SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ : કારતક સુદ પૂનમ ૧૯૨૪ આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમદ્વે કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતાં હોઈશું ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ ત૨ફ ધસી રહ્યા હતા.' —મહાત્મા ગાંધીજી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મંગળ સર્જન આસો વદ-૧ સં. ૧૯૫૨ Jain Education International દેહવિલય : ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭ શ્રીમદ્ રાજચંદ્ર અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.’ ‘અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ— અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ ઃ— અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે, જયવંત વર્તો.’ —શ્રીમદ્ રાજચંદ્ર સૌજન્ય : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર For Private & Personal Use Only ‘....આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષે કરીને જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્ર્ય વિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ, શ્રીમદ્દ્નાં લખાણોનું ભારે મૂલ્ય છે.’ -~-પંડિત સુખલાલજી www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy