SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૬૧ સં. ૧૬૩૧ સને ૧૫૭૫ લખેલ છે, “કવિતા કૌમુદી'માં સં. ગ્રંથના કર્તા નાભાજીનો જન્મ ક્યાં અને કયા ગામમાં થયો અને ૧૫૮૯ લખેલ છે. ક્યારે થયો તે જાણવામાં આવ્યું નથી. તેમ નાભાજી વિષે કોઈ ગોસ્વામીજીનો જન્મકાલ પ્રસિદ્ધ રામાયણી રસિકરામ ગ્રંથ લખાયો નથી, પણ એટલું જાણવા મળે છે કે નાભાજીનો ગુલાબ દ્વિવેદીના કથન પર આધારિત છે અને તે વિદ્વાનોએ જન્મ અંત્યજ (હરિજન) જ્ઞાતિમાં એક અતિ ગરીબ પરિવારમાં માન્ય કરેલ છે. થયો હતો. (આ હકીકત પણ ચોક્કસ અને આધારભૂત ન કહી શકાય). નાભાજી મહાત્મા તુલસીદાસના સમકાલીન હતા અને રાજાપુર એક સારું ગામ છે. યમુના કિનારે રેલ્વે સ્ટેશન ભક્તમાળ’ તેમણે ૧૬૬૮માં રચી, તેથી તેને ૪૦૦ વર્ષ થયાં. (જી. આઈ. પી.)થી ૧૯ માઇલ ઉપર છે. ત્યાં તુલસીદાસની કુટિર આજ પણ મોજૂદ છે. તે ગોસ્વામીજીના શિષ્ય “કવિચરિત્ર'માં લખ્યું છે કે તેઓ ઉત્તર હિન્દુસ્તાનના ગણપતિજીના આધિપત્યમાં હતી અને ત્યાં અંગ્રેજોએ રહીશ અને જન્માંધ હતા. તેઓની ઉંમર પાંચ વરસની હતી. ત્યારે આખા દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નાભાજીનાં માતમહાત્માજીનાં સ્મારક સ્વરૂપ આરસપહાણની એક તખ્તી મઢી પિતા બાળકનું પોષણ કોઈ રીતે કરી શકે નહોતાં. તેઓ નાભાજીને એક વગડામાં મૂકી ક્યાંક જતાં રહ્યાં. કોઈ માતામહાત્માજીના પિતાનું નામ આત્મારામ દુબે અને માતાનું પિતા પોતાના બાળકને નિઃસહાય છોડી જાય તે સ્થિતિ કેટલી નામ તુલસી હતું. મહાત્માજીનું પહેલું નામ રામબોલા હતું, પણ કરુણ હશે તે કલ્પી શકાય. વૈરાગી થવાથી તુલસીદાસ થયું. તે જાતે સરવરિયા બ્રાહ્મણ હતા, મહાજન મંડળ'માં તેમના પિતાનું નામ આત્મારામ પાંડે લખેલ જ્યારે નાભાજી ઈશ્વરકૃપાથી શુદ્ધિમાં આવી રડવા લાગ્યા ત્યારે બે મુસાફરો ત્યાંથી નીકળ્યા તેમણે અવાજ સાંભળ્યો, મુસાફરો તે તરફ ગયા. આ મુસાફરો વૈષ્ણવ સાધુ પુરુષ હતા. મહાત્માજીનાં લગ્ન દીનબંધુ પાઠકની પુત્રી રત્નાવલી તેમાં એકનું નામ અગ્રદાસ અને બીજાનું નામ કીલ હતું. તે સાધુ સાથે થયાં હતાં. “મહાજન મંડળ'માં તેમનાં પત્નીનું નામ પુરુષે બાળકને ઉપાડી કમંડળમાંથી પાણી પાયું. બાળક શુદ્ધિમાં મમતાદેવી લખ્યું છે. મહાત્માને એક તારક નામે પુત્ર હતો. આવ્યો પછી મઠમાં લાવી પાળીપોષી મોટો કર્યો, જ્યારે તેના કહેવાય છે કે મહાત્માને તેમની પત્ની ઉપર ઘણો પ્રેમ પર પાણી છાટ્યું ત્યારે ચમત્કાર થયો. તેનાં નેત્રો ખુલી ગયાં. હતો. રત્નાવલી પિયર ગયાં મહાત્માજી તેની પાછળ ગયા તેથી પછી આ સાધુએ મઠ પાસે એક ઓરડી બનાવી ત્યાં રત્નાવલીએ કહ્યું “જો આવો ભાવ પરમેશ્વર ઉપર રાખો તો શું રાખ્યા અને ધીરે ધીરે લખતાં વાંચતાં શીખ્યા. પછી પોતાના રક્ષક ખબર કેવું ફળ મળે?” આ સાંભળી મહાત્મા વૈરાગી બની અગ્રદાસની આજ્ઞાથી નાભાજીએ “ભક્તમાળ” અથવા “સંતગયા! ચરિત્ર' નામે ગ્રંથ ગ્વાલિયરની હિન્દી ભાષામાં લખ્યો. આ મહાત્માના દીક્ષાગુરુ નરસિંહદાસ હતા તેમના ગુરુનું સિવાય નાભાજીએ છપ્પા ચાલની બીજી પણ કવિતા લખી છે. નામ જગનાથ પણ લખ્યું છે. મહાત્માના શિષ્ય રઘુવરદાસે ૧, અત્યાર સુધીમાં ઘણા મહાપુરુષોનાં જીવનચરિત્ર જોયાં ૩૩, ૯૬૨ છંદમાં ગોસ્વામીજીનો વિસ્તૃત પરિચય લખ્યો છે, છે તે મહાપુરુષોના જીવન દુઃખમય જ હતાં અને તેનાથી મહાન જેનું નામ “તુલસીચરિત્ર” છે. મહાત્માજીએ કુલ ૨૫ પુસ્તકો વિભૂતિઓ પ્રગટ થઈ છે નાભાજી પણ તે માંહેના જ ગણાય. લખ્યાં છે. રામાયણના પ્રાગટ્યનો સમય સં. ૧૬૩૧. નાભાજીના ગોલોકવાસ વિષે માહિતી મળી નથી. સં. ૧૬૮૦ના શ્રાવણ સુદ ૭ને દિવસે અસી અને ગંગાના સંગમ ઉપર ગોસ્વામીજીએ શરીર છોડ્યું. દુરસાજી આઢા સંવત સોરઠ સો અસી, અસી ગંગ કે તીર, પ્રાતઃ સ્મરણીય ક્ષત્રિય વંશાવવંશ ચિત્તોડના મહારાણા શ્રાવણ સુદિ સપ્તમાં, તુલસી તો શરીર. પ્રતાપસિંહજીની કીર્તિ કાવ્ય (બિરદ છહુતરી)નાં કર્તા કવિ શ્રી દુરસાજી આઢાનો જન્મ સં. ૧૫૯૫ના માઘ સુદિ ૧૪ના રોજ નાભાજી મારવાડના સોજીત ગામ પાસે જેતારણ ગામે ચારણ જ્ઞાતિમાં ભક્તમાળ અથવા સંતચરિત્ર' નામે બૃહદ અને પ્રખ્યાત થયો હતો. Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy