SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૩૦ (૨) “સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા : ગુજરાતનાં ગામડેગામડે ‘સ્વાધ્યાય પરિવારના ભક્તો પૂ. આઠવલેજી દ્વારા ગીતાજ્ઞાનનો પ્રચાર થાય છે. પ્રચાર માટે જનારા સ્વાધ્યાયીઓ યજમાનને મુશ્કેલી ન પડે તે માટે પોતાનું ખાવાનું ગીતાના જ્ઞાનને ગામડેગામડે પહોંચાડવાનો સ્તુત્ય (નાસ્તો/ભોજન) પોતાના ખર્ચે જ સાથે લેતા જાય છે. ગામડે પરિશ્રમ ઉઠાવનાર શ્રી પાંડુરંગ આઠવલેજી તેમના જઈ માત્ર પ્રકાશ, પાણી અને પાથરણાંની જ વ્યવસ્થા માંગે છે. અનુયાયીઓમાં “દાદા'ના વહાલસોયા નામથી ઓળખાતા હતા. ગુજરાત-મહારાષ્ટ્રની જેમ અન્ય રાજ્યોમાં પણ આ પ્રવૃત્તિ તેમનો જન્મ ૧૯૨૦માં પિતા વૈજનાથ અને માતા પાર્વતીબાઈની ઉત્સાહપૂર્વક ચાલે છે. અમદાવાદમાં પણ અસ્તિત્વ ધરાવે છે. કૂખે થયો હતો. માતા રોજ તેમને રામાયણ સંભળાવતાં, વડીલો શાસ્ત્રીજીએ ઘણા ઉત્તમ ગ્રંથો રચ્યા છે. ભીલ, માછીમાર અને પણ સંતસંસ્કૃતિના પૂજકો હતા. તેમણે આ બાળકને ખોટા સમાજના અન્ય ઉપેક્ષિત અને નિરક્ષર જાતિઓમાં તેમણે કરેલો વહેમોથી દૂર રાખ્યો હતો. તેમના દાદા લક્ષ્મણશાસ્ત્રી નરસિંહ ગીતાપ્રચાર અને સંસ્કૃતિચિંતન એમનું સર્વોત્તમ અને મહેતાની જેમ હરિજનવાસમાં જઈને રામદાસના “મનાંચે શ્લોક અવિસ્મરણીય કાર્ય છે. તેમની પ્રવૃત્તિઓને “શ્રી ગણેશ કૃતજ્ઞતા શીખવતા હતા. શૈશવથી ભણવામાં પાંડુરંગ રમત સાથે કરવામાં એવોર્ડથી શ્રી મનોહર જોષીના હસ્તે સન્માનવામાં આવી છે. પણ અગ્રેસર અને કુશળ હતા. અભ્યાસ બાદ વાચનના શોખના તા. ૨૫-૧૦-૨૦૦૩ના રોજ તેમનો જીવનદીપ બુઝાયા પછી કારણે મુંબઈની એશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીમાંથી લાવીને આ સંસ્થા તેમની સ્થાવર મિલ્કતના વિવાદમાં સપડાઈ એ એક પશ્ચિમી તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો વાંચતા. કરુણ ઘટના છે. પાંડુરંગના પિતાશ્રીએ વતનમાં માતાના નામ પર (૩) જાગૃત યોગી : સરસ્વતી સંસ્કૃત પાઠશાળાસ્થાપવા સાથે મુંબઈ માધવબાગ ખાતે ૧૯૨૬માં “શ્રીમદ્ ભાગવત ગીતા પાઠશાળા’ શરૂ કરી. સંત મહાત્મા યોગેશ્વરજી તેમાં તે વિદ્યાર્થી-શિષ્ય તરીકે જોડાયેલા. તેઓ પિતા સાથે ત્યાં વિ.સં. ૧૯૨૧ના શ્રાવણ સુદ બારસના સોમવારે નિત્ય જતા અને ગીતા વિશે પિતાજીનાં પ્રવચનો સાંભળતા. પરંતુ જન્મેલા આ સંતનાં માતાનું નામ રૂખીલા અને પિતાનું નામ ૧૯૪૨માં પિતાનો કંઠ કામ કરતો અટકી ગયો તેથી એમનું કામ મણિલાલ. માતપિતાનું શિક્ષણ અલ્પ હતું, પરંતુ જીવન પાંડુરંગે ઉપાડી લીધું. પાઠશાળા ખોલવી, સાફસૂફી કરવી, આધ્યાત્મિક સંસ્કારોથી સમૃદ્ધ હતું. શારીરિક સ્વસ્થતા અને પ્રવચન કરવું, અંતે બધું ઠેકાણે મૂકીને તે પાઠશાળા બરાબર બંધ સંસ્કારસિંચનથી આર્થિક અછતમાં પણ સંતોષી રહી ઈશ્વર પર કરવી–એ તમામ ક્રિયા એમણે એકલા હાથે કરવા માંડી, સાથે શ્રદ્ધા રાખીને બાળકોને જીવન જીવતાં શીખવાડ્યું હતું. ખેડૂત પ્રવચનોનો વેગ પણ વધતો ગયો. ૧૯૫૧માં પાઠશાળાનું ટ્રસ્ટ પરિવારમાં થયેલા આ ઉછેરથી તેઓ સ્વભાવે પ્રકૃતિપ્રેમી અને રચવા વિચાર થયો ત્યારે પિતાને પાંડુરંગે કહ્યું : “ભગવાનના સ્વાવલંબી બન્યા હતા. ધન રાશિમાં જન્મેલા હોવાથી ભરોસાને બદલે ટ્રસ્ટના ભરોસે ચાલવાનું.” દાદાના મતે ભક્તિ બાળપણમાં તેમનું નામ ભાઈલાલભાઈ રખાયું હતું. નિત્યક્રમરૂપે એટલે માત્ર મૂર્તિપૂજા-ફૂલહાર કે આરતી-પ્રસાદ જ નહીં, પણ સંધ્યા, રુદ્રી, શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ આદિ બ્રાહ્મણકુટુંબની ચિત્તશુદ્ધિ સાથે એકાગ્રતા જ સાચી ભક્તિ છે. વ્રત, તપ, પરંપરાગત રીતો બાળપણથી જ તેમણે અપનાવ્યી હતી. ઉપવાસ એ તો માત્ર દંભી અને આડંબર છે. એના બદલે દરેક નવમા વર્ષે પિતા અને સત્તરમા વર્ષે માતા ગુમાવતાં ગામડે સંનિષ્ઠ માણસો દ્વારા ધર્મ, સંસ્કૃતિનો શક્ય તેટલો પ્રચાર માતપિતાનો વિયોગ જીવનની દિશા બદલવામાં નિમિત્ત બન્યો. કરવો એ વધુ ઉત્તમ છે. આ વિચારોમાં “સ્વાધ્યાય પ્રવૃત્તિ'નું બીજ મુંબઈમાં મામાને ત્યાં રહેવા જવું પડ્યું. અહીં તેમનો અટકેલો રહેલું જોઈ શકાય છે. એક દાનવીરે એક લાખનું દાન આપતાં વિદ્યાભ્યાસ આગળ વધ્યો. લેડી નોર્થ કોટ હિન્દુ આશ્રમમાં થાણામાં તત્ત્વજ્ઞાન વિધાપીઠ સ્થાપી, જેમાં પૂર્વપશ્ચિમના તત્ત્વ- રહીને ભણ્યા હોવાથી સ્વાશ્રય, વ્યાયામ અને વાચનની સારી જ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. ૧૯૫૫માં આ ટેવો કેળવાઈ, જે જીવનઘડતરમાં સીધી સહાયક બની. ચોથા વિદ્યાપીઠનું ઉદ્ઘાટન ભારતના ઉત્તમ તત્ત્વજ્ઞાની ડૉ. ધોરણમાં ગીતાનો અભ્યાસ કરવાની તક મળી ત્યારથી રાધાકૃષ્ણનના હાથે થયું હતું. પ્રતિમાસ અહીંથી “તત્ત્વજ્ઞાન” ગીતાવાચનનો નિયમ કરી લીધો. મહાપુરુષોનાં ચરિત્રોના માસિકનું નિયમિત પ્રકાશન થતું રહે છે. વાચનમાંથી તેમના જેવા મહાન બનવાની પ્રેરણા થઈ. નવું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy