SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા શાંતાતાજી એવોર્ડો મળ્યાં છે. ૧૯૮૭માં તેમના બાલાશ્રમને ગુજરાત સરકારે બાળકલ્યાણની શ્રેષ્ઠ પ્રવૃત્તિ બદલ પારિતોષિક આપ્યું. (૧૯૩૬) ૧૯૮૯માં સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ શાંતાતાઈ અને નાગજીભાઈ દેસાઈ–બંને તદ્દન અલગ શાંતાતાઈને આંતરરાષ્ટ્રીય “સુસાન એન્થની એવોર્ડ આપવામાં સ્થળે અને અલગ પરિવેશમાં જન્મેલાં-ઊછરેલાં. પ્રદેશ, જ્ઞાતિ આવ્યો. ૧૯૯૩માં માનવસેવાની કામગીરી માટે “અશોક કે અભ્યાસની કોઈ સમાનતા નહીં, પરંતુ દૈવયોગે મળ્યાં, જોડાયાં અને એક પછાત જિલ્લામાં શિક્ષણની, વાત્સલ્યની મહેક પ્રસરી ગઈ. તે ચમત્કાર થયો લોકભારતી-સણોસરાના શિક્ષણ અનુબહેન ઠક્કર સંસ્કારનું ભાથું મળ્યું તેને કારણે. (૧૯૪૪-૨૦૦૧) શાંતાબહેનનો જન્મ ૧૯૩૬ની ૧૦મી જાન્યુઆરીએ શ્રદ્ધા સાથે ઝિલાયેલો શબ્દ માત્ર ઝીલનારના જ નહીં રાજસ્થાનમાં શ્રીમંત જૈન પરિવારમાં થયો હતો. પિતા રાષ્ટ્રવાદી પરંતુ તેના સંબંધમાં આવનાર અસંખ્ય લોકો માટે કેવો અને પ્રગતિશીલ વિચારના હતા તેથી શાંતાબહેને બી.એ. સુધી કલ્યાણકારક બની શકે તેનું સુંદર ઉદાહરણ એટલે અનુબહેન અભ્યાસ કર્યો. ત્યારબાદ તારાબહેન મોડક અને અનુતાઈ ઠક્કર. ૧૯૪૪માં તેમનો જન્મ. સાણંદમાં ફાઇનલની પરીક્ષા પાસેથી બાળઅધ્યાપનની તાલીમ મેળવી. બાદ શિક્ષિકા બન્યાં, તે દરમ્યાન મુનિ મહારાજનો પરિચય થયો. નાગજીભાઈ સૌરાષ્ટ્રની રબારી કોમના, કુટુંબમાં તેમની સેવાભાવનાને પ્રોત્સાહન આપતાં મુનિ મહારાજે પછાત શિક્ષણનો અભાવ, કિશોરવયે ઘર છોડી ઘણું રખડ્યા. આખરે અને અભાવગ્રસ્ત વિસ્તારમાં જવાની સલાહ આપી. સતુગુરુના લોકભારતી આવ્યા. અભ્યાસ કરી શિક્ષક બન્યા. શિક્ષણ સંબંધી શબ્દો માથે ચડાવી અનુબહેને સાવ અજાણ્યા વિસ્તારમાં સેમિનાર પ્રસંગે શાંતાતાઈ અને નાગજીભાઈ વચ્ચે પરિચય થયો. ઝંપલાવ્યું. પંચમહાલ સરહદ નજીક આવેલા વાઘોડિયા ગામ બંનેની સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં જમીન પાસે ગોરજમાં ૧૯૭૮માં સેવાની ધૂણી ધખાવી ત્યારે તેમની આસમાનનું અંતર, પરંતુ બંનેની ભાવના એક તેથી ૧૯૫૬માં ઉંમર માત્ર ૩૪ વર્ષની હતી. સુવિધા કે સલામતી ન હતી તેવી લગ્નથી જોડાયાં અને અનેક અનાથ બાળકોનાં માતાપિતા બન્યાં. જગ્યાએ ઝૂંપડી બાંધીને રહ્યાં. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીં સેવાનું મોટું તીર્થધામ ઊભું કર્યું તે જોઈને તેમના તેમના અનાથાશ્રમની શરૂઆત ૭ બાળકોથી થઈ. પુરુષાર્થને નમન કર્યા વિના રહેવાય નહીં. શાંતાતાઈએ નોકરી ચાલુ રાખી–તેમના પગારમાંથી ઘર ચાલે અને બાળકોનું ધ્યાન નાગજીભાઈ રાખે–એમ શરૂઆત થઈ, અહીં ૧૯૮૦માં તેમણે “મુનિ સેવાશ્રમ'ની સ્થાપના કરી. પરંતુ બાળકોને ભણાવી સમાજમાં પુનર્સ્થાપિત કરવાનું પણ આદિવાસીઓના શૈક્ષણિક અને સામાજિક પુનરુત્થાન માટે જરૂરી હતું. તેથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે છાત્રાલય અને આશ્રમશાળા ઊભા કર્યા. તેમનું કામ જોઈને લોકવિદ્યાલય સ્થાપ્યું. ડૉ. લલિતભાઈ ધ્રુવના દાનથી બાલાશ્રમ દાનનો પ્રવાહ મળવો શરૂ થયો. કેટલાક સેવાભાવી ભાઈબહેનો ઊભો થયો જેમાં શાંતાતાઈએ પોતાનું જીવન સમર્પિત કર્યું. પણ જોડાયાં. આસપાસનાં લોકોની શુશ્રુષા માટે નાનકડું અસંખ્ય અનાથ બાળકોને તેમણે પ્રેમ અને હૂંફ આપી જીવનમાં દવાખાનું ઊભું કર્યું. સમય જતાં પ્રસૂતિગૃહ નિર્માણ થયું. આ . પગભર અને સ્થિર કર્યા છે. સામાન્ય રીતે અનાથાશ્રમમાં ૧૮ દિશામાં આગળ વધતાં ૨૦૦૧માં અદ્યતન કેન્સર હોસ્પિટલ વર્ષથી ઉપરના કિશોરોને નથી રાખવામાં આવતા, પરંતુ આ શરૂ કરવામાં આવી છે, જેમાં ૧૦ ડૉક્ટરો કાયમીરૂપે અને ૩૬ ઉંમરે તેઓ ઘણી વખત એકાએક સમાજમાં ગોઠવાઈ નથી | ડૉક્ટરો વિઝિટિંગ ડૉક્ટર તરીકે આવે છે. શકતાં. તેથી આ સંસ્થામાં છોકરો કોઈ દિશા પકડે થોડું કમાતો અનુબહેનનાં માનવસેવાનાં કાર્યો મંદિરનું રૂપ ધારણ થાય પછી જ તેને રજા અપાય છે. તે પછી પણ સંસ્થા સાથેનો કરતાં ગયાં, જેમકે બાળમંદિર, આરોગ્યમંદિર, પરિવારમંદિર, શાંતાતાઈ અને નાગજીભાઈ સાથેનો અવિચ્છિન્ન સંબંધ જળવાઈ શ્રમમંદિર, શારદામંદિર, વાનપ્રસ્થમંદિર, કૃષિમંદિર, ગૉમંદિર, રહ્યો છે. કૈલાસમંદિર વગેરે. નિરાધાર બાળકો માટે અનાથાશ્રમ સ્થાપ્યો, શાંતાતાઈની આ સેવા બદલ તેમને પારિતોષિક અને તેને નામ આપ્યું પરિવારમંદિર. મંદબુદ્ધિની બહેનો માટે dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy