SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ o૮૯ શાશ્વત સૌરભ ભાગ-૨ વિધાવ્યાસંગી શ્રી રાધેકાન્તભાઈ દવે ભાવનગર આવીને રહ્યા. ૧૯૪૯-૫૫ સુધી જુદી જુદી શાળાઓમાં શિક્ષક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. અને બાલમની વૈજ્ઞાનિક-કલાકાર શ્રીમતી કુસુમબહેન દવે ૧૯૫૫માં ભાવનગરમાં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી સાથે સંલગ્ન મહિલા કોલેજનો પ્રારંભ થયો. તેમાં હિન્દી રાધેકાન્તભાઈ દવે સંપૂર્ણપણે વિદ્યા-અર્થી રહ્યા છે. ભાષાના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૫૫થી ૧૯૬૩ સુધી કામ સ્વાધ્યાય મ પ્રમઃઃ એ સૂત્રને તેમણે જીવનમાં ચરિતાર્થ કર્યું કર્યું. આ સમય દરમ્યાન તેમણે યુનિ.માં “બોર્ડ ઓફ સ્ટડીઝ'માં છે. વિદ્યાકીય પ્રવૃત્તિઓ તેમનું કાર્યક્ષેત્ર છે. સભ્ય તરીકે ત્રણ વર્ષ અને સેનેટના સભ્ય તરીકે ત્રણ વર્ષ | મૂળ વતન પડધરી (જિ. રાજકોટ) પછી પિતા સેવાઓ આપેલી. અભ્યાસનિષ્ઠ અને વિદ્યાર્થીપ્રિય અધ્યાપક અમદાવાદ જઈને વસ્યા. રાધેકાન્તભાઈ અભ્યાસ અર્થે પછી રાધુભાઈનો વિવિધ ભાષાઓનો અને સાહિત્યનો અભ્યાસ સતત વ્યવસાય અર્થે (અલબત્ત શિક્ષણનો જ) અમેરિકા જઈને વસ્યા. ચાલુ હતો. [હાલ ઇથાકામાં સ્થાયી.]. હિન્દી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના પ્રમાણિત જન્મ પડધરીમાં. તા. ૧૨ ઑગષ્ટ ૧૯૨૮. દાદા પ્રચારક તરીકે તેમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. ભાવનગરમાં વિશ્વનાથ મીઠારામ પંડિત, સુપ્રસિદ્ધ વૈદ્યરાજ હતા તો પિતા હિન્દીના માનદ્ અધ્યાપક તરીકે તેઓ વર્ગો લેતા હતા. સૌરાષ્ટ્રવલ્લભરામભાઈ ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય અને સંસ્કૃત ગુજરાતમાં રાષ્ટ્રભાષાની લેખિત-મૌખિક પરીક્ષાઓ તથા જુદી ભાષાના વિદ્વાન પંડિત. ઉત્તરકાશી-હિમાલય નિવાસી તપોવન જુદી કોન્ફરન્સમાં તેઓએ સક્રિય ભાગ લીધો હતો. સ્વામીના શિષ્ય હતા. તેમણે આયુર્વેદ અને સંસ્કૃતના અધ્યાત્મ રાધુભાઈના અભ્યાસનું મુખ્ય ક્ષેત્ર “ભાષાવિજ્ઞાન' અને ગ્રંથો વિશે ભાષ્ય લખ્યા છે. હિન્દીમાં “કાશિકા' ટીકા સાથેનો રાષ્ટ્રભાષા-હિન્દીનું અધ્યયન અને પ્રચાર. ૧૯૬૩માં મહિલા પાતંજલ યોગદર્શનમ્'-ગ્રંથ તેમનું બહુમૂલ્ય કામ ગણાયું છે. કૉલેજ ભાવનગરમાંથી અધ્યાપક તરીકેની કામગીરીમાંથી મુક્ત અભ્યાસ : દાદા અને પિતાનો અભ્યાસનિષ્ઠાનો થયા અને પુનઃ પૂર્ણ સમયના વિદ્યાર્થી બની ગયા. વારસો દેશકાળ પ્રમાણે રાધેકાન્તભાઈએ સવાલો કરીને દીપાવ્યો. ત્રિવેન્દ્રમ્ (૧૯૬૪) અને પંચમઢી (૧૯૬૫)માં સમર તેમનો કિશોરકાળ અને યુવાનીનો પ્રારંભ એ ભારતમાં સ્કૂલ ઑફ લિંગ્લિસ્ટીક્સમાં ભાષા વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. અસહકારના આંદોલનો અને સ્વરાજ્ય માટેની લડતોનો સમય. ૧૯૬૫-૬૬માં યુનિવર્સિટી ઓફ કોપનહેગન (ડેન્માર્ક)માં રાધેકાન્તભાઈ રાષ્ટ્રીય ભાવનાથી પૂરેપૂરાં રંગાયેલા. ૧૯૪૨માં ડેનિશ ભાષા શીખ્યા. ૧૯૬૮માં ગેટે ઇન્સ્ટીટ્યૂટ, પૂનામાં જર્મન ૧૪ વર્ષની ઉંમરે “હિન્દ છોડો' ચળવળમાં પ્રભાતફેરી– ભાષા શીખ્યા. વિદેશગમનના નિમિત્ત અંગે તેમણે પોતે જણાવ્યું સાંધ્યફેરીઓમાં ભાગ લીધેલો. ખાદી પહેરતા થયેલા. તેમનું ટૂંકું છે કે “ભાષાવિજ્ઞાન. રત્ન અને એમ.એ.માં ભાષાવિજ્ઞાન નામ “રાધુભાઈ’ હતું. મારા પિતાશ્રી (રામનારાયણ ના. પાઠક) ભણાવતો, પણ પુસ્તકિયા! મને લાગ્યું કે મારે પોતે જ તેમને “રાધુભાઈ' જ કહેતા. કિશોરકાળ ભાવનગરમાં વીત્યો. ભાષાવિજ્ઞાન ભણવું જરૂરી છે. તેથી ડેક્કન કૉલેજ, પૂનામાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગર–અમદાવાદમાં. એ પછી દાખલ થયો, પૂનામાં જર્મન પણ ભણ્યો, સમરસ્કૂલોમાં ગયો, મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૪૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. પણ પીએચ.ડી. માટે પરદેશ જવાનું નક્કી કર્યું. પહેલાં ડેન્માર્ક (ઓનર્સ) થયા. સાથોસાથ હિન્દી ભાષાના વિશેષ અભ્યાસ માટે અને પછી અમેરિકા, ૧૯૬૮માં. ૧૯૭૭માં ડીગ્રી મળી, પછી રાષ્ટ્રભાષા કોવિદ અને રત્નની પરીક્ષાઓ પસાર કરી. એ અહીં જ રહી ગયો.” અરસામાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી શ્રીમદ્ ભગવદ્ ગીતાની પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયા. ૧૯૫૨માં ગુજરાત રાધેકાન્તભાઈએ ભારત અને વિદેશની યુનિ.માં વિવિધ યુનિવર્સિટી-અમદાવાદ દ્વારા સંસ્કૃત વિષય સાથે એમ.એ. અને ભાષાઓ અને ભાષાશાસ્ત્રનો સઘન અભ્યાસ કર્યો અને પછી ૧૯૫૫માં બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા હિન્દી વિષય સાથે અધ્યાપનકાર્ય તેમની મુખ્ય પ્રવૃત્તિ બની રહી. એમ.એ.ની ડીગ્રી મેળવી. વિદેશમાં વ્યવસાય : ૧૯૬૫-૬૬માં યુનિ. ઓફ ભારતમાં વ્યવસાય: ૧૯૪૯માં બી.એ. થયા પછી કોપનહેગન ડેન્માર્ક)માં ડેનિશ ભાષાનો અભ્યાસ કર્યો, ત્યાં Jain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy