SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૧ સરકારે બંધ કરી દેતાં, તેઓએ હિમાલયનો પગપાળા પ્રવાસ જોઈએ એવું તેમનું દર્શન છે. આવો ભવ્ય આદર્શ ચરિતાર્થ કર્યો, અને શાન્તિનિકેતન પણ ગયા. આ પછી ૧૯૨૦થી તેઓ કરવા માટે કાકાસાહેબે વિદ્યાપીઠમાં અનેક પ્રયોગો કર્યા. ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડાયા. અહીં તેઓ પ્રાચીન ઇતિહાસ, કિશોરલાલ મશરૂવાળાએ તેમને “રાષ્ટ્રીય શિક્ષણક્ષેત્રના ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળી ભાષા શીખવતા. તેઓ ગગનવિહારી' તરીકે ઓળખાવ્યા છે તે સાચું જ છે. વિદ્યાપીઠના કુલનાયકપદે પણ રહ્યા હતા. વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ - કાકાસાહેબે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં મોટો પછી તેમણે રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારનું કાર્ય રાષ્ટ્રીય સ્તરે ફાળો આપ્યો છે. વિદ્યાપીઠનું બંધારણ ઘડતી વખતે તેમણે કરેલું. ૧૯૪૮થી ગાંધીસ્મારકનિધિ, મુંબઈમાં કામ કર્યું અને અસંખ્ય નવા શબ્દો આપ્યા. અંગ્રેજી ભાષાના ગુજરાતી પર્યાયો જીવનના અંતપર્યંત વ્યસ્ત રહ્યા. તેઓ “બેકવર્ડ ક્લાસ આપીને શબ્દઘડતરનું કાર્ય કર્યું. તેમણે પોતાને શિક્ષક કમિશન’ના અને ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમાં કહેવડાવવામાં જ ગૌરવ માન્યું. તેઓ જીવનભર મનુષ્યહૃદયને અધિવેશનના પ્રમુખપદે રહી ચૂક્યા હતા. તેમને ૧૯૬૪માં કેળવવાનું કાર્ય કરતા રહ્યા. આજીવન પ્રવાસી કાકાસાહેબે “એક પદ્મવિભૂષણનો ઇલકાબ પ્રાપ્ત થયો હતો અને ૧૯૬૫માં જંગમ વિદ્યાપીઠ તરીકે સાહિત્યની જે સ્થાવર મિલ્કત ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું. સાહિત્યને વારસામાં આપી છે એ ઇયત્તા અને ગુણવત્તા બને કાકાસાહેબ રાંધીયુગના કેળવણીકાર હોઈ, તેમના દષ્ટિએ વિરલ છે.” (“સ્મરણરેખ'–પૃ. ૬૨) એમ રઘુવીર કેળવણી અંગેના વિચારો ગાંધીવિચારોથી રંગાયેલા હતા. ધર્મપ્રેમ ચૌધરીએ નોંધ્યું છે તે સ્વીકાર્ય બને છે. આવા નખશિખ અને રાષ્ટ્રપ્રેમ તો તેમને માતા-પિતા પાસેથી વારસામાં જ મળ્યા કેળવણીકારે તા. ૨૧-૮-૧૯૮૮ના રોજ એમનો પાર્થિવ દેહ હતા. તેમના વ્યક્તિત્વને ઘડવામાં શાળાશિક્ષકો ઉપરાંત વ્યાસ, છોડ્યો. આમ, ગાંધીયુગના કેળવણીકારોમાં કાકાસાહેબનું પ્રદાન વાલ્મીકિ, ઉપનિષદો, વેદ, ભગવગીતા, વિવેકાનંદ, રવીન્દ્રનાથ અવિસ્મરણીય રહેશે. –ડૉ. ઈલા નાયક ઠાકુર, શ્રી અરવિંદ ઘોષ જેવા મનીષીઓનો ફાળો પણ મોટો આદિવાસીઓના દીનબંધુ હતો. કાકાસાહેબ મોટા સાહિત્યકાર હતા, રાષ્ટ્રપ્રેમી હતા, પ્રકૃતિપ્રેમી હતા તે સાચું, પરંતુ ખરેખર તો તેઓ શુદ્ધ, ડાહ્યાભાઈ નાયક (ગરજી) કેળવણીકાર જ હતા. તેઓ જીવનશિક્ષણના આચાર્ય હતા. [૧૯૦૧-૧૯૯૪] વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં તેમને વિશેષ રસ હતો. શ્રી ડાહ્યાભાઈ નાયકનો જન્મ સુરત જિલ્લાના ભાંડૂત મહાવિદ્યાલયમાં ઘણા વિષયો શીખવવામાં તેઓ નિપુણ હતા. ગામમાં (ઓલપાડ તાલુકો) થયો હતો. તેમના પિતાજી તેઓ એક સંવેદનશીલ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. (જીવણભાઈ નાયક) ડુમસ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કાકાસાહેબની એકેએક પ્રવૃત્તિની દિશા કેળવણી તરફની જ હતી. હતા. કુટુંબ પાસે સારી એવી ખેતી હતી એટલે આર્થિક, જીવનને સંસ્કારી, ઉદાત્ત અને સુંદર બનાવે એવી કેળવણીના સામાજિક સંસ્કારી વાતાવરણમાં ડાહ્યાભાઈનું નાનપણ વીત્યું. તેઓ હિમાયતી હતા. તેમની દૃષ્ટિએ સાચો કેળવણીકાર આ કુટુંબના સંસ્કારનો વારસો ડાહ્યાભાઈને મળ્યો હતો. સમાજને નવી દૃષ્ટિ, નવો વિવેક આપે તે છે. કેળવણીકારો રાજકીય, સામાજિક નિયંત્રણોથી પર હોવા જોઈએ એવું તેમણે ડાહ્યાભાઈનું પ્રાથમિક શિક્ષણ ડુમસ ગામની શાળામાં કહ્યું છે. તેજસ્વિતાને ભોગે વિદ્વતા કેળવાય તે તેમને માન્ય ન થયું. માધ્યમિક શિક્ષણ ધરમપુરમાં મોટાબહેનને ત્યાં રહી લીધું હતું. તેમણે બાળશિક્ષણ, સ્ત્રીશિક્ષણ, પ્રજાસમૂહનું શિક્ષણ, હતું. સુરત મુકામે એમ. ટી. બી. કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો. કોલેજથી ત્રણેક માઇલ દૂર એક ઓરડી ભાડે રાખી રોજ કોલેજ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ–એમ શિક્ષણના દરેક ક્ષેત્રે ઊંડી વિચારણા કરી છે. જીવનલક્ષી કેળવણીના સમર્થક ચાલતા જતા આવતા. આ રીતે તેમના જીવનનું ઘડતર થતું ગયું. કાકાસાહેબે બુદ્ધિની ખિલવણી માટે અને ચારિત્રઘડતર માટે સુરતમાં જ ગાંધીજીનાં પ્રથમ દર્શન-શ્રવણથી તે અત્યંત આકર્ષાયા હતા. પિતાજીના મૃત્યુથી ભણતરમાં નડતી રમાર્થિક હસ્તકૌશલ્યને અગ્રતાક્રમ આપ્યો છે. આથી જ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં ઉદ્યોગો અને વિદ્યાભ્યાસ બન્નેને સમાન સ્થાન મુશ્કેલીમાં હિંમત ન હાર્યા. તેઓ મહેનતુ, કુશાગ્ર બુદ્ધિવાળા અને તેજસ્વી વિદ્યાર્થી હતા. આપ્યું. તેઓ કેળવણીને સાધના ગણે છે. કેળવણી એ જીવનનું એક અંગ નથી પણ જીવનનાં સર્વ અંગો કેળવણીમાં આવી જવાં ગાંધીજીના ભાષણમાં, અંગ્રેજ રાજ્યની તાનાશાહી, Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy