SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦૮ ધન્ય ધરા ૧૯૨૫માં બારડોલી સ્વરાજ આશ્રમની સ્થાપના અને આ માટે મોટું સૈનિકદળ રચેલું, ૧૯૬૩માં સરદાર પટેલના કામગીરીમાં અગત્યની ભૂમિકા ભજવી. રાષ્ટ્રીય શાળાઓની હસ્તે અમદાવાદમાં સંપૂર્ણ દારૂબંધી થયેલી તે પાછળ આવી સ્થાપના કરીને તેમનું સંચાલન હાથ ધરેલું. ૧૯૨૭માં સુરતમાં લડતનું પીઠબળ પણ હતું. રાષ્ટ્રીય કૉલેજ અને હાઇસ્કૂલ સ્થાપી તેના મંત્રી બન્યા ઉપરાંત સ્વયંસેવક દળના તથા મુંબઈ સરકારની દારૂબંધી સુરતની મ્યુ. રાષ્ટ્રીય શાળાઓના સંચાલક મંડળના મંત્રી હતા. સમિતિના સભ્ય તથા આયોજનપંચે નીમેલી દારૂબંધી તપાસ ૧૯૨૮માં બારડોલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સમિતિના સભ્ય હતા. બન્યા. બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ કરાવવામાં તથા તેની ૧૯૪૨માં ‘હિંદ છોડો' આંદોલનમાં જોડાવાથી ધરપકડ સફળતામાં સરદાર વલ્લભભાઈ પટેલના મહત્ત્વના સાથી બન્યા, થઈ, જેલવાસ મળ્યો. ૧૯૩૦માં નમક સત્યાગ્રહ માટે ગાંધીકૂચનું સ્થાન “દાંડી' નક્કી કરવામાં તથા જાગૃતિ લાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. ૧૯૪૮માં ગાંધીજીના આશીર્વાદ સાથે રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસની સ્થાપના કરી. ગાંધીજીના સિદ્ધાંતો મુજબ રેલવેના ૧૯૩૧માં મરોલી આશ્રમ સ્થાપ્યો. ૧૯૩૨માં સવિનય મજૂરોના સંગઠન-નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનકાનૂનભંગમાં તેમનો પાટીદાર આશ્રમ તથા તેમના બે ભાઈઓની ના પ્રમુખપદે હતા. સતત ૧૨ વર્ષ સુધી મ્યુ.ના સભ્ય રહેલા, ઘરવખરી સરકારે જપ્ત કરી વેચી દીધી-કલ્યાણજીભાઈને બે રા.મ. કોંગ્રેસના પ્રધાનમંત્રી/પ્રમુખ/કાર્યવાહક મંડળના સભ્ય વર્ષની જેલસજા થઈ. ૧૯૩૪માં સત્યાગ્રહી ખેડૂતો માટે તરીકે અનન્ય સેવા કરી. વસાહતો સ્થાપી. ૧૯૩૮માં સુરત જિ. સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ૧૯૫૦માં ધારાસભ્ય થયા તે પછી બે ટર્મ માટે બન્યા. ૧૯૪માં ‘હિંદ છોડો' લડતમાં બે વર્ષની સજા થઈ, એકંદરે ૭ વર્ષનો જેલવાસ સાબરમતી–યરવડા-થાણા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા. નવેમ્બર ૧૯૭૨માં અવસાન. વિસાપુર-નાસિકની જેલમાં ભોગવેલો. ૧૯૫૨માં ચોર્યાસી (૮) કસ્તુરભાઈ લાલભાઈ શેઠ તાલુકામાંથી મુંબઈ વિધાનસભામાં ચૂંટાયા. મુંબઈ અને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાતની વિધાનસભાના કામચલાઉ “સ્પીકર’ બનેલા. ૧૯૬૯માં “પદ્મભૂષણ' થયેલા. જન્મ અમદાવાદમાં ૧૯ ડિસે. ૧૯૪૭થી '૭૩ સુધી ગુજ. સમાજ શિક્ષણ સમિતિના ૧૮૯૪માં. મોગલ શહેનશાહ અકબરના ફરમાનથી જે મંત્રી રહ્યા. ગુજરાતના રેલસંકટમાં રાહતકાર્ય કરેલું. તેમનું શાંતિદાસ ઝવેરી અમદાવાદના નગરપતિ બનેલા તથા જેમણે અવસાન ૧૧ જુલાઈ, ૧૯૭૩ના રોજ થયેલું. શાહજહાંને ‘મયૂરાસન’ બનાવવા મોટી રકમ આપેલી તે (૭) યામાપ્રસાદ રૂપશંકર વસાવડા શાંતિદાસ ઝવેરીની દસમી પેઢીએ થયેલા કસ્તુરભાઈ લાલભાઈ શેઠ “મહાજન' પરંપરાના શીલભદ્ર શ્રેષ્ઠી, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ, જાણીતા મજૂર આગેવાન શ્યામાપ્રસાદ વસાવડા દાનવીર અને રાષ્ટ્રવાદી હતા. મેટ્રિકની પરીક્ષામાં પાસ થઈને સમાજસેવાના ક્ષેત્રમાં પ્રદાન બદલ ૧૯૬૮માં ‘પદ્મભૂષણ' ગુજરાત કૉલેજમાં દાખલ થયા પણ પિતાશ્રીના અવસાનને થયેલા. કારણે કાપડમિલનો કારોબાર યુવાનવયે જ સંભાળવો પડેલો. જન્મ : ૧૬ ફેબ્રુઆરી, ૧૯૦૩માં જૂનાગઢમાં. કસ્તુરભાઈમાં કુશળ વહીવટીશક્તિ હતી. તેમની અરવિંદ મિલે અવસાનઃ ૨૦ નવેમ્બર, ૧૯૭૨ના રોજ. દેશભરમાં નામના મેળવેલી. | મુંબઈમાં એમ.એ. થયા. અમદાવાદમાં એલ.એલ.બી.ના જીનીવા ખાતેની વિશ્વ મજૂર પરિષદમાં ભારતીય અભ્યાસનો ત્યાગ સરદાર પટેલની ધરપકડના વિરોધમાં કર્યો. ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે પસંદ થયેલા. ૧૯૨૯માં મજૂર મહાજન સંઘમાં સક્રિય થયા, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે તેમને ગુલઝારીલાલ નંદા તથા ખંડુભાઈ દેસાઈના સંપર્કમાં આવ્યા. નિકટનો સંબંધ હોવાથી ૧૯૨૩માં સરદારના આગ્રહથી ગાંધીજીના પરિચયનું સદ્ભાગ્ય મળ્યું. દિલ્હીની વડી ધારાસભામાં ગયેલા. ૧૯૩૦માં દારૂના પીઠાં પર અમદાવાદમાં પિકેટિંગ કર્યું. ૧૯૨૭માં ગુજરાતમાં અભૂતપૂર્વ રેલસંકટ આવ્યું ત્યારે Jain Education International Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy