SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કo પડદાને ચીરીને જોવાની ક્રાંતિદષ્ટિ હતી. નિર્ભીક, ન્યાયદર્શી અને શિક્ષણમાં અભ્યાસક્રમ એવો હોવો જોઈએ, જેથી બાળકોમાં અપાર નિશ્ચયશક્તિ ધરાવનાર આ શિક્ષણકારથી ગુજરાત ઊજળું ગુણભાવ વિકાસની તકો ભરપૂર માત્રામાં મળી રહે. બાળકોમાં ગુણ અને ભાવના પ્રગટે એવી વાર્તાઓનું સર્જન અને સંગ્રહ કર્યા. આવા સાધક, રાષ્ટ્રપ્રેમી અને સાંદીપનિ ઋષિ સમા નામજપ એ આજના જમાનામાં આત્મવિકાસ કરવાનું કેળવણીકારને શતશત વંદન. -શ્રી ચન્દ્રકાન્ત ઉપાધ્યાય. સારામાં સારું સાધન છે. મોટાને શ્રી ગુરુમહારાજ તરફથી આદેશ શ્રી મોટા મળ્યો અને મૌનમંદિર શરૂ કરવાની પ્રેરણા મળી. | ગુજરાતમાં શ્રીમોટાના બે મુખ્ય હરિઃ ૐ આશ્રમો છે. પૂજ્ય શ્રી મોટાનું નામ શ્રી ચૂનીલાલ આશારામ ભગત એક નડિયાદમાં–શેઢી નદીને તીરે. બીજો આશ્રમ છે સુરતમાં હતું. એમનો જન્મ ૪-૯-૧૮૯૮, ભાદરવા વદ ચોથ, સંવત જહાંગીરપરા નજીક-તાપી નદીને તીરે. આ હરિઃ ૐ ૧૯૫૪ના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. આશ્રમોમાં મૌનમંદિરો છે. મૌનના ખાસ ઓરડામાં જપયજ્ઞ એમના પિતા રંગરેજનો ધંધો કરતા. તેમની માતાનું નામ કરનારને માટે પૂરતી સગવડ છે. કોઈવાર હરિઃ ૐ આશ્રમ સૂરજબા હતું. શ્રીમોટાનું બાળપણ અત્યંત ગરીબાઈમાં વીત્યું જવા જેવું છે તેને ત્યાંની મૌન માટેની વ્યવસ્થા સમજવા અને ઘરને મદદરૂપ બનવા ઈટવાડામાં મજૂરી કરી. વિપરીત જેવી છે. સંજોગોમાં શાળાશિક્ષણ પૂરું કર્યા પછી વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ દેશદાઝથી દેશભક્તિના રંગે રંગાયા. ગાંધીજીના મૌનમંદિરની સાધના ઉપરાંત શ્રી મોટા તરફથી હરિઃ ૐ આદેશને માન આપી કોલેજ છોડી, હરિજન સંઘમાં જોડાયા. આશ્રમ દ્વારા વિવિધ પ્રકારની લોકકલ્યાણની પ્રવૃત્તિઓ થાય છે. પૂ.મોટા આધુનિક યુગના યોગી હતા અને બહુ મહાન ગામડે-ગામડે જ્યાં શાળા ન હોય, ત્યાં શાળાના મકાન સંત હતા. અનેક અનુભવોની કસોટીમાંથી સાધના દ્વારા જ્ઞાન, માટે હરિઃ ૐ આશ્રમ દાન આપે છે. યુવાન-યુવતીઓ સાહસ વિજ્ઞાન, અજ્ઞાન અને અન્ય ગુઢ વિષયો પરનું તેમનું ચિંતન કરતાં થાય એ માટે દોડ, સાઇકલ સ્પર્ધા, તરણસ્પર્ધા, હોડીભાવિ પેઢી માટે અમૂલ્ય વારસો છે. તેઓ મોટપણે અનેકોના હરીફાઈ માટે હરિઃ ૐ આશ્રમે લાખો રૂપિયાનાં દાન આપ્યાં તારણહાર બન્યા અને પૂ. શ્રી મોટાના નામે પ્રસિદ્ધિ પામ્યા. છે. ચિત્રકળા, નાટ્યકળા અને સંગીતકળા જેવી લલિતકળાઓમાં સમાજને બેઠો કરવા તેમણે ભગીરથ કાર્ય કર્યું એમ કહી શકાય. અસાધારણ કળાકૌશલ્ય દાખવે, મૌલિક શક્તિ પ્રદાન કરે તેમને સાધકોના–વ્યક્તિના જીવનમાં રસ લઈને તેને ઊંચે લાવવા શિષ્યવૃત્તિ આપીને ઇનામ આપતા. સમાજમાં જે બહાદુરી, માટેના સતત પ્રયત્નો કર્યા અને પ્રેરણા પણ આપી. આ રીતે સાહસ, શૌર્ય, પરાક્રમ, પ્રામાણિકતાનાં કામો કરે તેને જાહેરમાં તેમણે સાચા અર્થમાં લોકશિક્ષણનું જ કામ જીવનભર કર્યું હતું. સમ્માન કરી પારિતોષિક આપતા. પૂ. મોટા તો આત્મસાક્ષાત્કાર પામેલા સંત હતા. તેમણે શ્રીમોટાએ ૨૩-૭-૭૬ના રોજ વડોદરા નજીક ૧૯૨૩ની વસંતપંચમીએ પૂ. શ્રી બાલયોગીજી દ્વારા દીક્ષા લીધી. ફાજલપુરમાં માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક સ્વેચ્છાએ તેમને સગુણ બ્રહ્મનો આત્મસાક્ષાત્કાર થયો. ૧૯૩૪ની સાલમાં દેહનો ત્યાગ કર્યો. તેમણે પોતાનું ઈટ-ચૂનાનું સ્મારક ન કરવાનો પૂ.મોટાને ભગવાન શ્રીકૃષ્ણનો આત્મસાક્ષાત્કાર થયો. તેમણે આદેશ આપ્યો અને જે કાંઈ નાણાંભંડોળ ભેગું થાય તેનો ધુંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના કરી. ચૈત્રમાસમાં ઉપયોગ પ્રાથમિક શાળાના ઓરડા બાંધવામાં કરવો એવું ૨૧ છાણાંની ૨૧ ધૂણી ધખાવી નર્મદાકિનારે ખુલ્લામાં શિલા જણાવ્યું હતું. પર નગ્ન બેસીને સાધના કરી. શીરડીના સાંઈબાબાની સાથે પૂજ્ય શ્રી મોટાના દેહવિલય પછી એમના આખરી આત્મીયતા પ્રાપ્ત કરી. ૨૯મી માર્ચ ૧૯૩૯ રામનવમીના શુભ આદેશ મુજબ જે રકમ એકત્ર થાય તે નાણાં ગામડાંની પ્રાથમિક દિવસે કાશીમાં નિરાકાર બ્રહ્મનો આત્મસાક્ષાત્કાર થયો. શાળાના ઓરડા બંધાવવાના કામમાં વાપરવાનો હરિઃ ૐ મારે સમાજને બેઠો કરવો છે.” એ શ્રીમોટાનું સ્વપ્ન આશ્રમે નિર્ણય કર્યો. પરિણામે સમગ્ર ગુજરાતમાં ખૂણેખૂણેનાં હતું. યુવાનોમાં સાહસ, હિંમત, પરાક્રમ, ખમીર, સહિષ્ણુતા જેવા 0 કિલા જા ગામડામાં શ્રીમોટાની ચેતનાત્મક ભાવના સાકાર થવા લાગી. ગુણો વિકસે એવી પ્રવૃત્તિઓનો આરંભ કર્યો. પૂ.મોટાના મતે - Tહરિઃ ૐાા -શ્રી મીતાબહેન આચાર્ય. dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy