SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ - પ૪૫ નિમણૂક થતી. ડૉ. પંડ્યાએ આ પદ માટે અરજી કરી અને તે ઘરાકોનાં કપડાં સીવી દરજીકામ કરતા પિતાને પગલે સંસ્થાના પ્રથમ ભારતીય પ્રિન્સિપાલ બનવાનું માન તેઓ ખાટી દરજી બનવાને બદલે અરવિંદ રાઠોડે તેમના અભ્યાસકાળ ગયા. દેશની અનેક શૈક્ષણિક સમિતિઓ સાથે તે સંકળાયેલા દરમિયાન અભિનય ક્ષેત્રે તથા અન્ય પ્રવૃત્તિઓમાં પ્રશંસાપાત્ર હતા. કામગીરી બજાવી પોતાનો જીવનરાહ પસંદ કરી લીધો. ઈ.સ. ૧૯૪૩માં કેન્દ્ર સરકારે તેમની નિયુક્તિ જાણીતી અભિનેત્રી અરુણા ઇરાનીના પિતા એફ. આર. ધાતુઓના નિયામક (કન્ટ્રોલર ઑફ મેટલ્સ) તરીકે કરી. ઈરાનાએ તમને મોટા ઘરની વહુ'માં એક ભૂમિકા આપી. પછીથી તેઓ “ડેપ્યુટી ડિરેક્ટર-જનરલ ઑફ એમ્યુનિશન્સ ત્યારબાદ અમદાવાદ ખાતે રજૂ થયેલાં કેટલાંક નાટકોમાં તેમણે પ્રોડક્શન'ના પદ પર આવ્યા. આ પદ પર નિમણક મેળવનાર અભિનય આપ્યો અને એ જ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાનો નિર્ણય પણ તે પ્રથમ ભારતવાસી હતા. દેશની પ્લાનિંગ સમિતિના તે કયો. સભ્ય હતા. ઇજનેરી તથા તકનીકી ઉચ્ચ-શિક્ષણ સંસ્થાઓ ઈ.સ. ૧૯૬૭-૬૮માં “પ્રીત, પિયુ ને પાનેતરને કારણે ભારતમાં સ્થાપવાની તીવ્ર ઇચ્છા તત્કાલીન વડાપ્રધાન તેઓ મુંબઈ આવ્યા. અહીં ફિલ્મજગતના છબીકારની જવાહરલાલ નહેરુની હતી. ડૉ. અનંતની અનન્ય સહાય મળતાં કામગીરી બજાવી. “ગુજરાત સમાચાર'ના ફોટોગ્રાફર બન્યા અને આ ઇચ્છાએ મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટે તેમને આમંત્રણ તેમની કાર્યકશળતા અને હાથ પર લીધેલી યોજનાને મળતાં રહ્યાં. તેમણે “ગુજરાતણ', “કંક', “સંસારલીલા', સુપેરે પાર પાડવાની તેઓની ધગશને કારણે બાંધકામને લગતાં જનનીની જોડ', “જન્મટીપ', “ભાદર તારાં વહેતાં પાણી' જેવી અનેક મહત્ત્વનાં સ્થાનો પર તેઓ નિયુક્ત થયા હતા. મુંબઈ ફિલ્મોમાં અદાકારી આપી પ્રેક્ષકોનાં દિલ જીત્યાં છે. “ભાદર કોર્પોરેશનનું વૈતરણા–તાનસા પાઇપલાઇનનું, દામોદર વેલી તારાં વહેતાં પાણી'માં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી અને પ્રોજેક્ટનું, મધ્ય રેલવેના ભોર ઘાટની ટનેલ બાંધવાનું, કોનાર ત્યારથી કરી આજ સુધીમાં તેમણે ૪૬ ગુજરાતી ફિલ્મોમાં ડેમનું, કંડલા બંદરનું વગેરે અગત્યનાં કાર્ય હાથ પર લીધાં અને - ખલનાયકની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી છે. આ અગાઉ સફળતાપૂર્વક પાર પાડ્યાં. તેમણે છ-સાત ફિલ્મોમાં હીરો તરીકે પણ અભિનય આપ્યો છે. ઈ.સ. ૧૯૪૯માં તેમને ભારત સરકારે બેંગ્લોર ખાતે તો પણ ગુજરાતી ફિલ્મક્ષેત્રે તેમનું નામ ખલનાયક તરીકે પ્રસિદ્ધ આવેલી હિન્દુસ્તાન એરક્રાફ્ટ કંપનીના જનરલ મેનેજર બનાવ્યા. થવા નિર્માયું હતું અને તેમ જ થયું. આ સ્થાન પર રહી સફળ થનાર ડૉ. પંડ્યાનું ભારતીય લગભગ ૩૫ વર્ષો સુધી અરવિંદ રાઠોડે એકસોથી વધુ ડિઝાઇનના વિમાનોની રચના કરવામાં મહત્ત્વનું યોગદાન છે. ગુજરાતી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે. રવીન્દ્ર દવે, મેહુલ ઈ.સ. ૧૯૫૧માં દામોદર વેલીના એક ડેમનું નિરીક્ષણ કુમાર, કૃષ્ણકાન્ત, જશુભાઈ ત્રિવેદી, સુભાષ શાહ જેવા અગ્રણી કરી પોતાની મોટરકારમાં તેઓ પરત જઈ રહ્યા હતા. જૂનની દિગ્દર્શકો સાથે તેમને કામ કરવાની તક સાંપડી છે. “ઘરઘરની પહેલી તારીખ હતી. માર્ગમાં તેમને અકસ્માત નડ્યો. તેમના વાત', “માબાપ”, “સોનાની જાળ', “કન્યાવિદાય”, “પંખીનો મૃત્યુથી એક સબળ ઇજનેર ગુમાવી ભારત રાંક બન્યું. માળો', “મનડાનો મોર', “લોહીભીની ચૂંદડી', “મારે ટોડલે બેઠો મોર' વગેરે ચલચિત્રોમાં સફળ અભિનય આપી અરવિંદ રાઠોડે ગુજરાતી નાટ્યમંચ તથા રૂપેરી પદના અભિનેતા ગુજરાતી ફિલ્મજગતમાં તેમનું સ્થાન અચલ બનાવ્યું છે. અરવિંદ રાઠોડ ગુજરાતી નાટકોમાં તથા કેટલીક હિંદી ફિલ્મોમાં બૉલીવુડના વિખ્યાત અભિનેતા અને દિગ્દર્શક રાજકપૂરે અભિનય આપનાર અરવિંદભાઈએ “મને અજવાળાં બોલાવે “મેરા નામ જોકર'માં અરવિંદને એક નાનકડી ભૂમિકા આપી. નામના નાટકનું દિગ્દર્શન પણ કર્યું છે. અરવિંદે એ ભૂમિકા દીપાવી. ત્યારથી અરવિંદનો નાતો રંગભૂમિ ૧૨૦થી વધુ ફિલ્મોમાં સફળતાપૂર્વક ભૂમિકા ભજવનાર તથા ફિલ્મી દુનિયા સાથે બંધાયો જે અદ્યાપિ પર્યત જળવાઈ રહ્યો અરવિંદ રાઠોડ આજે પણ સક્રિય જીવન જીવે છે. છે એટલું જ નહીં પણ દઢતર બન્યો છે. Jain Education Intemational Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy