SearchBrowseAboutContactDonate
Page Preview
Page 946
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૬ ધન્ય ધરા કરી લીધું. ધંધાર્થે તેઓ ૧૯૬૮માં મેસિ ફર્ગ્યુસન ટ્રેક્ટર જ્ઞાતિના પ્રમુખપદની તેઓએ અવિરત બાર વર્ષ સુધી ઉઠાવેલી કંપનીમાં ટ્રેનિંગ માટે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાંથી યુરોપમાં હોલેન્ડ, જવાબદારી એકધારી અને અથાગ પ્રવૃત્તિઓને ગાજતી કરનારી જર્મની, ફ્રાન્સ, ઇટલી દેશોની અન્ય વ્યાવસાયિક સંસ્થાઓની નીવડી છે. સમાજવાડી થવાથી જ્ઞાતિના સામાજિક કાર્યક્રમોને મુલાકાત લઈ અનુભવોના પટારામાં વૃદ્ધિ કરેલ. એવી જ રીતે વેગ મળ્યો છે. ૧૯૭૫માં હૈદરાબાદના એમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ જ્ઞાતિસેવાના સિવાય તેઓ બીજી સામાજિક સંસ્થાઓમાં ઇન્ડિયામાં બિઝનેસ મેનેજમેન્ટનો ટ્રેનિંગ કોર્સ કર્યો. પણ ભાગ લે છે, જેમકે રાયપુરના ગુજરાતી શિક્ષણ સંઘનાં ઓટોમોબાઇલ તથા ટ્રેક્ટર એજન્સીનો વ્યવસાય તેઓએ રાયપુર સંરક્ષણ સમિતિના ટ્રેઝરર તરીકેની ફરજ બજાવે છે અને બહાર રાજનાંદગાંવ, દુર્ગ અને બિલાસપુરમાં પણ વિકસાવીને ગુજરાતી સમાજના માનનીય સદસ્ય છે. તેઓનો સરળ અને ખંત, ઉત્સાહ અને પુરુષાર્થના બળે સોના જેવી સિદ્ધિઓ હાંસલ મિતભાષી સ્વભાવ, ઉદાર મનોવૃત્તિ અને સાદા જીવન તથા કરી છે. ઈમાનદારીથી રાયપુરના સમગ્ર ગુજરાતી સમાજ તથા ગુજરાતી વ્યાપાર ઉદ્યોગની અવિરત આગેકૂચ સાથે તેમના શિક્ષણ સંઘમાં સારું એવું માનપાન પામ્યા છે. તેમજ રાયપુરની અંતરમાં ઊછળતી સેવાભાવનાથી અનેકવિધ જટિલ સુપ્રસિદ્ધ સરકારી ઓફિસર ક્લબ, છત્તીસગઢ ક્લબના જોઇન્ટ જવાબદારીઓ વચ્ચે પણ સમાજ સેવાનાં પંથે સુકીર્તિ પ્રાપ્ત કરી સેક્રેટરીના પદમાં તેઓ સેવારત છે અને તેના ઉત્થાન માટે છે. ૧૯૮૪માં કિશોરભાઈ શ્રી મચ્છુકઠિયા સઇ સુતાર જ્ઞાતિ કાર્યશીલ છે. વ્યક્તિત્વનાં અનેક પાસાં વચ્ચે તેઓ પોતાની રાયપુરના પ્રમુખ બન્યા. પોતાની ઓળખાણ અને લાગવગનો અકબંધ ઓળખાણ રાખી શક્યા છે. શ્રી કિશોરભાઈ સેવાપ્રિય લાભ સમાજને આપી જ્ઞાતિ માટે લગભગ ૮૫00 વર્ગફૂટની અને સૌજન્યશીલ છે. પોતાની આવડત અને કાર્યકુશળતાથી જમીન મેળવી, આ જમીન ઉપર સમાજવાડી બનાવવા માટે સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. જ્ઞાતિ સિવાયના પોતાના મિત્રવર્તુળમાંથી ફાળો ભેગો કર્યો તથા વ્યાવસાયિક અને સામાજિક ક્ષેત્રોમાં પોતાની કામગીરીની બાંધકામ માટે જરૂરી લોખંડ, સિમેન્ટ વગેરે મેળવ્યું. વાડીના • સાથોસાથ કિશોરભાઈ ધર્મમાં પણ ઊંચી શ્રદ્ધા ધરાવે છે અને ફાળા માટે રાયપુર બહાર મુંબઈ, ગુજરાત, કચ્છ તેમજ બીજા એમના અંતરમાં ધાર્મિક વિચારધારાનો પ્રવાહ છે. એમને શેરપ્રદેશમાં વસતા જ્ઞાતિ ભાઈઓ પાસે પણ જવાનું થયું. લોકોને શાયરી, ગીત-સંગીત તથા ભજનકીર્તનનો સારો શોખ છે. તેમના સારાં માનવતાનાં કાર્યોમાં રકમ વાપરવા માટે કિશોરભાઈનું પરિવારમાં નિત્ય ગાવામાં આવતાં ભજનકીર્તનનો એક સંગ્રહ માર્ગદર્શન અને સલાહ ખૂબ જ ઉપયોગી થાય છે અને જનતાની પુસ્તકરૂપે છપાવેલ છે તેમજ પોતે ગાયેલ ભજનોની C.D. પાઈએ પાઈનો સદ્વ્યય થાય તે રીતે પારદર્શક ભલામણ કરે બનાવેલ છે. છે. તેઓશ્રીએ જ્ઞાતિના પ્રમુખપદની જવાબદારી પોતાના શિરે ઉઠાવી જ્ઞાતિ-ઉત્કર્ષમાં તન, મન, ધનથી સહાય કરી રાયપુર વ્યવસ્થાશક્તિ અને સમર્પણભાવનાને ધ્યાનમાં લઈ મળે “સઈ સુતાર ભવન'ના નામથી એક આદર્શ નયનગમ્ય અને આમંત્રણ એટલે આવવું હોય તો આવો અને નિમંત્રણ એટલે પૂરી સુવિધા સાથેની બે માળની વિશાળ સમાજવાડીનું નિર્માણ આવવું જ પડશે. કિશોરભાઈએ હંમેશાં બીજાંઓને નિમંત્રણ જ આપેલ છે. ઘેર આવતાં મહેમાનોની સરભરા કરવી, વ્યાવહારિક કર્યું. આ સમાજવાડીનું સર્જન તેઓના જીવનની એક અદમ્ય ઇચ્છા તથા સુંદર સ્વપ્ન હતું જેને તેઓએ સ્વરૂપ આપ્યું. આ જવાબદારીઓ, નિષ્ઠા અને સચ્ચાઈથી પાર પાડવી. સૌને સાથે રાખીને પ્રેમ-વાત્સલ્યના તાંતણે બાંધી રાખવામાં સતત સમાજવાડીમાં સુંદર મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં શ્રી પ્રયત્નશીલ રહેનાર તેઓએ ખરેખર ધર્મ કાયમ રાખ્યો છે. એમાં વિષ્ણુ ભગવાન, શ્રી લક્ષ્મીજી, શ્રી ગણેશજી અને શ્રી પીઠડ માતાજીની આરસની મૂર્તિઓ રાજસ્થાનના જયપુર શહેરથી ઘરનો આતિથ્ય સત્કાર, ઘરનું ધાર્મિક વાતાવરણ અને સાધર્મિક લાવીને સ્થાપના કરવામાં આવી છે. આ સમાજવાડી માટે ભક્તિને લીધે તેઓ સારી એવી યશકીર્તિ પામ્યા છે. સોનામાં રાયપુરના સર્વે જ્ઞાતિભાઈઓ ગૌરવનો અનુભવ કરે છે કેમકે સુગંધ ભળે એવું કહેવાય છે, પરન્તુ અહીં તો સુગંધમાં સોનું આવી સુવિધાજનક વાડી એમની જ્ઞાતિમાં ભારતમાં અન્ય કોઈ ભળ્યું છે. તેમનાં ધર્મપત્ની અ.સૌ. દમયંતીબહેનનો તેમના જીવનમાં સિંહફાળો રહ્યો છે અને સાચા અર્થમાં સહધર્મચારિણી સ્થાને નથી, જેથી રાયપુર જ્ઞાતિનું નામ ઊંચું થયું છે. સઈ સુતારા તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાથ આપી રહ્યાં છે. તેમના પરિવારમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy