SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૬ ધન્ય ઘરા 7) બોરસદ (જિ. ખેડા)ની અસહકારી શાળામાં શ્રી ને મહાદેવભાઈ દેસાઈ મહાવિદ્યાલયની સ્થાપના થઈ મગનભાઈ શિક્ષક થયા. (૧૯૪૭). શ્રી મગનભાઈ આચાર્ય બન્યા. } ગૂજરાત વિદ્યાપીઠના મહા વિદ્યાલયમાં ફેલો (ગણિતના) હિન્દુસ્તાની પ્રચાર સમિતિ મારફત એમણે રાષ્ટ્રભાષા બન્યા (૧૯૨૩). પ્રચારનું કામ શરૂ કર્યું. » સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક (૧૯૨૪). ) કુમાર મંદિર (૧૯૪૮) અને પછીથી વિનયમંદિર # શાળાનું કામ બંધ કરીને, ગુજરાત રેલસંકટનિવારણમાં (૧૯૫૧) શરૂ કર્યા. ગયા (૧૯૨૭–૨૮). જે) વલસાડ જિલ્લાના અંભેટીમાં (આદિવાસી વિસ્તાર) શાળા કાકાસાહેબના આગ્રહથી ગૂ. વિદ્યાપીઠમાં અધ્યાપક થયા શરૂ કરી. (૧૯૨૯-૩૦). બોચાસણ, દેથલી, ભલાડા કેન્દ્રોમાં બુનિયાદી શિક્ષણના - વર્ધામાં મહિલાશ્રમમાં એક વર્ષ માટે એમણે સેવા આપી કામને વેગ આપ્યો. (૧૯૩૫). આદિવાસી સંશોધન, આશ્રમશાળાઓના વિકાસ, ખાદી» ગૂજરાત વિદ્યાપીઠમાં મહામાત્રનું પદ સંભાળ્યું (૧૯૩૭ પ્રચાર વગેરે કાર્યોને વેગ આપ્યો. ૩૮) તેઓ જવાબદારી ભરેલ પદ પર તે ૧૯૬૨ સુધી તે વિદ્યાપીઠના કોશ કાર્યાલયને તથા એના પ્રકાશન વિભાગને રહ્યા. કાર્યરત કર્યા. મહામાત્રનું કામ અને જવાબદારી કંઈ જેવાં તેવાં ન » સાથે જોડણીકોશ, વિનય વાચનમાળા, આંતરભાષા ગણાય. એ પદને શોભાવનારમાં વ્યવહાર કુશળતા, વિવેકશક્તિ, પાઠાવલિ બહાર પાડીને શિક્ષણજગતને અનેરું પ્રદાન કર્યું. વહીવટીદક્ષતા તથા નિષ્ઠા, ન્યાયપરાયણતા તેમજ પ્રામાણિકતા » અમદાવાદ, મું. સ્કૂલબોર્ડનું ચેરમેનપદ શોભાવ્યું હોવી નિતાન્ત જરૂરી ગણાય. શ્રી મગનભાઈમાં આ ખાસિયાતો (૧૯૪૬). હતી. » ‘હરિજન' સાપ્તાહિકના તંત્રીપદે (૧૯૫૨-૫૩) રહ્યા. મહામાત્ર થયા બાદ શ્રી મગનભાઈએ અનેકવિધ - ભારત સરકારના સરકારી ભાષાપંચના સભ્ય બન્યા શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી. (૧૯૫૨-૫૭). ) વિનયમંદિર (માધ્યમિક શાળા) પુનઃ ચાલુ કર્યું. - ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ થયા. નોંધ :–૧૯૩૦ની દાંડીયાત્રા દરમિયાન અને પછીથી સરકારે ને ગૂ. વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ સાથે નીતિવિષયક મતભેદ થતાં ગૂ. વિદ્યાપીઠને જપ્ત કરેલી. ૧૯૩૫માં પદે રહ્યા. તેનો કબજો સોંપેલો. શ્રી મગનભાઈ ૧૯૩૭માં મહામાત્ર પદે રાજીનામું આપ્યું (૧૯૬૨-૬૩). નિમાયેલા. » ‘સત્યાગ્રહ’ નામનું ક્રાંતિકારી સાપ્તાહિક કાઢ્યું. 3) પ્રૌઢશિક્ષણનો તાલીમવર્ગ શરૂ કર્યો. - ૧૯૬૯ ફેબ્રુ-૧ એમનું અવસાન થયું. * શાળામંડળના શિક્ષકોને વધશિક્ષણની તાલીમ આપી. સન ૧૯૨૧થી માંડીને સન ૧૯૬૯ સુધીના લગભગ » જોડણીકોશના કામને વેગવંતું કર્યું. પાંચ દાયકા સુધી શ્રી મગનભાઈએ પૂ. ગાંધીજીના શૈક્ષણિક વિચારોને અમલમાં મૂકવાના ભગીરથ પ્રયત્નો કર્યા. એમણે » ‘શિક્ષણ-સાહિત્ય' માસિક શરૂ કર્યું (૧૯૩૮-૩૯). ગાળો સાંભળી, મહેણાંટોણાં સાંભળ્યાં, મજાક અને દ્વેષથી ૧૯૪૨માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. શિક્ષણ કામ બંધ ભરેલ ટીકાઓ સાંભળી, છતાં પોતાને યોગ્ય લાગેલા સિદ્ધાંતોને થયું. ૧૯૪૫માં ગૂજરાત વિદ્યાપીઠમાં ફરીથી પ્રવૃત્તિઓ ન છોડ્યા. ધમધમવા લાગી. એ જન્મજાત કેળવણીકાર હતા. એમનામાં ભાવિના Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy