SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ધન્ય ધરા “અને બીજું જે દેશની સરકારમાં દેશપ્રેમને ગુનો સિવાય કોણ જીવી શકે? ગણવામાં આવે છે અને તેને માટે સજા કરવી પડે! તે સંસ્કાર કોઈના આપ્યા અપાતા નથી, એ તો કુદરતની સરકારમાંથી હું રાજીનામુ આપુ છું.” દેણગી છે, સંસ્કાર તો માણસ લઈને જન્મે છે, એના લોહીમાં તા. ૯ માર્ચ સને ૧૯૪૭ના રોજ પેટમાં અને હૃદયમાં ઊતરે છે. આ વાત બાપુનાં જીવન-કવન પરથી સમજાશે. વાયુનું દબાણ થવાથી બોટાદમાં તેમના નિવાસસ્થાને ઓચિંતાં , રામાયણ અને મહાભારત ઉપર ઘણા કવિઓ કવિતા અવસાન થયું, ત્યારે તેની ઉંમર ૪૯ વર્ષની હતી પણ આપણા લખે છે પણ તેના ભાવમાંથી સૂક્ષ્મભાવ ઝીલી ભગત બાપુએ માટે ઘણું મૂકતા ગયા આ ખોટ પૂરી શકાય નહીં. કવિતારૂપી દોરામાં પરોવી છે, પણ તેની કવિતામાં માત્ર દુલા કાગ રામાયણ, મહાભારતનાં પાત્રો જ નથી, પણ માનવજીવનમાં ડગલે પગલે ઉપયોગી એવું વહેવારું જ્ઞાન પણ છે. ભગત બાપુનાં પ્યારા નામથી અને લાડીલા નામે ઓળખાતા પદ્મશ્રી દુલા કાગનો પરિચય ગુજરાતની પ્રજાને શું એમનો સૂર્ય મધ્યાહુને તપતો હતો ત્યારે આઝાદીની આપવાનો હોય? દેશ-પરદેશમાં વસતા ગુજરાતીઓ પણ ભગત ઉષ્મા પ્રગટી હતી. તે વખતે તેઓ પ. પૂ. ગાંધીજી, પંડિત બાપુનાં નામથી પરિચિત છે. જવાહરલાલ નહેરુ, પૂ. વિનોબા ભાવે, પૂ. રવિશંકર દાદા જેવા ધુરંધરોના પરિચયમાં આવ્યા. પછી ભગત બાપુની કવિતા કરવટ પોતાની મૌલિક વાણીમાં “કાગવાણી'ના આઠ આઠ બદલીને રાષ્ટ્રભાવનાના રંગે રંગાણી. પોતે તો મહાત્માજીને ભાગની ભેટ ગુજરાતની જનતાને આપનાર કવિશ્રી ગુજરાતની મઝાદર લાવવા માગતા હતા ત્યાં અચાનક ગાંધીજીએ વિદાય વિરલ વિભૂતિ છે. તેમના વિષે તો ગુજરાતના સાક્ષરવર્ગે ઘણું લીધી, પણ પૂ. રવિશંકર દાદા ડુંગર પધાર્યા અને તેમનો પરિચય લખ્યું છે. થયો પછી તો બાપુ દાદાના ચાહક બની ગયા. ભગત બાપુનો જન્મ સૌરાષ્ટ્રના મહુવા પાસેના સોડવદરી બાપુ મેઘાણીજી અને ભાવનગર નરેશ ગામે તુંબેલ (પરજિયા ચારણ) કુળમાં વિ.સં. ૧૯૫૮ કારતક કૃષ્ણકુમારસિંહજીના પણ સંપર્કમાં હતાં. રવીન્દ્રનાથ ટાગોરને વદ ૧૧ અને શનિવારે થયો હતો. તેમના પિતાનું નામ ભાયા ગીતાંજલિ' માટે પારિતોષિક પ્રાપ્ત થયું. તેનાથી દેશની વિવિધ કાગ અને માતાનું નામ ધાનબાઈ. તેમની શાખ કાગ. ભાષાનાં ઉત્તમ કાવ્યોને ઇનામો આપવાની એક યોજના આકાર | બાપુના બંધાણી દરબારી ડાયરા કરતાં સંત, મહાત્માનો પામેલી. ત્યારે ભાવનગરનાં દિવાન અનંતરાય પટ્ટણી ભગત સંગ ભગત બાપુને વધુ ગમતો. સંત, મહાત્માના સમાગમથી તેનું | બાપુનું પ્રકૃતિવર્ણનનું એક ગીત અંતર કાંપી ઊઠતું અને દુલા માથે સ્વામી મુક્તાનંદનો પંજો “આવો આવો એકલ ધાર પડ્યો અને કહ્યું : “બચ્ચા કવિતા શીખ લે.” સાગરનાં જાયા ક્યારે આવશો.” આમ આ મહાત્માના આશીર્વાદથી દુલાના હૈયાના કબાટ આ ગીતનો અંગ્રેજી અનુવાદ કરી મોકલી આપેલ. આ ખુલ્લી ગયા અને કાવ્યરચનાના શ્રી ગણેશ થયા. ગીત સર્વોત્તમ ઠરતાં કાગ બાપુને ૨૨ તોલાની ચાંદીની ગાય ગજાનન-ગણેશની પૂજા કરતાં દીકરાને બાપ ઘણીવાર પરિતોષિકરૂપે મળેલ. કહેતા “દીકરા! હવે આ સીંદરા ખેંચવા મૂકી દે, બાંધ્ય કચે તલવાર અને હાલ મારા ભેગો, આમ કરતાં કોક'દિ સાધુડો થઈ ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ રાખનાર કવિ કાગને ભારત સરકારે સને ૧૯૬૫માં પદ્મશ્રીનો જઈશ તો મારું આ રજવાડુ કેમ સચવાશે? હવે તારે છાંટોપાણી ઇલ્કાબ એનાયત કરી બહુમાન કરેલ. કરી આંખ લાલ કરવી જોઈએ. તેઓશ્રીએ આપણી વચ્ચેથી વિ. સં. ૨૦૩૩, તા. ૨૨જ્યાં પિતા તલવાર બંધાવી ત્રાસદાયક બનવા ભલામણ ૨-૭૭ના રોજ વિદાય લીધી તેમના પરિવારમાં રામભાઈ કાગ કરતા હોય, જ્યાં ગામપ્રજાની નીતિ રીતિ નાશ પામી હોય, સારા સાહિત્યકાર અને કલાકાર હતા, આજે તે પણ આપણી જાગીરદારોની કાયાનાં હાડકાં હરામનાં બની ગયાં હોય, જ્યાં વચ્ચે નથી. જૂનાં ખમીર ખૂટી ગયાં હોય, આવી દુનિયામાં ભગત બાપુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy