SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૩ દાંડીયાત્રા દરમિયાન એમણે દારૂના પીઠાં પર પિકેટિંગ શ્રી દિલખુશભાઈ બ. દીવાનજી કરવામાં તથા ખાદી પ્રવૃત્તિને વેગ આપવામાં સક્રિય ભાગ લીધો. આ કાર્યક્રમો દરમિયાન તેમની ધરપકડ સરકારે કરી. “ગાંધી સ્વ. દિલખુશભાઈ મહાત્મા ગાંધીના રચનાત્મક ઇરવિન’ કરાર થતાં તેમને જેલમુક્તિ મળી. કાર્યકરોની નક્ષત્રમાળાનો એક તેજસ્વી સિતારો હતા. ગાંધીજીના અનેકવિધ રચનાત્મક કાર્યક્રમો પૈકી એમણે બે જ ક્ષેત્ર પસંદ મુંબઈમાં “બોમ્બે યૂથ લીગ'ની પ્રવૃત્તિમાં ભાગ લીધો કર્યા. ખાદી અને શિક્ષણ અને સમગ્ર જીવન તેને જ સમર્પણ કર્યું. હતો. જેલવાસ દરમિયાન એમને શ્રી અશોક મહેતા, શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ જેવી નામાંકિત વ્યક્તિઓ સાથે ગાઢ મુંબઈના ધનાઢ્ય કુટુંબમાં (નાગર કોમમાં) જન્મ્યા અને મિત્રતા થઈ. આ મિત્રોની સાથે રહીને શ્રી ધીરુભાઈએ કોંગ્રેસ નવસારી જિલ્લાના કરાડી ગામે ૯૦ વર્ષની ઉંમરે અવસાન પત્રિકાના સંચાલનમાં મદદ કરી. પામ્યા. ૬૭ વર્ષની દેશસેવાની યાત્રામાં ૧૦ વર્ષ મુંબઈમાં અને પ૭ વર્ષ કરાડીમાં ગાળ્યાં. જેલમાં પણ, એમણે સામાન્ય કેદીઓને માટેના ‘સી’ વોર્ડમાં રહેવાનું પસંદ કર્યું. તેમાં રહીને સામાન્ય કેદીઓને કોઈ વિશિષ્ટ ભાથું લઈને અવતર્યા હશે તો જ આવું મળવી જોઈતી સામાન્ય જરૂરિયાત અને સગવડ માટે જેલ ધ્યેયસમર્પિત જીવન જીવી શક્યા. ૩૦ વર્ષની ભરયુવાન વયે ઓથોરિટીને ફરિયાદ કરી હતી. કુટુંબીઓને પત્ર લખી જણાવ્યું કે– અભ્યાસકાળ પૂરો કર્યા બાદની અનેક પ્રવૃત્તિઓમાં (૧) પરમ પૂજ્ય ગાંધીજીના પુનીત માર્ગને અનુસરવામાં જ અગ્રસ્થાને હતા. જીવનનો સર્વ રસ મને લાધ્યો છે. શ્રી ધીરુભાઈની જીવનયાત્રાને જોતાં આપણને સહેજે (૨) હું અપરિગ્રહી જીવન જીવીશ એટલે કુટુંબની સર્વ મિલકત લાગે કે એ સેવાપરાયણ અને અધ્યાત્મપ્રેમી સજ્જન હતા. પરથી મારો હાથ ઉઠાવી લઉં છું. પુ. ગાંધીબાપુના સંપર્કને કારણે ઊંચનીચનો, તર-તમનો (૩) હું આજીવન અપરિણિત જીવન ગાળવાનો છું કારણ કે ભાવ એમનામાં રહ્યો નહીં. બ્રાહ્મણ હોવા છતાં આદિવાસીઓના દેશને પરિણિત સેવકો પોષાય તેમ નથી. ઉત્કર્ષની સતત ચિંતા એમણે રાખી. વળી, પરદેશી પદવીનો આવી રીતે કુટુંબ સાથેનો આર્થિક સંબંધ હું છોડી દઉં છું અહમ તથા મુંબઈની પૈસાપાત્ર સંસ્થાના આચાર્યપદનું અભિમાન અને તેથી દેશસેવાની પ્રવૃત્તિમાં હવે મારે માટે જેલ જવાનો એમણે પલવારમાં છોડ્યું અને નઈતાલીમના કામને પસંદ કર્યું. માર્ગ સરળ થાય છે. સાચા કેળવણીકાર તરીકે વિચાર, વાણી અને વર્તનમાં સમરેખતા દાખવી. (૫) મારા સિદ્ધાંતો સાથે હું વફાદાર રહેવા માગું છું તો આ -પોતે અતિ નમ્ર હતા, છતાં પોતાના આત્મગૌરવને સિવાય બીજો માર્ગ મારે માટે નથી. ક્યારેય નીચું પડવા દીધું નહીં આવા ભીષ્મ સંકલ્પ સાથે વિલેપાર્લે (મુંબઈ)થી વિદાય -મિલકતનો મોહ ત્યાગીને એમણે સ્વેચ્છાએ ગરીબી લઈ તા. ૧૫-૮-૧૯૩૪ના રોજ દિલખુશભાઈ કરાડી પધાર્યા. સ્વીકારી. અહીં જ હાડ ગાળ્યું અને અહીં જ એમની સમાધિ રચાઈ. -વિદ્યાપીઠના કુલનાયક તરીકે નિયમિતતા, સાદગી, ખાદી અને શિક્ષણ ઉપર જ એમણે જીવન કેન્દ્રિત કર્યું. કરકસર, ખાદી, કાંતણ વગેરે પર ભાર મૂકીને સેવકોને દાખલો કાંતણ-વણાટ-ખાદી એમનો જીવનમંત્ર બની રહ્યો, માત્ર પૂરો પાડ્યો. ભાવુકતાથી એમણે આ કામ નથી કર્યું. ખાદીનું વિજ્ઞાન અને આવા શિક્ષણકારનું અવસાન ઑગષ્ટ ૧૯૯૨માં પાકટ શાસ્ત્ર જાણી સમજીને બેસી ન રહ્યા. પચાવ્યું અને પ્રસાર્યું. ઉંમરે થયું. એમના કાર્યક્ષેત્રના આખા વિસ્તારમાં એકપણ ઘર રેંટિયા વિનાનું મૃત્યુટાણે એમ લાગતું હતું કે અર્ધ ઉમ્મિલિત આંખો ન રહ્યું! અનેક કુટુંબોને વર્ષો સુધી પૂરક રોજગારી મળી. વસ્ત્ર રાખીને, મોં પર અપાર શાંતિ ધરીને કોઈ સંતે દેહમક્તિ લીધી સ્વાવલંબન સિદ્ધ કરી બતાવ્યું. છે!! -શ્રી ચન્દ્રકાન્ત ઉપાધ્યાય શિક્ષણના તેઓ “આદર્શ ગુરુ' ગણાયા. નઈ તાલીમના Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy