SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નાદબ્રહ્મના આરાધકો : સ્વરસાધકો —જયદેવભાઈ ભોજક જીવનનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ. મોક્ષની પ્રાપ્તિ એટલે બ્રહ્મની પ્રાપ્તિ. જીવ અને શિવનું મિલન. જીવનું બ્રહ્મમાં લીન થઈ જવું. આ સ્વરૂપાનુસંધાનની સ્થિતિએ પરમ આનંદ વ્યાપી જાય છે એને મોક્ષ કહે છે. એવો આનંદ કે, જેને કોઈ વિશેષણની જરૂર નથી. એવો નિર્ભેળ આનંદ, નિર્વ્યાજ આનંદ! દુન્યવી આનંદ કરતા એની સ્થિતિ-ગતિ નિરાળી હોય છે. એ આનંદ તરફ ગતિ કરાવનાર, એ આનંદની સ્થિતિએ પહોંચાડનાર કળાઓ છે. કારણ કે કળાઓ ભૌતિકતાથી પર હોય છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત કે કાવ્ય ખરેખર એની ઉત્તમતાએ એ એક આધિભૌતિક અનુભૂતિની કોટી હોય છે. જેમ બ્રહ્મલીન ભક્તને માત્ર બ્રહ્માનંદ સર્વસ્વ બની રહે છે, તેમ સર્જન કે ભાવનમાં લીન સર્જક કે ભાવકને કાવ્યાનંદ, એટલે કે કળાજન્ય આનંદ પ્રાપ્ત થતો હોય છે. એટલે જ શાસ્ત્રકારોએ કાવ્યાનંદને અને બ્રહ્માનંદને સહોદર કહ્યા છે. એ કળાઓમાં શિલ્પ, સ્થાપત્ય કે ચિત્રના સંગીતના ઉપાદાનો સૂક્ષ્મ હોય છે. શબ્દ એ ઇંટ, પત્થર, ધાતુ, રંગ આદિ જેમ આનંદની અનુભૂતિ તો વિશ્વવ્યાપી પામવા માટે, એની સાથે વેવલેન્થ ખપ લાગે. શબ્દ ભલે ધ્વનિથી બનેલો ભૌતિક, મર્યાદિત બનાવે છે. ‘' જોવા મળશે. જ્યારે સંગતીનો સ્વર, અનુભૂતિ છે. એ સાધકની સમગ્ર સાધકની નાભિમાંથી નીકળીને સીધો આ એકાકાર સ્થિતિ માટેની સાધના ભગવદ્ગીતામાં નાદબ્રહ્મનું માહાત્મ્ય દર્શાવ્યું સ્વ. રમણલાલ દેસાઈએ એક જગ્યાએ નોંધ્યું છે કે “સંગીત એ તપશ્ચર્યા, સંયમ, શિક્ષણ અને સમૃદ્ધિ છે, જેની તુલનામાં સોનું, ચાંદી, હીરા, માણેક કે મોતી મૂકી શકાય નહિ.” સંગીત એ માનવીના જીવનનો પરમ આનંદ છે. પરમાત્માને પ્રસન્ન કરવાનું મૂલ્યવાન સાધન અને સાચો સાથી છે. સાચું ધન છે. Jain Education Intemational ૨૮૦ ઉપાદાનો ભૌતિક હોય છે. જ્યારે સાહિત્ય અને અને સ્વર માત્ર અનુભૂતિનો વિષય હોય છે. નજરવગાનથી હોતા. જ્યારે પેલી બ્રહ્મની યે પેલે પાર હોય છે. એને મેળવવા માટે સૂક્ષ્માતિસૂક્ષ્મ ઉપાદાન જ હોય, પણ એને અર્થ નામનું પાસું કંઈકે જેવી મોકળાશ બહુ ઓછા શબ્દોમાં સૂર પંચેન્દ્રિયની ભૌતિકતા પારની ચેતનાનો આવિષ્કાર હોય છે. એ બ્રહ્માંડમાં લય સાથે અનુસંધાન સાધે છે. અમૂલ્ય હોય છે. એટલે તો શ્રીમદ્ સંગીતકાર બૈજુ બાવરો એક સમયે સમર્થ ગુજરાતની વિશાળકાય હવેલીઓમાં વિરાટ સંગીતશો હતા. પંદરમી શતાબ્દીમાં નરસિંહ મહેતાએ કાવ્ય, સંગીત અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચી કેદાર મલ્હાર, સારંગ, દેશિકા, વેલાવલડી, માલકૌંસ વગેરે રાગો દ્વારા ભજનો લખ્યાં અને ગાયાં. ગુજરાતના શૈવ, વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયે આ સંગીતકળાને પોષણ આપ્યું, તો જૈનમંદિરોમાં પણ ભોજક ભાઈઓ દ્વારા ભારે મોટું પ્રોત્સાહન મળ્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy