SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૯૦ કહેવાય છે કે, જેસલે ઘોડી પૂરપાટ દોડાવી ત્યારે પણ હતી, ત્યારે વાતવાતમાં ચાર કોયલોના ભોગે થનાર મહેમાનોના તોરલ તે ઘોડીની પાછળ અને પાછળ જ રહી અને ચમત્કાર કાર્યક્રમની જાણ મળતાં જ નર્તકીના દિલમાં કરુણા ઊભરાણી. એ થયો કે સતીત્વના પ્રભાવે વિકાર-વાસનાના બદલે જેસલને મદ્રાસના વિસ્તારમાં ઉત્કૃષ્ટ ગણાતા કોયલના માંસતોરલમાં સતી નારીનાં દર્શન થયાં. ભોજનની નર્તકીએ સ્પષ્ટ ના તો પાડી જ દીધી સાથે પોતે જ રસ્તે જતાં નદી આવી, ત્યારે હોડીમાં બેઠેલા મુસાફરોને બહાનું કરી ઊભી થઈ પિંજરું ખોલી નાખ્યું. તેથી ચારે કોયલોને ઉતરાવી દઈ તોરલે તે જ હોડીમાં પણ જેસલ સાથે સવારી અભયદાન મળી ગયું અને નિરામિષ ભોજનારંભ થયો. કહેવાય કરી. નદીમાં અધવચ્ચે જ વાવાઝોડું ફૂંકાયું અને હોડી નદીમાં છે કે આટલી જ માત્ર જીવદયાના પ્રભાવે શાન્તા આપ્ટેનો કંઠ અફળાવા લાગી ત્યારે જેસલ મોતના ભયથી ધ્રુજવા લાગ્યો | કોયલ જેવો બની ગયો અને તેણી નર્તકીની સાથે સ્વરસામ્રાજ્ઞી પણ તોરલે બાજી સંભાળી લઈ જેસલને જીવનમાં થયેલ પણ બની ગઈ. તેણે કોકિલકંઠમાં ઘણાં ગીતો ગાયાં છે. બધાંય પાપો પ્રકાશી દઈ ધર્મનું શરણું લેવા ભલામણ કરી. જેસલે રડતી આંખે જેવું પોતાના દ્વારા થયેલ હિંસા અને હેવાનિયતનાં પાપોનું પ્રકાશન પ્રારંભ કર્યું, આવેલ ઝંઝાવાત શમવા લાગ્યો. જીવનની રક્ષા થઈ તેમ સંતોષ પામેલ જેસલ જાડેજાએ તોરલને સતી નારી માની પત્નીના બદલે માતાનો દરજ્જો આપી જીવનભર તેણીનાં કપડાં ધોયાં અને સાથે ધોઈ પોતાની પાપવાસના. | તોરલે અંજાર નગરની નિકટમાં ધરતીમાં દટાઈ સમાધિ લીધી અને જેસલે તેજ આઘાતમાં પ્રાણ ખોયા. (૬૮) શાન્તા આપ્ટે પૂર્વકાળનો ઉત્તર દિશાનો ધર્મ હાલમાં દક્ષિણમાં ચાલ્યો ગયો અને પૂર્વ તરફનો ધર્મ પશ્ચિમ તરફ વળી ગયો, તે હકીકત પરમાત્મા મહાવીર દેવે આજથી ૨૫00 વર્ષો પૂર્વે જ ભાખેલી * * * * * . * * * * * * પs * * * T તામિલનાડુની રાજધાની તથા વસતીથી ભરપૂર નગર મદ્રાસ જ્યાં શાન્તા આણે નામની નર્તકીનો સ્ટેજ કાર્યક્રમ ગોઠવાયેલો હતો. નિકટના સમયની આ નર્તકીની નૃત્યકળાને નિહાળવા મદ્રાસના યજમાનોએ ખાસ નર્તકીને આમંત્રણ આપી બોલાવેલ અને પાછા પોતાના કાર્યક્રમનો ઠઠ્ઠો વધારવા સુખીસંપન્ન તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રિત પણ કરેલ. આવનાર મહેમાન માટે મદ્રાસમાં વખણાતી કોયલના માંસની વાનગીઓ પીરસાવાની હતી. તેવા અનાર્યભોજન માટે ચાર કોયલોને નર્તકીના ઉતારાની નિકટમાં જ એક જ પિંજરામાં એક સાથે મૂકવામાં આવેલ જેથી હત્યા કરી રાત્રિના આઠ વાગ્યાના ભોજન સમારંભમાં ઉપયોગ કરવાની ગોઠવણી હતી. શાન્તા આપ્ટેનું સ્વાગત જોરદાર રીતે યજમાનોએ કર્યું, પણ સાંજે ચાર વાગ્યે શાન્તા યજમાનો સાથે ચર્ચા કરી રહી * * : y : A * . N New Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy