સંસારમુક્તિ માટે દેહમુક્તિ પ્રગટેલી ખુમારીના અમુક પ્રસંગો નોંધનીય છે. અને વેદનામુક્તિ બેઉ માટેની જ તેજારી રાખી છે. (1) “DOCTORS OF AMERICA ARE સાંભળી શકધર પંડિત રામકૃષ્ણમાં રામ અને કૃષ્ણ જેવી NOTHING BUT DONATES.” આવાં ભાષણ અમેરિકામાં દિવ્ય શક્તિનાં દર્શન કરવા લાગ્યા. અંતે ખૂબ સમાધિથી જઈ અમેરિકન ડોકટરોની જ સભામાં તેમની ભૌતિક સિદ્ધિના બંગાળી સંતે નશ્વર દેહનો સદા માટે ત્યાગ કર્યો. જેનેતરોમાં અભિમાનને તોડવા તથા તેમના બ્રહ્મચર્યવ્રતના ચમત્કારની ભૂખ લગ્ન પછીની પ્રથમ રાત્રિથી જ આજીવનના બ્રહ્મચારી તે સંતોષવા વિવેકાનંદે જ્યારે વાપર્યા, ત્યારે ખીચોખીચ ભરેલી સાધકની જીવનકથની વાંચવા-વિચારવા જેવી છે. પૂર્વ ભવોની સામટી સભા પણ દિમૂઢ થઈ ગઈ હતી અને કોઈ તેમની સંસ્કારારાધના પછી પણ આવી આદર્શ દશા સંયમી સાધકોમાં વાતનો પ્રતિકાર ન કરી શક્યું. શરૂઆતમાં મોટું ભાષણ ઉત્પન્ન થઈ શકે છે તે માટે આગારી છતાંય બ્રહ્મચારી ભારતીય સંસ્કૃતિની મહાનતા દર્શાવવા કર્યું અને છેલ્લે બંધાય રામકૃષ્ણ-પરમહંસ તથા શારદામણિ દેવીનું જીવન-કવન એક અમેરિકનોને ઝપટમાં લઈ સભા પૂરી કરેલ હતી. અલૌકિક ઐતિહાસિક જીવનપ્રસંગ કહેવાશે. (૨) ચાર-પાંચ અંગ્રેજો જ્યારે વિવેકાનંદને મળવા ભારત (૩) વિવેકવાન વિવેકાનંદ આવેલ ત્યારે તેમનાં ગુરુનાં દર્શન કરવાની ઇચ્છા કરી. વિવેકાનંદ હિન્દુસ્તાની આર્યાવર્ત ભૂમિમાં થયેલા નિકટના આશ્રમની અંદર રહેલ શ્રી રામકૃષ્ણ પાસે અંગ્રેજોને મોકલ્યા, પણ ઐતિહાસિક પુરુષોમાં સ્વામી વિવેકાનંદના વિવેક-પ્રસંગો પણ લઘરવઘર વસ્ત્રો તથા દેહશોભાથી વિમુખ ગુરુને આશ્રમનો નોકર તેમની દેશદાઝ માટે ચાડી ખાય છે. તોતાપુરીના શિષ્ય બંગાળી સમજી પાછાં વળેલા અંગ્રેજોને આર્યભૂમિની સંસ્કારિતા દર્શાવવા સંત રામકૃષ્ણ પરમહંસ અને તેમના જ પ્રિયપાત્ર બનેલા યુવાન સ્વયં ઊભા થયા. અંગ્રેજોને ફરી લઈ જઈ સ્વયં ગુરુદેવના ચરણે શિષ્ય નરેન્દ્ર ઉર્ફે સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ અને પ્રણામ કર્યા. સાવ સીધા-સાદા ગુરુદેવને દેખી અંગ્રેજો હતપ્રભ શારદામણિ વચ્ચેના અભંગ–અઠંગ બ્રહ્મચર્ય પ્રેમથી આકર્ષાયેલા થઈ ગયા ત્યારે રોકડું પરખાવ્યું કે તમે વિદેશીઓ ફક્ત બહારનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy