SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ ધન્ય ધરા અધ્યાત્મવિદ્યાના અઠંગ અભ્યાસી અને સ્વાતંત્ર્યસેનાની ત્યારબાદ ઇન્દ્રશંકરે એક વિડિયો લાયબ્રેરીનું સર્જન કર્યું. ઇન્દ્રરાંકર રાવળ ગુજરાતનાં લોકવાદ્યો’ નામનું એક પુસ્તક લખ્યું. ગુજરાત રાજ્ય સંગીત-નૃત્ય-નાટ્ય અકાદમીએ આ પુસ્તકનું પ્રકાશન કર્યું હતું. ઇન્દ્રશંકર રાવળનો જન્મ પોરબંદર ખાતે ઈ.સ. તેમણે નેશનલ ફોટો ડોક્યુમેન્ટેશન સેન્ટરમાં સંશોધન-અધિકારી ૧૯૨૦ના સપ્ટેમ્બરની બીજી તારીખે થયો હતો. પિતાનું નામ તરીકે સેવા આપી હતી. ખોડીદાસ. ખોડીદાસ શિવોપાસક હતા. માતા ધનલક્ષમી ચુસ્ત ઇન્દ્રશંકરભાઈ કર્ણાટકી, પસ્તો, મલયાલમ જેવી આઠ ગાંધીપ્રેમી હતાં. બંને પુષ્ટિ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતાં. ભાષાઓના જાણકાર હતા. તેમના પ્રયાસથી ગુજરાતમાં વિવિધ ઇન્દ્રશંકરે પ્રાથમિક શિક્ષણ ગોધરામાં અને માધ્યમિક સ્થળોએ આઠ સંગ્રહાલયો સ્થપાયાં છે. સ્વાતંત્ર્ય સૈનિક સહાયક શિક્ષણ ધ્રાંગધ્રા તથા વઢવાણમાં લીધું. તેમને વ્યાયામપ્રવૃત્તિનો સમિતિનાં સેક્રેટરીપદે તેમને નીમ્યા હતા. ઈ.સ. ૧૯૭૨માં અને સમાજસેવાનો શોખ હતો. તેમના જીવન પર રવિશંકર સ્વાતંત્ર્યસેનાનીનું તામ્રપત્ર તેમને અર્પણ કરી તેમનું બહુમાન મહારાજનો મોટો પ્રભાવ હતો. તેઓ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ કરવામાં આવ્યું હતું. થયા ત્યાં તો અભ્યાસ છોડી દેશની આઝાદી–ચળવળમાં - ઈ.સ. ૨૦૦૨ના ઓગષ્ટની ર૯મી તારીખે ગાંધીનગર જોડાવાની ગાંધીજીની આજ્ઞા સાંભળી તેમણે અભ્યાસ છોડ્યો ખાતે તેમણે કાયમી વિદાય લીધી. અને લોકજાગૃતિ-કાર્યમાં જોડાયા. સુરત જિલ્લાના કરાડી નામના એક નાના ગામડામાં | ગુજરાતના પ્રખ્યાત કૃષિવિદ્ તેમણે આઠ વર્ષ સુધી રાષ્ટ્રીયશાળા ચલાવી. સાથોસાથ ઈશ્વરભાઈ ચતુરભાઈ પટેલ સમાજસેવાનાં કાર્યો પણ કર્યા. “ભારત છોડો આંદોલનમાં તેમને ઉત્તર ગુજરાતના લાડોલ ગામે પહેલી ઓગષ્ટ ઈ.સ. જેલસજા થઈ હતી. ઈ.સ. ૧૯૪૮માં દાંડીના સાગરમાં ૧૯૨૭ના રોજ ઈશ્વરભાઈનો જન્મ થયો હતો. માધ્યમિક ગાંધીજીનાં અસ્થિ પધરાવ્યાં પછી તે દક્ષિણના પ્રવાસે નીકળ્યા. શિક્ષણ પૂરું કરી તેઓ કૃષિવિજ્ઞાન કૉલેજમાં જોડાયા અને મુંબઈ દક્ષિણ-પ્રવાસ દરમિયાન વિવિધ આશ્રમો, આદ્ય શંકરાચાર્યની યુનિવર્સિટીની કૃષિ સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ઈ.સ. જન્મભૂમિ વગેરેની મુલાકાત લઈ કન્યાકુમારી, શિવકાશી, ૧૯૫૧માં ગુજરાત સરકાર ખેતીવિભાગમાં જોડાયા અને પોતાને રામેશ્વર, મદુરા વગેરે સ્થાનોની મુલાકાત લીધી. યાત્રા પૂર્ણ કરી ગમતા વિષયોમાં કીર્તિ સંપાદન કરવાની દિશામાં શ્રીગણેશ કર્યા. તે પુનઃ આનંદાશ્રમ આવ્યા અને એક સુધારણા-કેન્દ્રની સ્થાપના સેવાકાળ દરમિયાન તેમણે અમેરિકાની કાર્નેલ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારપછી પછીથી તેઓ અમદાવાદના સાબરમતી આશ્રમમાં તેઓ ગુજરાતના કૃષિક્ષેત્રે પૂરી રીતે રમમાણ રહ્યા છે. રાજ્યની જોડાયા અને માધ્યમિક શિક્ષક તરીકેની એસ.ટી.સી. લાયકાત કૃષિ-સુધારણા માટે તેમણે એકધારાં ૩૫ વર્ષ ગાળ્યાં હતાં. તેઓ મેળવી. આશ્રમની સંશોધન તાલીમ સંસ્થામાં અધ્યાપક તરીકે ગુજરાત કૃષિ-યુનિવર્સિટીના વિસ્તરિત શિક્ષણ-પ્રદાનની સેવા આપવા લાગ્યા. યોજનાના નિયામક તરીકે કાર્યરત રહ્યા હતા. આ સ્થાન પરથી ભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં ક્યુરેટરના પદ પર તેમણે ગુજરાતના કૃષિક્ષેત્રને મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું છે. તેમને નીમ્યા હતા. આ સ્થાન પર રહી તેમણે વિવિધ તેમની આ સેવાઓની કદરરૂપે ગુજરાત કૃષિ મંડળે તેમને પુસ્તકાલયો તથા સંગ્રહાલયોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. કૃષિઋષિ’ નામના ખિતાબની નવાજેશ કરી હતી. યુનેસ્કો દ્વારા વિશ્વના ઉત્તમ ફોટોગ્રાફનું પ્રદર્શન અમદાવાદમાં ગુજરાતની નોકરીમાંથી સેવાનિવૃત્ત થયા પછી પણ તેમણે ‘જીવનસંગીત' નામથી ભરાયું હતું. તે પ્રદર્શનમાંથી પ્રેરણા તેમના પ્રિય કૃષિક્ષેત્રને વિસારે ન પાડ્યું. નિવૃત્તિ બાદ તેઓ મેળવી તેમણે બાર્ટન મ્યુઝિયમને વ્યવસ્થિત અને જીવંત બનાવ્યું. અમેરિકા ગયા. અહીં ન્યૂજર્સી રાજ્યની અગર્સ યુનિવર્સિટીમાં વિવિધ કચેરીઓની એલચી કચેરીઓ પાસેથી તે તે દેશમાં તૈયાર શહેરી ઉદ્યાન-વિભાગના વડા તરીકે તેઓ જોડાયા અને તે થયેલી બાળ-ફિલ્મો મેળવી તે ફિલ્મોનું ગુજરાતી રૂપાંતર કર્યું પ્રદેશના ૩૨ એકર ખરાબાની જમીનને ૨૦૦૦ બાગલાયક અને મ્યુઝિયમની નામના વધારી. - એકમોમાં વિકસાવવાનું ગણનાપાત્ર કાર્ય તેમણે કર્યું. તેમની આ કરી. Jain Education Intermational Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy