SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ધન્ય ધરા ફિલોસોફર અને ગાઇડ બન્યા પણ પ્રચલિત શિક્ષણમાં એમને સંલગ્ન હતી. આ પછી એમ.એ.ની ઉપાધિ કરાંચી કોલેજ જરીકે રસ નહીં એટલે એમણે કોઈ શાળા, સંસ્થા ખોલી નહીં, દ્વારા મેળવી. એ વખતે કરાંચીની કોલેજ પણ મુંબઈ યુનિ. તેમ ચલાવી પણ નહીં. સરકાર આશ્રિત શાળા-સંસ્થાના તેઓ સંલગ્ન હતી. હિમાયતી ન હતા. અ-સરકારી તે જ અસરકારી નીવડે એમ પૂ. ડોલરભાઈ સાચા અર્થમાં નખશિખ શિક્ષક જીવ તેઓ માનતા એટલે એમણે જંગમ શિક્ષણકાર્ય કર્યું. શિક્ષણ વિષે હતા. તેઓની શિક્ષણયાત્રા ૧૯૨૩થી ૧૯૭૯ સુધી ચાલી. એમણે લખ્યું. સને ૧૯૨૩માં કરાંચીમાં શારદામંદિર નામથી ઓળખાતી, જે શિક્ષણપ્રયોગો હું કરી રહ્યો છું, તેમાં મુખ્ય આ ભારત સરસ્વતીમંદિરમાં શિક્ષક તરીકે જોડાયા. સને ગણાવી શકાય-વિદ્યાર્થીઓની કેળવણી જીવંત અને જીવનસ્પર્શી ૧૯૨૪-૨૮ દરમિયાન ડી. જે. સિંધ કોલેજમાં ફેલો તરીકે હોય, માનવજીવનનું ખમીર ઉદ્યોગપરાયણતા ને સ્વાશ્રયમાં રહ્યા. સને ૧૯૨૫-૨૬ દરમિયાન સરસ્વતીમંદિરમાં જ રહેલું છે એટલે આ કેળવણી ઉદ્યોગની આસપાસ ગૂંથાયેલી આચાર્ય તરીકેની ફરજ બજાવી. પછીથી ડી. જે. સિંધ હોય, ઉદ્યોગ સાથે સંકળાયેલી કેળવણી વિદ્યાર્થીઓમાં રહેલી કોલેજમાં જ ૧૯૨૭થી ૧૯૪૭ સુધી સંસ્કૃત અને શક્તિઓ અને સંસ્કારનો સ્વાભાવિક વિકાસ સાધતી હોય. આ ગુજરાતીના પ્રોફેસર તરીકે સેવા બજાવી. આ પછી જીવનમાં તત્ત્વો ધ્યાનમાં લઈ પ્રચલિત કેળવણીનાં સાધનોને મેં તદ્દન ગૌણ કુદરતી રીતે જ એક વળાંક આવ્યો. એ વખતે ભાગલાનો સ્થાન આપ્યું છે એટલે કે પુસ્તકો પરીક્ષા પર હું કશો આધાર અણસાર પણ ન હતો, છતાં કુદરતી ગૂઢ સંકેત મળતાં રાખતો નથી.” ભાગલા પહેલાં જ તેઓ ગુજરાત-(તે વખતનું મુંબઈ આવી ક્રાંતિકારી શૈક્ષણિક વિચારધારાના પરિવ્રાજક બની રાજ્ય)માં આવ્યા. સને ૧૯૪૭થી ૧૯૫૩ સુધી વી.પી. તેઓ જીવનભર ગુજરાતની સંસ્થાઓમાં ફરતા રહ્યા. ગૂજરાત કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં પ્રોફેસર તરીકે અને છેલ્લાં બે વિદ્યાપીઠ, અમદાવાદ અને ગાંધી વિદ્યાપીઠ, વેડછીના ટ્રસ્ટી વર્ષ પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી. સને ૧૯૫૩થી બની રહ્યા. જીવનભર રાજકારણથી અલિપ્ત રહ્યા. ૧૯૬૬ સુધી અલિયાબાડા, જિ. જામનગરમાં શિક્ષણની ધૂણી ધખાવી. અહીં એક ઉલ્લેખ કરવો જોઈએ, એમનું ગાંધીનું નભોમંડળ આવા તેજસ્વી સિતારાઓથી સાચું શિક્ષકત્વ પ્રગટ્યું. દેદીપ્યમાન હતું. - શ્રી ધીરુભાઈ પટેલ, દાંડી તેઓના આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર મનીષી ત્રણ સરકારી કોલેજો-જૂનાગઢ, ભાવનગર અને રાજકોટપૂ. ડોલરભાઈ માંકડ મુકામે હતી. જામનગર જેવા પ્રગતિશીલ રાજયમાં પણ કોલેજ ન હતી. વલ્લભવિદ્યાનગર–આણંદની પ્રતિષ્ઠા અને ગંગાજળા વિદ્યાપીઠ, અલિયાબાડા, જિ. જામનગરના વી. પી. કોલેજના પ્રિન્સિપાલ હોવા છતાં એમનું શિક્ષકત્વ સર્જક અને કુલપતિ એવા પૂ. ડોલરભાઈને પૂ. ડૉ. કાકાના પ્રયોગશીલ બનવા તત્પર હતું. શરૂઆતથી જ જીવનમાં હુલામણા નામથી મોટે ભાગે સૌ કોઈ સંબોધતાં અને સાદાઈ અને ઉચ્ચવિચારોને પ્રાધાન્ય હતું. કરાંચીમાં પણ ઉલ્લેખ કરતાં. એમનું પૂરું નામ ડોલરરાય રંગીલદાસ ઝૂંપડી જેવા સાદા મકાનમાં રહેતા. ધોતિયું અને પહેરણ માંકડ. એમનો જન્મ ૨૩મી જાન્યુઆરી ૧૯૦૨માં અને એમનો પોષાક અને તે પણ શુદ્ધ જાડી ખાદીનો જ. પોતે વિ.સં. ૧૯૫૮ના પોષ શુક્લ પૂર્ણિમાના દિવસે કચ્છના સ્પષ્ટ માનતા કે ખાદી પહેરવી તો એની ફિલસૂફી પણ વાગડમાં જંગી’ મુકામે થયો હતો. તેઓનું પૈતૃક વતન જાણવી જોઈએ. ગાંધીજીની વાત તો એમના જામનગર જિલ્લાનું જોડિયા ગામ. તેઓએ શરૂઆતનું શ્વાસોચ્છવાસમાં હતી. પ્રાથમિક ધોરણ-૪ સુધીનું શિક્ષણ જોડિયામાં લીધું. આથી કોઈક મૂલ્યો આધારિત પ્રયોગ કરવાની આંતરિક માધ્યમિક શિક્ષણ રાજકોટમાં અને સંસ્કૃત તથા ગુજરાતીના પ્રેરણાને પરિણામે તેઓએ વલ્લભ વિદ્યાલય-આણંદનું વિષય સાથે સ્નાતકની પદવી બહાઉદ્દીન કોલેજ જૂનાગઢથી મેળવી. એ વખતે આ કોલેજ મુંબઈ યુનિવર્સિટી સાથે જાજ્વલ્યમય વાતાવરણને છોડીને ગ્રામપ્રસ્થાન કરવાનું નક્કી કર્યું. એ વખતે વતન તરફનો થોડો લગાવ હતો કે વતનના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy