SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ * ૮૦૦ અંધ-અપગ-મંદબુદ્ધિની બાળાઓ માટે રૂા. ૧ કરોડનું માતબર પિતાએ માતાની ખોટ્ય સાલવા ન દીધી. “સમાજરત્ન'નો દાન આપ્યું. આવી અનેક સંસ્થાઓ તેમના નામે-નામ સાથે ખિતાબ મેળવનાર અમૃતલાલભાઈએ સંસ્કાર, સેવા અને જોડાયેલી છે. શિક્ષણની સાથે પ્રેરણાનું ભાથું પણ બાંધી આપેલું. આજના સાયલા સ્થિત “શ્રી રાજ-સોભાગ આશ્રમ'ના તેઓ સમાજની અહાલેકને ઓળખી જનારા આ બંધુઓની ધગશ, ખંત પ્રમુખ છે અને સદ્ગુણાબહેન-ગુરુમૈયા સ્થાને હતાં, એટલે તો અને તંતોતંત લાગ્યા રહેવાની તર્પણને સમર્પણમાં ફેરવી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઈએ કહ્યું હતું કે નાખવાની ઝિંદાદિલીને જોતાં સૌ કોઈ યુવાનને તેમણે બતાવેલો “જે ધરતીને સી. યુ. શાહ જેવા દાનવીર મળે તે ધરતી સૂકી રસ્તો પ્રેરક બની રહે છે. જે ધરતીમાં જન્મ લીધો તે ધરિત્રી હશે તો પણ ભીની થઈ જશે.” ખરે જ આ સૂકી ધરા–પીડિતો પ્રત્યે એક માનવીનું ઉત્તરદાયિત્વ શું? તેના પ્રત્યુત્તરમાં આ બંધુ પ્રત્યે કરુણા વરસાવનાર દાનવીરનાં આંસુથી ભીની છે. ધન્ય છે બેલડીનો સેવાનો વ્યાપ ક્યાં અને કેટલો છે ને કેવો પથરાયો આવા નિરાંડબરી દાનવીરોની ઋણ ફેડવાની શક્તિને..... જન્મ છે? સેવાની તેજ-રાશિ ક્યાં સંકળાયેલી છે તેની યાદી ઘણી દેનારી જનનીને.... અને ધન્ય ધરાને.....! લાંબી છે. રંક ઘરની અંધબાળાઓ માટે નવીનભાઈનાં ધર્મપત્ની સ્વ. મુક્તાબહેને પણ આ પ્રવૃત્તિઓની પાછળ પડછાયાની જેમ જીવી બતાવ્યું છે. રાજમહેલ નિર્માણ કરનારી : * મુંબઈના શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ. પૂ. ફાઉન્ડેશન મણિયાર બંધુ * ઝાલાવાડ જૈન જે. મૂ. પૂ. સંઘ * મંડળો * મહાવીર હાર્ટ બેલડી રિસર્ચ-ફાઉન્ડેશન * વઢવાણ સોશ્યલ ગ્રુપ * મિત્રમંડળ * નવીનચંદ્ર મણિયાર એ. પી. મણિયાર ચેરિ. ટ્રસ્ટ કે શ્રી શાંતિનાથ ઝાલાવાડ અને રસિકચંદ્ર મણિયાર. જૈનસંઘ * જૈન જાગૃતિ બીચ કેન્ડી સર્વિચાર પરિવાર કે શ્રી આ બંધુ બેલડીનું મૂળવતન મહાદેવ વેલ્ફર ટ્રસ્ટ * શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ * શ્રી વઢવાણ શહેર. એ. પી. મણિયાર ઇન્ટેન્સિવ પેડિયાટ્રિક કેર યુનિટ * વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલ કે શ્રી કુવાડિયા હિતવર્ધક મંડળ કે બાબા પિતાનું નામ અમૃતલાલ પોપટલાલ મણિયાર અને આપ્ટે આનંદાશ્રમ-નાગપુર * આ સાથે આ બંને બંધુઓનાં માતાનું નામ મંગળાબહેન. ખૂબ જ નાની ઉંમરમાં માતાની હૂંફ નામ જોડાયેલાં છે. ગુમાવનાર આ મણિયાર બંધુઓનું જન્મસ્થાન મુંબઈ શહેર છે. મુંબઈમાં જ મોટા થયા. યુવાનવયે વેપાર-ધંધામાં ઝુકાવનાર બંધુ એ જ રીતે વતન વઢવાણ અને સુરેન્દ્રનગર સાથે પણ બેલડીએ ખૂબ ખૂબ પ્રગતિ કરી. તેમની અનન્ય સેવા-શૃંખલા જોડાયેલી છે. * વઢવાણ પાંજરાપોળ કે શ્રી સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર * શ્રી મનસુખભાઈ મહાવીર રિ-ફેક્ટરીઝ કોર્પોરેશન, સૌરાષ્ટ્ર સિરેમિક દોશી લોકવિદ્યાલય * બાલાશ્રમ * શ્રી માનવસેવા સંઘ * ઇન્ડસ્ટ્રીઝ, વિરમગામ રિ–રોલિંગ મિલ્સ, મહાવીર ડ્રગ્સ શ્રી સી. યુ. શાહ મેડિકલ સેન્ટર * શ્રી વિકાસ વિદ્યાલય કે હાઉસ, મહાવીર બિઝનેસ સર્વિસ સેન્ટર વગેરે ઉદ્યોગોનો હીરાચંદ તલકશી સ્મારક ટ્રસ્ટ * શ્રીમતી મંગળાબહેન વિકાસગ્રાફ ખૂબ ખૂબ ઊંચે ગયો. અમૃતલાલ પોપટલાલ મણિયાર ગૌશાળા કે શ્રી રામરોટી બંને ભાઈઓનાં સંવેદનશીલ હૈયાંમાં સેવાની સરવાણી આશ્રમ કોઠારિયા કે શ્રીમતી મંગળાગૌરી અમૃતલાલ તો વહેતી જ હતી. સુરેન્દ્રનગરની શ્રી સી. યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ પોપટલાલ મણિયાર - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, મહિલા સેવાકુંજમાં જોડાયા. નવીનભાઈ હાલ આ સંસ્થાના રતનપર * શ્રીમતી સુશીલા-મુક્તા બાલમંદિર * શ્રીમતી પ્રમુખ છે. મુક્તા ટી. બી. હોસ્પિટલ, રામપરા, ભંકોડા કે શ્રીમતી સુશીલા તન-મન-ધનથી લાગી રહેલી આ બંધુબેલડીએ ખૂબ મુક્તા પ્રી. પી. ટી. સી. કોલેજ સુરેન્દ્રનગર કે સુરેન્દ્રનગર જ કામ કર્યું, એટલે સુધી કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ. મિત્રમંડળ * સર્વોદય મેડિ. સોસાયટી કે મૈત્રી વિદ્યાપીઠ * પી. જે. અબ્દુલ કલામના આશીર્વાદ સાંપડ્યા છે. શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ * શ્રી શ્વેતામ્બર મૂ. પૂ. જૈનસંઘ Jain Education Intemational Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy