SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૨૩ પહોંચીને ત્યાં જ ૧૮૦૯માં સ્વેચ્છાએ સમાધિ લઈ દેહત્યાગ શ્રેષ્ઠકવિ (૨) સુંદર પ્રબંધાત્મક કાવ્યગ્રંથોના રચયિતા (૩) કર્યો હતો. બહુશ્રુત યોગાભ્યાસી અને આત્મજ્ઞાની વિદુષી કવિઓના આશ્રયદાતા અને (૪) આચાર્યોના અભ્યદય વાંચ્છુ ગવરીબાઈની વાણીમાં સગુણ-નિર્ગુણની સરવાણીઓ વરતાય હતા. છે. તેમણે હિંદીમાં વિવિધ પદો અને અંગોમાં વિભક્ત એવી વ્રજભાષા કાવ્યશાળામાં પાંચથી સાત વર્ષનો અભ્યાસક્રમ સાખીઓની રચના કરી છે. તેમની હિન્દી “સંતોની ટંકશાળની સમ્યકરૂપે થતો. પિંગળશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, શબ્દશક્તિ, સાધુકડી’ હિન્દી’ લાગે છે. એક સુંદર પદ જુઓ : રાગ નાયકનાયિકાભેદ, રંસશાસ્ત્રના અને વિશેષ કરીને લઘુકાવ્ય લલિત-હોરી પ્રકારના નિર્માણની પ્રાયોગિક તાલીમ અહીં અપાતી. પરીક્ષામાં અવિગત કી ગતિ કો નહીં પાવે દરેક વિદ્યાર્થીએ વ્રજ-હિંગલમાં બાવન કડીઓની એક “બાવની’ ઉપનિષદકો સાર શ્રીકૃષ્ણ | વાકું સમર્યા બંધન કટ જાવે || લખવાનું ફરજિયાત હોવાથી સેંકડો પુરસ્કૃત બાવની કાવ્યો સો હરિ નીકો નંદરાની પે | કરજોરી ઊખલ બંધાવે || ઉપલબ્ધ છે. આ બાવની કાવ્યપરંપરા પર ડૉ. ભાવના મહેતાના અજ-શિવ વાકો પાર ન પાવે | જોત રૂપ જોગ ધ્યાની ધાવે IT શોધપત્રો પ્રકાશિત છે. સિંધ, કાઠિયાવાડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સો હરિ આહિર કે ઘર ચોર | ચોર દહીં માખનકું ખાવે || અને ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં કાવ્યશાળા અને તેના અજરઅગર અગમ અગોચર | અખંડાનંદ અવિનાશી કહાવે | કવિઓનો ડંકો વાગતો હતો. દલપતરામના સુપુત્ર-સુકવિ ગવરીકે પ્રભુ બ્રહ્મસનાતન | તેરી ગતિ સે પ્રભુ તૂ હી જ પાવે ! ન્હાનાલાલે કાવ્યશાળાની મહત્તાનું આખ્યાન કરતાં લખ્યું છેઅન્ય વીસેક ક્વયિત્રીમાં સતુકેવલ સંપ્રદાયના કરુણ “કચ્છનું રાયસિંહાસન તો ભૂજિયો છે પરંતુ તેનો કીર્તિમુકુટ સાગર મહારાજ (૧૭૭૩ : ૧૮૭૮)ની શિષ્યા સારસાનાં તો ભૂજની વ્રજભાષા પાઠશાળા છે.” લખપતિના વંશજ મહારાવ નિવાસી-નાંદોરા જ્ઞાતિનાં અચરતબા પાઠક, વડોદરાનાં ખેંગારે ફારસી લિપિ અને ફારસી તેમજ ઉર્દૂના વિવિધ છંદોમાં રાધાબાઈ (૧૮૩૪માં વિદ્યમાન), સૌરાષ્ટ્રનાં નિર્મલાદેવી કાવ્યનિર્માણ કરવાની અને અધ્યયન-અધ્યાપનની વ્યવસ્થા (૧૯૨૫થી ૧૯૫૦ સુધી સર્જનરત) અને સાગર મહારાજનાં ઊભી કરતાં ઉર્દૂભાષાનાં પણ સુંદર કવિઓ સુલભ હતા. શિષ્યા ઓમકારેશ્વરીજી (૧૯૧૭ : ૧૯૩૩) સમુલ્લેખનીય છે. મહારાવના પ્રકાશિત શાસ્ત્રીય ગ્રંથોમાં (૧) સૂરતરંગિણી, મહારાવ લખપતસિંહ (૨) રસતરંગિણી અર્થાત્ લખપતિ શૃંગાર, (૩) લખપતિ ભક્તિવિલાસ, (૪) સદાશિવવિવાહ, (૫) મૃદંગ મોહરા વિશેષ (૧૭૧૧ : ૧૭૬૧ ઈ.) પ્રખ્યાત છે. લગભગ ૨૦૦ વર્ષ સુધી ચાલેલી આ કાવ્યશાળામાં કચ્છના લખપતસિંહે “વ્રજભાષા કાવ્યશાળાની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ, લાલ કવિ, કુસુમ કવિ, (૧૭૪૭ ઈ.) કરીને હિન્દી સાહિત્યની અનુપમ સેવા કરી છે. કેસર કવિ, ગોપ, દલપતરામ, અવિનાશાનંદ, ગોવિંદ આ પાઠશાળામાં (૧) વ્રજભાષા કાવ્યરચના (૨) શિક્ષણ અને ગિલાભાઈ તથા અન્ય ચારણ અને દરબારી કવિઓએ કરેલાં (૩) કેળવણી (પોએટિક ડિક્શન, એજ્યુકેશન અને ટ્રેનિંગ)ની સર્જનોના પરિણામે ગુજરાતમાં (૧) ધાર્મિક કાવ્યપરંપરા, જૈન સુંદર વ્યવસ્થા હતી. વિશ્વભરમાં પ્રથમ એવી આ પાઠશાળાને અને જૈનેતર રચનાઓ, (૨) નીતિપરક કાવ્યરચનાઓ, (૩) વિષય બનાવીને વડોદરાના પ્રાધ્યા. ડૉ. કાંતિભાઈ શાહ, પ્રશસ્તિ કાવ્યપરંપરા, (૪) રીતિશાસ્ત્રીય કાવ્યપરંપરા તથા (૫) કચ્છ અંજારના ડૉ. હિંગોરાની, ભાવનગરનાં શ્રીમતી પ્રાધ્યા. શૃંગારકાવ્ય રીતિનો વિકાસ થયો. અસ્તાનીએ પીએચ.ડી. કક્ષાના શોધપ્રબંધો લખ્યા છે. સદર | સ્વામિનારાયણ સંપ્રદાય પાઠશાળામાં શિક્ષા પ્રાપ્ત સેંકડો કવિઓની કાવ્યરચનાઓમાં ચેતાવણી, ગીતા અને વિશેષ કરીને “બાવની પરંપરાનું રચનાકર્મ બ્રહ્માનંદના પૂર્વાશ્રમનું નામ લાડુ બારોટ હતું. તેમના મોટી સંખ્યામાં થયું છે. આ ટ્રેનિંગ કોલેજ દ્વારા ગુજરાતમાં - પિતા શંભુદાન ગઢવી ડુંગરપુરના માલાગામમાં રહેતા. લાડુનો પિંગલ, હિંગલ, કચ્છી, મારવાડી, ખડીબોલી ભાષાઓની જે જન્મ ઈ.સ. ૧૭૭૨માં થયો અને તેઓ ૧૮૯૪માં ‘અક્ષરધામ” કાવ્યરૂપ પરંપરાઓ વિકસી તેનાથી અખિલ ભારતીય હિન્દી પ્રવેશ્યા હતા. તેમણે “વ્રજભાષા” પાઠશાળામાં આઠ વર્ષ સુધી સાહિત્યમાં ગુજરાત ગૌરવાસ્પદ છે. મહારાવ પોતે (૧). અધ્યયન કરી શુદ્ધ વ્રજભાષા ઉપરાંત કચ્છી, ચારણી, મારવાડી વગેરે ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું હતું અને તત્કાલીન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy