SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૨ ધન્ય ધરા ગુલામીનું શિક્ષણ, પરદેશી કાપડનો બહિષ્કાર, દારૂના પીઠાનાં આવાં લોકસેવાનાં કામ કરી, તેઓ આદિવાસી પ્રજાના પિકેટિંગ.....જેવા વિષયો પરની અસરકારક વાતોથી તેઓ દીનબંધુ બની ગયા. આદિવાસી પ્રજા તેમને “ડાહ્યા ગુરુજીના પીગળી ગયા. તેમણે કોલેજનો અભ્યાસ છોડી દીધો અને હુલામણા નામથી ઓળખતી થઈ. તેમણે ગુજરાત હરિજન સેવક ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકની પદવી લીધી. સંઘના પ્રમુખ તરીકે સેવા આપી. હરિજન આશ્રમના વડીલો, સ્નેહીઓ, કુટુંબીજનોના સખત વિરોધ છતાં સાબરમતીના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની સેવા આપી. યુવાન ડાહ્યાભાઈ રાષ્ટ્રીય ચળવળમાં જોડાઈ ગયા. વિદેશી ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકેની સેવા (૧૯૭૭થી ૮૭) આપી. કાપડની હોળી કરવી, દારૂના પીઠા પર પિકેટિંગ કરવું જેવા તેમનાં આવાં પ્રજાહિતનાં કાર્યોની કદર રૂપે રાષ્ટ્રપતિએ ગાંધી ચીંધ્યા માર્ગે વળી ગયા. આસપાસનાં ગામોમાં જઈ ૧૯૬૦માં તેમને પદ્મશ્રીનો ઇલકાબ આપી તેમની સેવાને અસહકારની આ ચળવળના પ્રચાર-પ્રસાર કરવાનું કામ પૂર બિરદાવી. જોશમાં આનંદથી સ્વીકારી લીધું. ડાહ્યાભાઈને ગામડાની પ્રજાના સારા એવા પ્રેમ અને સહકાર મળ્યા. તેઓ સાદું જીવન ગાળતા. ૧૯૮૬માં મોરારજીભાઈના પ્રમુખપદે ગોધરામાં ભવ્ય બાજરીનો રોટલો અને બાફેલા શાકથી સંતોષ માનતા. સમ્માન કર્યું અને અઢી લાખ રૂપિયાની થેલી અર્પણ કરી. તેમણે આ રકમનો ઉપયોગ સહકારી તાલીમ કેન્દ્ર, દાહોદ માટે કર્યો. ' ડાહ્યાભાઈનાં લગ્ન મણિબહેન સાથે થયાં હતાં. ભીલોના આ લાડીલા ગુરુજીએ ૨૯-૫-૧૯૯૪ના રવિવારે પતિપરાયણ અને નારીધર્મ બજાવતાં મણિબહેને પણ ભારે કઠિન પોતાની જીવનલીલા સંકેલી લીધી. જીવનમાં ડાહ્યાભાઈને સતત સહકાર આપ્યો, તેથી ડાહ્યાભાઈ લોકસેવકનાં કામો કરી શક્યા. સન ૧૯૨૬માં જેસાવાડા –શ્રી વિજયસિંહ અટોદરિયા આશ્રમમાં શ્રી રામમંદિર સમક્ષ પૂ. ઠક્કરબાપાએ ડાહ્યાભાઈ સૌજન્યમૂર્તિ શ્રી ધીરુભાઈ દેસાઈ તેમજ અન્ય સેવકો પાસે વીસ વર્ષ સુધી લોકસેવા કરવાની સફેદ દાઢી, કફની અને લૂંગી પહેરેલ સજ્જન એટલે શ્રી પ્રતિજ્ઞા લેવડાવી. આ રીતે ડાહ્યાભાઈએ પણ ભીલ અને ધીરુભાઈ મણિભાઈ દેસાઈ. જીવનભર એમણે ગાંધી બાપુનાં આદિવાસી પછાત-ગરીબ પ્રજાની સેવામાં પોતાનું જીવન રચનાત્મક કાર્યોમાં દિલચસ્પી દાખવી, તેમાં ય બુનિયાદી શિક્ષણ સમર્પણ કર્યું. તેમણે ભીલોનાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક ઉર્ફે નઈ તાલીમમાં ખાસ. આવા કેળવણીકારનો જન્મ તા. ૩૧પાસાંઓના વિકાસ માટે જાત ઘસી નાખી. તેમણે શાહુકારોની ૧-૧૯૧૧ના રોજ એમના મોસાળ સુરતમાં થયો હતો. એમણે નાગચૂડમાંથી ગરીબ-અભણ આદિવાસીઓને મુક્ત કરવાના પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અનુક્રમે ચીખલીની રાષ્ટ્રીય કાર્યમાં ભગીરથ પ્રયાસો કર્યા. આદિવાસી કે અન્ય ખેડૂતો માટે શાળામાં તેમજ સુરતની સાર્વજનિક હાઇસ્કૂલમાં લીધેલું. સહકારી પ્રવૃતિ શરૂ કરી. પંચમહાલના આદિવાસીઓ માટે ત્યારબાદ સંજોગોવશાત સુરત, મુંબઈ, પૂના અને કોલ્હાપુરમાં સહકારી પ્રવૃત્તિનો મજબૂત પાયો નાખ્યો. તેમના જંગલના હક ભણવાનું થતાં, ત્યાંથી બી.એ., બી.ટી. ડિગ્રીઓ મેળવેલી. માટે પણ લડત ચલાવી. ગાંધીચીંધ્ય માર્ગે લોકસેવાનાં આવાં સન ૧૯૩૦ની જગવિખ્યાત દાંડીયાત્રા દરમિયાન કામ કરનારને સરકારે આઠ માસની જેલ અને રૂપિયા ત્રણસોનો કોલેજનું ભણતર અધવચમાં છોડી દઈને એ યાત્રાના દંડ કર્યો. તેમણે તે કઠિન જેલવાસ સ્વીકારી લીધો, પરંતુ આંદોલનમાં જોડાયા. ૧૯૩૦થી ૧૯૪૨ સુધી આવાં જ પ્રજાહિતનાં કાર્યો માટે ઘણીવાર કઠિન જેલયાત્રાઓ પણ ભોગવી. સન ૧૯૩૯ (યુ.કે.)માં એડિનબરો યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ પૂરો કર્યો. એ જ માતુશ્રીના મૃત્યુ સમયે રિવાજ મુજબના ખોટા ખર્ચ ન યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદેશી વિદ્યાર્થી તરીકે એમણે પારિતોષિક કર્યા. દીકરા-દીકરીઓનાં લગ્ન પ્રસંગે ન્યાતના રિવાજને તોડી, પ્રાપ્ત કરેલું, દહેજ ન આપ્યું, ન લીધું અને બધાં જ લગ્નપ્રસંગો પણ આ કોલેજના અભ્યાસકાળ દરમિયાન કોલેજના ડિરેક્ટર સાદાઈથી જ કર્યા. પંચમહાલના દુષ્કાળ સમયે તેમજ આસામના સાથે એ વારંવાર ચર્ચા કરતા તે વખતે શ્રી ધીરુભાઈ પોતાના ધરતીકંપ સમયે આ લોકસેવકે યશસ્વી કામ કરી, ગૂજરાત સ્પષ્ટ અને નિખાલસ વિચારો આક્રમક ભાષામાં રજૂ કરી વિદ્યાપીઠના સ્નાતક તરીકે પોતાનું નામ રોશન કર્યું. બ્રિટિશ સામ્રાજ્યની સખત ટીકા કરતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy