SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૦૩ શૃંગાર વર્ણનની હતી તેથી નાની વયના વિદ્યાર્થીઓ માટે તે હિંદી, મરાઠી ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ તથા સ્પેનિશ ભાષાઓનું પણ અનુકૂળ ન હતી તેથી સંગીતનાં પાઠ્યપુસ્તકો તેમણે બહાર જ્ઞાન હતું. આથી પશ્ચિમના દેશોમાં તેમના વિચારો ઘણા દેશોમાં પાડ્યાં. ફેલાયા. જાણીતા કવિ રવીન્દ્રનાથ ટાગોર તથા કલા- વિવેચક એમણે સને ૧૮૮૫થી ૧૮૯૪ની વચ્ચે જે પુસ્તકો આનંદકુમાર સ્વામી તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પ્રસિદ્ધ કર્યા. તે પૈકી ૧૮૮૮માં “સંગીતાનુભવ', ૧૮૯૧માં હઝરત ઇનાયતખાંને નેપાળની યાત્રામાં કોઈ સૂફી સંતની બાલગીતમાલા” ૧૮૯૨માં “છંદોમંજરી” ૧૮૯૩-૯૪માં મુલાકાત થયેલીને ત્યારથી તેઓ સૂફીવાદના અનુયાયી બન્યા. સ્વરલેખન સહિત “નરસિંહ મહેતાનું મામેરું' તથા “ભગવંત તેઓ બ્રહ્મદેશ, સિલોન પણ ગયા હતા. ઉપરાંત ઈગ્લેંડ, ફ્રાન્સ, ગરબાવલી’ ઉપરાંત ગાયનશાળામાં ચાલતી ચીજોના એકથી છ બેલ્જિયમ, રશિયા અને સ્વિટ્ઝર્લેન્ડ તથા અમેરિકા પણ ગયા ભાગોમાં પાઠ્યપુસ્તકો પ્રકટ કર્યા. એમાંનાં કેટલાંક ગુજરાતી હતા જ્યાં સૂફીવાદ અને ભારતીય સંગીતનો પ્રચાર તેમણે કર્યો. અને મરાઠી બંને ભાષામાં હતાં. આ પૂર્વે મૌલાબક્ષે “ગાયનાબ્ધિ ઇનાયતખાંએ સંગીત વિષે ચાર પુસ્તકો લખ્યાં છે ઉપરાંત સેતુ' નામનું સંગીત માસિક શરૂ કર્યું હતું પણ આર્થિક કારણે અંગ્રેજી ભાષામાં ભારતીય સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય તત્ત્વજ્ઞાન બંધ પડ્યું હતું. અને સૂફીવાદ વિષે બત્રીસ પુસ્તકો લખ્યાં છે. એમના ઘણા શિષ્યો દરબારમાં પ્રસિદ્ધિ પામ્યા, જેમાં સૂફીવાદ ભારતીય ભક્તિમાર્ગને મળતો છે. ઇસ્લામની મુર્તઝાખા, અલ્લાઉદ્દીનખાં, હઝરત ઇનાયતખાં, મહેબૂબખાં, સાથે તે ભારતમાં પણ આવેલો સૂફીવાદ ખૂબ ઉદારમતવાદી છે. ગણપતરાવ બર્વે, ચિનાપ્પા કેલ્વાડ, શિવરામ સદાશિવ મનોહર હઝરત ઇનાયતખાં છેલ્લે અમેરિકાથી પાછા આવ્યા. પ્રવાસના વગેરે સંગીતકારો વિશેષ જાણીતા થયા હતા. એમના બે શિષ્યો પરિશ્રમથી માંદગી લાગુ પડી. પરિણામે પ-ર-૧૯૨૭ના રોજ વિઠ્ઠલ ગણેશ જોષી તથા કૃષ્ણરાવ ચિત્રએ મુંબઈમાં “ધ બોમ્બે તેમનું અવસાન થયું. મૌલાબક્ષ મ્યુઝિક સ્કૂલ” શરૂ કરી હતી. શ્રી ભીખુભાઈ ભાવસાર : હઝરત ઇનાયતખાં : સૂફી સંત સંગીતકલાગુરુ [૧૯૨૭] | [સને ૧૮૮૨-૧૯૨૭] કેટલાંક વર્ષોથી મૌલાબક્ષ હઝરત ઇનાયતખાના નાના થાય. અમદાવાદની શાસ્ત્રીય ઇનાયતખાનો જન્મ વડોદરામાં ૧૮૮૨માં થયેલો. તેમને સંગીતઉત્સવો યોજતી સપ્તક મૌલાબક્ષે સંગીતશિક્ષણ આપેલું. આ ઉપરાંત મુર્તઝાખાં, સંસ્થાએ ગુજરાતનું ધ્યાન અલાઉદ્દીનખાં તે સમયમાં હતા. આ રીતે સંગીતનો વારસો ખેંચ્યું છે. ગામ અમદાવાદ, ઇનાયતખાને મળેલો. તેમણે ગાયન અને વીણાવાદન બંનેમાં વિપુલ ધનરાશિ અને પ્રાવીણ્ય મેળવેલું હતું. તેઓએ ગુજરાતી, મરાઠી તથા અંગ્રેજી સંગઠ્ઠનના કારણે આ ભાષામાં ગીતો રચ્યાં હતાં. નાની ઉંમરે સયાજીરાવ મહારાજને સંસ્થાને પ્રસિદ્ધિ મળી છે. તેમણે હંસધ્વનિ રાગમાં “ગણેશ સ્તોત્ર' સંસ્કૃત ભાષામાં દક્ષિણ ગુજરાતમાં એક જ સંભળાવેલું, જેની કદરરૂપે તેમને કિંમતી હાર તથા સ્કોલરશીપ વ્યક્તિ દ્વારા સંગીતસાધના, મળેલાં. શિક્ષણકાર્યક્રમોનું આયોજન ઇનાયતખાંએ કર્ણાટકી સંગીત પર ખૂબ પ્રભુત્વ મેળવેલું. અને ખ્યાતિપ્રાપ્ત સંગીતકારોને વલસાડ જેવા અલ્પ પ્રસિદ્ધ મૈસોરના દરબારી સંગીતકારોને પણ કર્ણાટકી સંગીતથી મંત્રમુગ્ધ ગામમાં લાવવાનું કાર્ય ભીખુભાઈ ભાવસાર અને તેમનું સમગ્ર કરી દીધા હતા. હવે તેમણે વિદેશયાત્રા આરંભી અને ત્યાં કુટુંબ કરે છે. સમગ્ર પ્રદેશમાં સંગીતની જાગૃતિ લાવે છે, પછી ભારતીય સંગીત ઉપરાંત આધ્યાત્મિક વ્યાખ્યાનો અને ભારતીય તે પ્રભાતદેવજીની જયંતી હોય, પ્રણામી સંપ્રદાયનો ઉત્સવ હોય સંસ્કૃતિનો ઝંડો ફરકાવ્યો. આ પ્રચાર કરનાર પમ્મિમી દેશોમાં કે સ્વજનની યાદમાં કરેલા સંગીતકાર્યક્રમો હોય કે સંગીત સ્પર્ધા સૌપ્રથમ ભારતીય તેઓ હતા. તેમને ગુજરાતી, સંસ્કૃત, ઉર્દૂ, હોય. સંગીતનાં વિવિધ પાસાંઓને એક સરખા રસથી પોષણ અને તેમનું વજીની જયંતી એમાં સંગીતની For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy