SearchBrowseAboutContactDonate
Page Preview
Page 947
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૩૦ શ્રીમંતાઈ સાથે સદાચાર, દાન સાથે દયા અને આચારવિચારમાં સુકીર્તિ કમાયા હતા. તેઓશ્રીની તલસ્પર્શી અભ્યાસી વૃત્તિ, સતત સાદગી સાથે સ્વાશ્રયનો સમન્વય દેખાય છે. તેમજ રાયપુર કામ કરવાની ટેવ તેમજ ધગશને લીધે તેઓશ્રીનાં પ્રત્યેક કાર્યો બહાર વસતાં તેમનાં સગાંવહાલાં સાથે સ્નેહભર્યો સંબંધ જાળવી હંમેશાં દીપી નીકળ્યાં હતાં. પોતાના નાનાભાઈ શ્રી દિનેશભાઈનાં રાખ્યો છે. સહયોગથી તેઓશ્રીએ મેસર્સ મોનિતા કોર્પોરેશન, મેસર્સ જિતેન્દ્ર આજે ૬૩ વર્ષની ઉંમરે પણ સજાગતા, સ્કૂર્તિ તથા બ્રધર્સ, મેસર્સ જે. એન. કાંથ એન્ડ કું; મેસર્સ જે. એન. કાંથ ધગશથી પોતાનો વ્યવસાય વિકસાવી સામાજિક તથા ધાર્મિક કેમિકલ્સ એન્ડ ડાયસ્ટફસ પ્રા. લિ. તથા અજય સિક મિલની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી અને પોતાના કુટુંબમાં સૌથી વડીલ હોઈ - વ્યાવસાયિક પ્રગતિ માટે ભવ્ય જહેમત ઉઠાવી હતી. એથી સહુને કૌટુંબિક ફરજોને યોગ્ય રીતે ન્યાય આપી દરેકનાં હૃદયમાં એક તેમાં ભાવિની વિશેષ ભવ્યતાનાં દર્શન થતાં હતાં, પરંતુ અનેરું સ્થાન ધરાવે છે. એમના પરિવારમાં પત્ની અને બે પુત્ર વિધાતાએ તે બધું મંજૂર ન હોય તેમ તેઓશ્રીને આ દુનિયામાંથી તથા પુત્રવધૂઓ તેમજ તેમના નાનાભાઈ અને પત્ની, બે પુત્ર કાયમને માટે ઊંચકી લીધા. સહુને શોકના સાગરમાં ગરકાવ કરી તથા પુત્રવધૂઓ અને પૌત્રો-પૌત્રીઓની લીલીવાડી સાથે એક જનાર તેઓશ્રીનાં જીવન અને કાર્યોને સ્મરણાંજલિ અર્પણ કરી આદર્શ સંયુક્ત કુટુંબમાં સાથે રહે છે. કૃતાર્થ થઈએ છીએ. સમાજના ઉદ્દેશ્ય બાબત કિશોરભાઈ કહે છે– મહામૂલા યુગપુરુષ “દીપક જલાને સે કર્તવ્ય કી પૂર્તિ નહીં હોતી સ્વ. નારાયણજી દામજીભાઈ પીઠડિયા, વહ કહીં બુઝ ન જાય યહ દાયિત્વ ભી હમેં ઢોના પડતા હૈ.” રાયપુર અને સમાજ માટે સંદેશ આપે છે કે – “આપ આપ હી ચરે યહી પશુ-પ્રવૃત્તિ હૈ, વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લિયે મરે.” સ્વ. શ્રી જિતેન્દ્રકુમાર દ્વારકાદાસ | સરવૈયા અનેકોને જેમના મૃદુલ અને મિતભાષી સ્વભાવે પ્રેમથી જીતી લીધાં હતાં અને જેમની અદ્ભુત કાર્યસાધનાએ યુવાનવયે એવું જ ઉચ્ચ સમ્માન મેળવ્યું હતું એવા સદ્ગત માનનીય શ્રી જિતેન્દ્રકુમારભાઈ સરવૈયાની અજબ એવી આયોજનશક્તિ, સન્ ૧૯૫૮માં ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના ઉદ્ઘાટન અવસરે અનેરી દીર્ધદૃષ્ટિ તેમજ અજોડ પુરુષાર્થનો પ્રભાવ વિવિધ ક્ષેત્રના તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરનું પુષ્પહારથી વિશાળ પટ ઉપર વિકાસની વસંત પ્રફુલ્લાવી ગયેલ છે. સ્વાગત કરતા શ્રી નારાયણ દામજી પીઠડિયા સિકંદરાબાદ અને મુંબઈના મશહૂર ગુર્જરન તરીકેની ભવ્ય સાહસની પાંખ ઉપર ઊડીને જીવનસિદ્ધિઓ સર્જનારા પ્રતિષ્ઠા પ્રતિપાદિત કરી જનાર સદ્દગત શ્રી દ્વારકાદાસ રાયપુર (છત્તીસગઢ)ના ઉદ્યોગપતિ શ્રી નારાયણજીભાઈ તુલસીદાસ સરવૈયા સમા પ્રતાપી પિતાશ્રીના ગૃહે જન્મ પામી, દામજીભાઈ પીઠડિયાએ સેવાજીવનની અનોખી સૃષ્ટિ સર્જી છે. બાલવયથી જ પ્રકાશેલી પ્રતિભા વડે ધ્યેયનાં એક પછી એક મૂળ ગુજરાતના કચ્છ અંજાર ગામના રહેવાસી શ્રી સોપાન સર કરવા માટે ઉચ્ચ કૌશલ દાખવીને તેઓશ્રી મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિના શ્રી દામજીભાઈ શિવજીભાઈ કારકિર્દીની ટોચે પહોંચવા સભાગી બન્યાં હતાં, પરંતુ એ પીઠડિયા. આજથી લગભગ ૯૦ વર્ષ પહેલાં નારાયણજીભાઈ માટેના મિથ્યા ઉન્માદ કે ગર્વનો અણસારો યે ઉભાવ્યા વિના દામજી પીઠડિયાનો જન્મ ઈ.સ. ૧૯૧૩ના નવેમ્બર માસની પોતાના સમય, શક્તિ અને સિદ્ધિનો લાભ વ્યાપાર-ઉદ્યોગના બીજી તારીખે નૈનપુરમાં થયો હતો. વિકાસ માટે જ બક્ષવાની વિરલ નીતિ અપનાવીને તેઓશ્રી શ્રી નારાયણજીભાઈએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ મળ Jain Education Intemational For Private & Personal Use Only For Private 3 Personal use only www.jainelibrary.org w
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy