SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ * ૩૮૧ નોધ - અનુક્રમ નંબર ૧ થી કક્કાવારી મુજબ રાખવામાં લેંગ્વજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ'માં ગુજરાતી ભાષાના સલાહકાર આવેલ છે. અત્રે વ્યક્તિનું કાર્ય મહત્ત્વનું છે જ પણ નામ તરીકે રહ્યા. “જન્મભૂમિ-પ્રવાસી'માં લખાયેલા તેમના નિબંધોનો શોધવાની સરળતાને ધ્યાનમાં લઈ આ વ્યવસ્થા કરી છે. સંગ્રહ “સ્ટેચ્ય’ અને ‘પવનની વ્યાસપીઠ' ઘણા જાણીતા છે. તેથી કોઈએ અવહેલના સમજવી નહીં તેવી વિનંતી છે સ્ટેચ્ય સંગ્રહને ૧૯૯૦નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું છે. અખંડ આનંદ ભિક્ષુ (૧૮૭૪થી ૧૯૪૨), અમૃતલાલ શેઠ (નિર્ભયતા જેનું નામ) ભિક્ષુ અખંડ આનંદને “અખંડઆનંદ' સામયિક મારફતે સમગ્ર ગુજરાત અને ગુજરાતી ભાષાભાષીઓ ઓળખે જ છે. ગાંધીયુગના પત્રકારત્વમાં આઝાદી મેળવવી એક મિશન માતા હરિબા અને પિતા જગજીવનરામનું સંતાન એવા ભિક્ષુ હતું. આખો દેશ જ્યારે અંગ્રેજો સામે લડવા એક થઈ રહ્યો હતો અખંડાનંદનું પૂર્વાશ્રમનું નામ લલ્લુભાઈ હતું. માતાપિતા અને ત્યારે સૌરાષ્ટ્રના દેશી રજવાડાં મિથ્યાભિમાન, વ્યસન અને સાધુસંન્યાસીઓના સત્સંગથી તેમનું બાળપણ ભક્તિરસથી અંદરોઅંદરના ધીંગાણામાં પોતાને ખતમ કરી રહ્યાં હતાં. તેને રંગાયેલું હતું. પિતાનું અચાનક અવસાન થતાં નાની વયે કુટુંબની સમયે અમૃતલાલ શેઠે આખાયે સૌરાષ્ટ્રમાં પથરાયેલાં ૨૫૦ જવાબદારી આવી. સંસારી પણ થયા, પણ મન ક્યાંય લાગતું જેટલાં દેશી રજવાડાંઓને ઊભાં કરવા, સૌરાષ્ટ્રની પ્રજાને જાગ્રત નહીં. ૧૯૬૦ની શિવરાત્રિએ સંસારમાંથી સંન્યાસ તરફ પ્રયાણ કરવા માટે રાણપુરથી ૧૯૨૧માં “સૌરાષ્ટ્ર'નો પ્રારંભ કર્યો. કર્યું. ધર્મચર્ચા અને ચિંતન દરમ્યાન અનેકવાર તેમને લાગ્યું કે, અમૃતલાલ શેઠે માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ સમગ્ર સામાન્ય લોકોને ધાર્મિક ગ્રંથો પરવડી શકે તેમ નથી. સતું દેશના પત્રકારત્વમાં નિર્ભયતા, સત્યનિષ્ઠા, પ્રજાલક્ષી પત્રકારત્વ સાહિત્ય શરૂ કરવાનો વિચાર એમાંથી જ આવ્યો. ઘણી અને સાહિત્યસંગમ દ્વારા એક આગવી છાપ ઊભી કરી હતી. મહેનતના અંતે “એકાદશ સ્કંદ' માત્ર છ આનાની કિંમતે બહાર | ગુજરાતીઓ ઉપરાંત બિનગુજરાતીઓ પણ તેમના પત્રકારત્વની પાડ્યો. ૧૯૬૪માં અખાત્રીજના દિવસે શરૂ થયેલ સસ્તુ શૈલીથી અને સ્ટોરી લાવવાની આગવી પદ્ધતિઓથી આકર્ષાયા સાહિત્યવર્ધક કાર્યાલય મુંબઈમાં શરૂ થયા બાદ ત્રણ વર્ષ પછી હતા. તેમના અગ્રલેખોની રજુઆત તર્કબદ્ધ અને મુદ્દાસરની અમદાવાદ ખસેડાયું. આ મુદ્રણાલયે ૩૦૦થી વધુ પુસ્તકોની રહેતી. “સારું લાગે તેવું નહીં પણ સારું લાગે તેવું જ લખવું સસ્તાદરની લાખો નકલો ઘેરઘેર પહોંચાડીને ગુજરાતની પ્રજાને એ તેમનો મુખ્યમંત્ર બની રહ્યો. ૧૯૩૧માં અમૃતલાલ શેઠ જ્ઞાન અને ભક્તિના માર્ગે દિશાસૂચન કર્યું. લગભગ ૩૫ વર્ષ તેમના આવા તેજાબી પત્રકારત્વના પરિણામે જેલમાં ગયા. સુધી સ્વામીજીની નિશ્રામાં આ પ્રવૃત્તિ ચાલી. ત્યારબાદ શ્રી મનુ સૌરાષ્ટ્ર’ બંધ પડ્યું. ૧૯૩૨માં કલ્લભાઈ કોઠારીએ ‘ફૂલછાબ' સૂબેદારજી અને શ્રી એચ. એમ. પોલની રાહબરી હેઠળ આ નામે તેને ફરીથી ચાલુ કર્યું. જે તમામ જૂની પરંપરાઓને કાર્ય ચાલુ રહ્યું છે. સાચવીને ચાલતું રહ્યું. અનિલ જોશી ૧૯૩૪માં અમૃતલાલ શેઠે મુંબઈથી “જન્મભૂમિ' નામના સાંજના દૈનિકની શરૂઆત કરી. આઝાદી આંદોલનની અનેક ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં બહુ જાણીતું મહત્ત્વની ઘટનાઓમાં અમૃતલાલ શેઠના માર્ગદર્શન હેઠળ નામ અનિલ જોશી. આમ તો કવિ, નિબંધકાર, કટારલેખક તરીકે જાણીતું છે, પણ અહીં એ નોંધવું જરૂરી છે કે તેમની જન્મભૂમિ'નું પત્રકારત્વ દીપી ઉઠ્યું. અમૃતલાલ શેઠે યુદ્ધના રિપોટીંગમાં આગવી ભાત પાડનાર, પ્રખર રાષ્ટ્રવાદી, નીડર કારકિર્દી પત્રકાર તરીકે જ શરૂ થઈ હતી. શિક્ષક તરીકે થોડો સમય કામ કર્યા બાદ મુંબઈમાં ‘કોમર્સ'ના તંત્રી વાડીલાલ ડગલી અને પ્રજાભિમુખ પત્ર તરીકે તેને વિક્સાવ્યું હતું. તેઓ સાથે કામ કર્યું. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં જોડાયા અને લોકહૃદયમાં સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કારપ્રવૃત્તિને પ્રોત્સાહન ગુજરાતની બહુ જાણીતી પરિચય પુસ્તિકા પ્રવૃત્તિમાં જોડાયા. આપનારા વિરલ વ્યક્તિત્વના સ્વામી તરીકે પોતાનું સ્થાન ગુજરાતનાં અનેક દૈનિકો અને સામયિકોમાં તેમણે કટારલેખન નિશ્ચિત કરી ચૂક્યા હતા. તેમના અનુગામી તંત્રીઓએ પણ તેમની પરંપરા જાળવી રાખી હતી. નિયમિતપણે કર્યું. વ્યવસાયે તેઓ મુંબઈ મ્યુનિ. કોર્પોરેશનમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy