SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ધન્ય ધરા આ નરેલા કુળે ભાવનગર રાજ્યના પાંચ પેઢીના લીધે સને ૧૮૮૪માં ઓગસ્ટ માસની ૨૫ તારીખે રાજની રાજકવિ તરીકે કામ કર્યું છે. કવિએ ‘હરિરસ’ ગ્રંથની ટીકા સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી. સિવાય દશ ગ્રંથો લખ્યા છે. સને ૧૯૦૩થી ૧૯૭૩ સુધીમાં મહારાજે લાખો રૂપિયા કવિનું સ્વર્ગારોહણ સને ૧૯૩૯માં થયું ત્યારે તેમની વય ખર્ચી પ્રજાહિતનાં કામ કર્યા અને ગોંડલનું ગૌરવ વધાર્યું. ૮૩ વર્ષની હતી. મહારાજનો સ્વર્ગવાસ તા. ૯-૩-૧૯૪૪ના રોજ થયો સર ભગવતસિંહજી ન્હાનાલાલ ભગવદ્ ગો મંડળ” નામના બૃહદ શબ્દકોષ (જે ૯ અર્વાચીન યુગના ગુજરાતના પ્રથમ પંક્તિના કવિ ભાગમાં કુલ સાઇઝ) અને આયુર્વેદનો ગ્રંથ સંક્ષિપ્ત ઇતિહાસ હાનાલાલનો જન્મ અમદાવાદમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં ઉપરાંત કેળવણી ક્ષેત્રે ચાલતાં પાઠ્યપુસ્તકો, ખગોળ, ભૂગોળ, જાણીતા કવિ દલપતરામ ડાયાભાઈને ત્યાં ઈ.સ. ૧૮૭૭ ઇતિહાસ, ગણિત અને અંગ્રજી વગેરે સિવાય “સંસ્કૃત (વિ.સં. ૧૯૩૩)માં થયો. પુષ્પાંજલિ”, “ઉત્તર રામ ચરિત્ર', “ગીતા પુષ્પાંજલિ', “ગીતા | ગુજરાતીમાં કહેવત છે (બાપ તેવા બેટા અને વડ તેવા પંચામૃત”, “ઉપનિષદ', “વેદ પંચામૃત', “રાષ્ટ્રભાષા ફારસી ગાઇડ', “અંગ્રેજી આલ્ફાબેટ', ગોંડલનો ઇતિહાસ', “ગોમંડળી', ટેટા) આમાં વડ તેવા ટેટા કદાચ થતાં હશે પણ બાપ તેવા બેટા મહારાજા જીવનચરિત્ર', “અમર આર્યાવર્ત” અને “પ્રવાસનાં તો ક્યાંક જ થાય પણ આ કહેવતને ન્હાનાલાલે સાર્થક કરી છે. સ્મરણો' વગેરે મળી ૧૬૧ પુસ્તકો પોતાની જાતી દેખરેખ નીચે “ઊગ્યો પ્રફલ અમીવર્ષણ ચંદ્રરાજ' કહીને તેમના પોતાના તૈયાર કર્યા અને કરાવ્યાં. જ શબ્દોમાં કવિ કાન્ત જેમને બિરદાવ્યા હતા તે કવિ ન્હાનાલાલ એવા ગોંડલના પ્રજાપ્રિય મહારાજ ભગવતસિંહજીનો ગુજરાતી કવિતાનાં આકાશણાં સાચોસાચ અમી વર્ષણ ચંદ્રારાજ જન્મ ધોરાજી મુકામે તા. ૨૪-૧૦-૧૮૬૫ (વિ.સં. ૧૯૭૨)ના હતા. રોજ થયો. તેના પિતાનું નામ સંગ્રામસિંહજી અને માતાનું નામ તેઓ પ્રેમભક્તિ'ના નામે કવિતા લખતા સાદરાની સ્કોટ મોંઘીબા હતું. કોલેજના પ્રિન્સિપાલ હતા. પછી રાજકોટની રાજકુમાર કોલેજમાં મહારાજ ભગવતસિંહજી જી. એસ. આઈ., એમ. ડી., અધ્યાપક હતા. પછી સર ન્યાયાધીશ તરીકે પણ કામ કર્યું. છેવટ એલ. એલ. ડી., એમ. આર. આઈ, આર (ગ્રેટ બ્રિટન) એફ. રાજીનામું આપી છૂટા થયા. પી. સી. એન્ડ એસ. (મુંબઈ) ફેલો મુંબઈ યુનિવર્સિટી અને દયારામે જે ગરબી સાહિત્ય શરૂ કર્યું તેમાં નહાનાલાલે આયુર્વેદાચાર્ય હતા. રાસ રૂપે નવીનતા ઉમેરી રસિક વર્ગ ઉપર મોટો ઉપકાર કર્યો. મહારાજ સંગ્રામસિંહજીના અવસાન વખતે મહારાજની નરસિંહ, મીરાં, શામળ, ધીરો, પ્રેમાનંદ અને હાનાલાલ ઉંમર ચાર વર્ષની. વહીવટદાર નિમાયા. સને ૧૮૮૩માં ઉચ્ચ લોકકવિ જ છે. અભ્યાસ માટે યુરોપ ગયા. પણ એક ભાઈએ કહ્યું હતું કે આ ભણેલાં લોકો લોકઆ મહારાજના જીવનપ્રસંગ તો ઘણા નોંધવા જેવા છે. સાહિત્યમાં હસ્તક્ષેપ કરવા લાગ્યાં ત્યારથી આ સાહિત્ય પણ અહીં ટૂંકાવવું પડે છે. ડામાડોળ બન્યું છે. આમ તો મેઘાણીજી પણ લોકકવિ જ હતા. સને ૧૮૮૭માં મહારાણી વિક્ટોરિયાનો સુવર્ણમહોત્સવ જો તે લોકકવિ ના હોત તો તેના બાવલા અને ફોટા મુકાત નહીં! ઊજવાયો ત્યારે કાઠિયાવાડના રાજવીઓના પ્રતિનિધિ તરીકે અમુકનું એમ માનવું છે કે જેમાં નામચરણ ન આવતું હોય અને મહારાજ હાજર રહ્યા અને વિક્ટોરિયાએ પોતાના હાથે જે ગીતને આદિ, મધ્ય, અંત ન હોય તે લોકસાહિત્ય! પણ આ મહારાજને કે. સી. આઈ. ઈ.નો માનવંતો ખિતાબ અર્પણ કર્યો. ભેદ નિરર્થક ઊભો કર્યો છે. જે સાહિત્ય સામાન્ય જનમાનસના સને ૧૮૮૪ની ૨૨ તારીખે રાજમાતા મોંઘીબાએ યુવક લોકો સમજી શકે, સાંભળી શકે અને રચી શકે તે બધું લોકરાજવીને સત્તા સોંપવા માંગણી કરતાં રાજકારોબારમાં તેમને સાહિત્ય જ છે કે જે સામાન્ય જનજીવનમાંથી પ્રગટતું હોય તેમાં નીમવામાં આવ્યા અને ૧૯ વર્ષની તેની અસાધારણ શક્તિને નામચરણ હોય તો શું ફેર પડે? Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy