SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૩૩ નિખાલસતા નિચોવીને વાચકો સાથે, કહો કે પ્રશ્નકારો સાથે, that all existence is saturated with the self and થયેલી સાયબર ગોષ્ઠી એટલે “ગુફાગુ' ઈ સંવાદ દ્વારા લેખકની that this is true foundation of the ethical life. ક્ષ-કિરણીય વ્યક્તિત્વતા છતી થાય છે. અભુત પુસ્તક છે. રામચંદ્ર ગાંધી વરેણ્ય શિક્ષક હતા અને શ્રેષ્ઠ તત્ત્વજ્ઞ ભારતીય તત્ત્વવેત્તા હતા. વિવિધ ભાષા ઉપર એમનું પ્રભુત્ત્વ ધ્યાનાર્હ હતું. ભાષા પ્રભુત્ત્વને કારણે એમણે ક્યારેય એમના શ્રોતાવર્ગને નિરાશ કર્યો રામચંદ્ર ગાંધી નથી. I am Thou નામનું એમનું પુસ્તક ઉપનિષદ ઉપરની મોહનદાસ કરમચંદ ગાંધી | એમની પકડનું દ્યોતક છે. વેદના ગ્રંથો અને પૌરાણિક સાહિત્યના એટલે મહાત્મા ગાંધીજીના પણ સારા અભ્યાસી હતા. પરિવારના ઘણા સભ્ય સ્વયમ્ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રમણ મહર્ષિ આત્મપ્રકાશી હતા, સ્વયમ્ મૂઠી જેવા અધ્યાત્મક્ષેત્રના મહામનિષિઓ ઉપરનાં એમનાં લખાણ ઊંચેરા આદમી હતા અને સ્વયમ્ ધ્યાનાકર્ષક તો છે જ ઉપરાંત તેમના આ પરત્વેનાં નાટક પણ સ્વભાવે નમ્ર અને ઔદાર્યની મૂર્તિ ધ્યાનયોગ્ય ગણાય. ગાંધીજી વિશે એમણે ઘણાં નાટક લખ્યાં છે. સમા હતા. રાજમોહન ગાંધી The Availability of Religious Language એમનું લેખક-પત્રકાર છે. ગોપાલકૃષ્ણ વિશેષ ધ્યાન ખેંચતું પુસ્તક છે. ગઈ સદીના સિત્તેરના દાયકામાં ગાંધી રાજનીતિજ્ઞ છે. તુષાર ગાંધી ગાંધીજીના વિચારોના પ્રબંધક લંડન યુનિવર્સિટીના પ્રાધ્યાપક ટિક દ્વારા સંપાદિત ગ્રંથશ્રેણી છે. આમાં એક વિશેષ પ્રતિભા ઉમેરી શકીએ અને તે છે Philosophy of Religionમાં રામચંદ્રનું આ પુસ્તક શ્રેષ્ઠ ગાંધીજીના પૌત્ર રામચંદ્ર ગાંધી. એમના પિતા દેવદાસ ગાંધી ગણાયું છે. હતા. તેઓ પણ સ્વયં પત્રકારત્વજ્ઞ હતા અને હિન્દુસ્તાન એમના મિત્રો એમને અસાધારણ સંવાદક કહો કે ટાઇમ્સના પૂર્વ મંત્રી હતા. આ બધા ઇતિવિદ અને તત્ત્વજ્ઞ હતા વાતચીત કરવામાં કુશળ, તરીકે યાદ કરે છે. કોઈ પણ પ્રશ્ન કે તેમ જ ગાંધીજી પ્રબોધિત વિચારમંથનના નવનીત સમા હતા. મુદ્દાને રામુભાઈ એવા વિદ્યાચાતુર્યથી હલ કરતા અને તેમ એવી બધા સ્વયં બૌદ્ધિક હતા, –છે. મનોરંજક ભાષામાં કે સાંભળનાર સહુ હૃદયથી અને મનથી રામચન્દ્ર ગાંધીએ દિલ્હી વિશ્વવિદ્યાલય અને ઓક્સફર્ડ તરબતર થઈ જતા. તેઓ સારા અધ્યાપક તો હતા, પણ સારા યુનિવર્સિટીમાંથી વિદ્યાવાચસ્પતિની પદવી પ્રાપ્ત કરી હતી. સાથી હતા, સારા મિત્ર હતા અને સારા સલાહકાર હતા. દિલ્હી વિશ્વવિદ્યાલયની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં, ઇગલેન્ડની અસંભવ તત્ત્વપ્રશ્નને પણ રામુભાઈ સહજતાથી સમજાવી શકતા આઉધમપ્ટન યુનિવર્સિટીમાં, વિશ્વભારતીમાં, હૈદરાબાદની હતા. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રામુભાઈ (મિત્રોમાં અને સ્નેહીઓમાં ગાંધીજીના પૌત્ર તરીકે અને દેવદાસના પુત્ર તરીકે તેઓ આ નામથી સુખ્યાત) ફિલસૂફીનાં અધ્યાપનકાર્ય કર્યા હતાં. એમની ઓળખ એક પ્રકારે જાણતલ તરીકે ખતવી શકાય. જોકે તેઓએ સ્નાતકની પદવી પદાર્થવિજ્ઞાનમાં હાંસલ કરી હતી અન્યથા ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને તત્ત્વજ્ઞના વરેણ્ય અને પછી સ્ટીફન્સ કોલેજમાંથી તત્ત્વજ્ઞાનમાં પારંગત થયા હતા. અભ્યાસી તરીકે જ એમની ઓળખ મહત્ત્વની ગણાય. ઓક્સફર્ડમાંથી ડૉક્ટર ઑફ ફિલોસોફી (ડી. ફિલ.)ની પદવી ગાંધીજીની આત્મકથાનાં કેટલાંક પ્રકરણ પર આધારિત કથક મેળવી હતી. વીસમી સદીના ખ્યાતનામ તત્ત્વજ્ઞ પ્રાધ્યાપક પી. નૃત્યનાટ્ય “સન્મતિ' પ્રયોગમાં એમની ઊંડી તત્ત્વખોજ પ્રગટ એફ. સ્ટ્રોવસન એમના ગુરુ હતા. એમની તત્ત્વજ્ઞયાત્રામાં બ્રિટિશ થતી જોવી પ્રાપ્ત થાય છે. દિલ્હીની ઇન્ડિયા ઇન્ટરનેશનલ એનાલિટિકલ ફિલોસોફી, ઉપનિષદુ, શ્રી અરવિંદ અને રમણ સેન્ટરમાં વાંસની ખુરશી ઉપર બેઠેલી કોઈ વ્યક્તિ નજરે પડે મહર્ષિના તાત્ત્વિક વિચારોનો સમાવેશ થાય છે. હાડથી તો તે રામચન્દ્ર ગાંધી છે એમ સમજવું, અહીં જ એમનું ૧૩ અદ્વૈતમંથનના આ ખોજ કલાકારની આરત વિશ્વસંસ્કૃતિના પાથેય જૂન ૨૦૦૭ના રોજ પ્રાણપંખેરું ઊડી ગયું. ૯મી જૂન ૧૯૩૭ના સુધી વિસ્તરેલી હતી. આથી તત્ત્વજ્ઞવિશ્વમાં રામુભાઈની આગવી રોજ જન્મેલ રામચંદ્ર ગાંધીના નિધનથી તત્ત્વજ્ઞના ક્ષેત્રને મોટી અને અલાયદી ઓળખ પ્રતિષ્ઠિત થયેલી હતી. The abiding ખોટ પડી છે. under lying thread of philosophical thought is For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy