________________
૦૮૬
ધન્ય ધરા
છે. કુટુંબવત્સલ મેહુલભાઈની જીવનભાવના અને વિચારધારાને કમાણીનો અમુક અંશ જરૂરિયાતમંદોને આર્થિક સહાયરૂપે મેધાબહેને સંપૂર્ણપણે અપનાવ્યાં છે. અત્યંત ભાવનાશીલ અને આપવાનું આયોજન કર્યું. મોટી સંસ્થાઓને નહીં પણ નાના ઋજુ હૃદયના મેહુલભાઈ અને મેધાબહેન-માતાપિતા તથા માણસોની જરૂરિયાતોને સંતોષવાનું–અબોલ દાન આપવાનું નાનાભાઈ સૌ સાથે રહે છે.
આયોજન કર્યું છે. વતનમાં (તલંગપુર) મોસાળમાં (વાલકડ) મેહુલભાઈના જીવનઘડતરમાં નાનાજી રામનારાયણ ના.
દુષ્કાળને વખતે નાના ખેડૂતોને મદદ કરે છે. જરૂરિયાતવાળા પાઠકનો ઘણો પ્રભાવ રહ્યો છે. બાળપણમાં અને પછી દરેક
વિદ્યાર્થીઓને, ખેડૂતોને માંદગી વખતે દાક્તરી સારવાર માટે વેકેશનમાં દાદાજી પાસે (શબરીવાડી, વાલુકડ) રહેવાનું થતું. *
આર્થિક સહાય કરે છે. તેમની પાસેથી સંસ્કૃત ધર્મકથાઓ, રામાયણ, મહાભારત, બુદ્ધ- બીજું મહત્ત્વનું કાર્ય અમેરિકામાં કરે છે–ત્યાં ભણવા મહાવીરની કથાઓ, કાઠિયાવાડી લોકવાર્તાઓ–બાલવાર્તાઓ આવવાં ગુજરાતી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને જરૂરી આર્થિક મનભરીને સાંભળી. પ્રાચીન સાહિત્યનો પરિચય મેળવ્યો. મદદ કરવાનું. ક્યારેક તો વિદ્યાર્થીને એરપોર્ટથી પોતાને ઘેર લઈ લોકજીવનના વિવિધ રંગો અને રસને માણ્યાં. વેકેશનમાં જાય અને પછી બીજે રહેવાની સગવડ કરી આપે. અત્યંત સહજ દાદાજીનાં પુસ્તકોના કબાટમાંથી પુસ્તકો શોધીને લીમડા નીચે ભાવથી સગાં-કુટુંબીઓનાં અને મિત્રોનાં સંતાનોને મદદરૂપ થાય સૂતાં સૂતાં વાંચ્યા કરતા. અત્યારે પણ અમેરિકાથી આવે ત્યારે છે. મૂંઝવણ અનુભવતા અન્ય ભારતીય વિદ્યાર્થીઓને પણ દાદાજીના કબાટમાંથી ગમતાં પુસ્તકો શોધ્યા કરે છે.
માર્ગદર્શન આપે છે. ત્યાં અભ્યાસ કરીને સ્થિર થયેલા સાનહોઝે (કેલિફોર્નિયા)ના રોલીંગ ઓક્સ કોર્ટના તેમના
વિદ્યાર્થીઓ મેહુલભાઈ પ્રત્યે અપાર પ્રેમાદર રાખે છે. નિવાસસ્થાનમાં વિશાળ અભ્યાસખંડ છે. અંગત ગ્રંથાલય છે.
અમેરિકા ફરવા માટે જતાં કુટુંબીજનોનો આદર સત્કાર જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને થોડાં સંસ્કૃત ભાષાનાં સહજભાવે કરે છે અને સાનહોઝમાં આવતા ગુજરાતના પુસ્તકો છે. અધ્યાત્મ વિષયક ચિંતનાત્મક સાહિત્ય પ્રત્યે તેમને મહાનુભાવોનો પણ આદર સત્કાર કરે છે. વિશેષ રુચિ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, રામચરિત માનસ અને
કવિવર ટાગોરની પંક્તિ છે “આનંદ જ ઉપાસના મહાત્મા ગાંધીજીની આત્મકથાને પ્રેરણારૂપ ગણે છે તો આચાર્ય
આનંદમયની’–મેહુલભાઈના જીવનનું દૃષ્ટિબિન્દુ પણ આનંદ રજનીશજી, ગુર્જયેફ, પી.ડી. ઓસ્પેન્કી, દીપક ચોપરા વ.નાં
આપીને આનંદ મેળવવાનું રહ્યું છે. પુસ્તકો-વિચારધારાથી પણ પ્રભાવિત છે. પૂ. મહાત્મા ગાંધીજીને આ યુગની મહાન-વિરલ વિભૂતિ માને છે.
પોતાની સફળતાનું શ્રેય માતાપિતાને આભારી ગણે છે.
તેઓ કહે છે : શાંતપળોમાં વાંચન-વિશેષ કરીને આધ્યાત્મિક વાંચન તેમની ગમતી પ્રવૃત્તિ છે. તો નિજાનંદ માટે ચિત્રો પણ કરે છે.
"No such thing as 'SUCCESS' Parents
provided the enviernment and courage to કુદરતને મનભરીને નિહાળવાનું તેમને ગમે છે, એ જ રીતે
always do the right thing in life. Their sacrifice રંગોના માધ્યમથી આલેખવાનું પણ ગમે છે, વનસ્પતિસૃષ્ટિ,
and support enable my life's path." વિશાળ જંગલો હિમાચ્છાદિત પર્વતો, ઉછળતો સમુદ્ર અને શાંત
ભવિષ્ય માટે તેઓ માને છે કે : Future is સરોવરો, રંગબેરંગી ફૂલ છોડ–બગીચા, પ્રાણીઓ અને
destined to be perfect as we have no control પક્ષીઓ-કુદરતના બહુવિધ સ્વરૂપને ચાહનારા અને માણનારા over it."
મેહુલભાઈને દેશોના સીમાડામાં વિશ્વાસ નથી. સમગ્ર અમેરિકામાં યશ અને ધન બને કમાયા. પરંતુ ભૌતિક વિશ્વ એક તાંતણે જોડાયેલું છે. માનવધર્મ–માણસનાં માણસ સુખ સગવડતામાં માત્ર પોતાને માટે જીવન પસાર કરવાનું તેમને પ્રત્યે વિશ્વાસ અને પ્રેમની ભાવના જ અગત્યના છે તેમ દઢપણે યોગ્ય લાગ્યું નથી. માતાપિતા પાસેથી જે વખતે જે પરિસ્થિતિ માને છે. ઊભી થાય તેને સ્વીકારી લેવાની આંતરિક જીવનદૃષ્ટિ અને
સરનામુ : 6588, Rolling Oaks CT, બીજાને માટે કંઈક કરી છૂટવાની ભાવનાના સંસ્કાર મળ્યા.
SANJOSE, C.A. 95120, U.S.A. સ્વ'માં સીમિત ન રહેતા અન્યને સહાયરૂપ થવા માટે પોતાની
Jain Education Intemational
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org