SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૦ લકુલીશ : પાશુપત સંપ્રદાયના પ્રભાવક શિષ્ય હતા ઃ કુશિક, ગાર્ગી, મિત્ર અને કૌરુષ્ય. આ ચાર શિષ્યો પ્રવર્તક પાશુપત મતની ચાર શાખા પ્રવર્તાવી : કૌશિક શાખા, ગાર્યું શાખા, મૈત્ર શાખા અને કૌરુષ્ય શાખા. આ શાખાઓ ગુજરાતમાં શિવ સંપ્રદાયના ચાર ફાંટા પ્રચારમાં આવ્યા, મુખ્યત્વે પ્રચારમાં હોવાની સંભાવના છે. અનુયાયીઓમાં ઉભવેલી કેટલીક વિચારસરણી અને લકુલ એટલે સંસ્કૃતમાં લકુટ, જેનો અર્થ થાય છે લાકડી કાર્યશ્રેણીના સંદર્ભે : શૈવ, પાશુપત, કાલમુખ અને કાપાલિક. અથવા દંડ. લકુલીશના શિલ્પમાં આપણે એણે એક હાથમાં લકુટ આમાંથી પાશુપત મતનો પ્રચાર ગુજરાતમાં સવિશેષ અથવા દંડ ધારણ કરેલો જોઈ શકીએ છીએ. સંભવ છે કે લકુટ જેવો પ્રાપ્ત થાય છે. આ મતના પ્રચારક હતા લકુલીશ (અથવા એ શૈવ સંપ્રદાયનું વિશિષ્ટ લક્ષણ હોઈ શકે અને આ સંપ્રદાયના નકુલીશ). આમ તો પાશુપત (માહેશ્વર) મતના સ્થાપક તરીકે અનુયાયી શિવના “લકુટી’ સ્વરૂપની ઉપાસના કરતા હોવા શ્રીકંઠનો નિર્દેશ થયેલો છે. કાળાંતરે આ મતના કેટલાક ફાંટા જોઈએ. આ કારણે સમયાંતરે “લકુટી'ના ઉપાસકોના આરાધ્યદેવ અસ્તિત્વમાં આવ્યા તેમાં લકુલીશે શરૂ કરેલી શાખા ‘લકુલીશ તરીકે શિવ “લકુલીશ” તરીકે ઓળખાયા હોવા જોઈએ. પાશુપત સંપ્રદાય'થી ઓળખાય છે. શિલાલેખોમાં અને “કારવણમાહાભ્ય'માં લકુલીશ પ્રભાસપાટણના એક લેખમાં (ઈસ્વી ૧૧૬૯) જણાવ્યા શબ્દપ્રયોગ જોવો પ્રાપ્ત થાય છે. “કારવણ માહાસ્ય'માં મુજબ સોમે પ્રભાસમાં સોમનાથનું સોનાનું મંદિર બંધાવ્યું અને લકુલીશના જન્મની કથા નિરૂપિત છે. તદનુસાર એના પિતાનું શિવની આજ્ઞાથી પોતાની પદ્ધતિ (school) સ્થાપી અને તે નામ વિશ્વરૂપ અને માતાનું નામ સુદર્શના છે. બ્રહ્માના માનસપુત્ર સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પુરાણો મુજબ શિવે પ્રભાસમાં અત્રિના વંશમાં અત્રિથી છઠ્ઠી પેઢીએ લકુલીશનો જન્મ થયો સોમશર્મારૂપે આવી આ મંદિર બાંધ્યું. અભિલેખમાંની સોમની હતો. અને સાહિત્યમાંની સોમશર્માની કથા એક જ અનુશ્રુતિનાં બે પાસાં છે એમ કહી શકાય. કહેવું એટલું છે કે સોમ ઉર્ફે સોમ વિવિધ પુરાણો એમના માટે નકુલી અને લકુલી શબ્દ શર્મા નામની કોઈ ઇતિહાસી વ્યક્તિએ પ્રભાસમાં શૈવસંપ્રદાય પ્રયોજે છે. અન્યત્ર લકુલીશ અને નકુલીશ શબ્દો પણ જોવા સ્થાપ્યો તથા “સોમસિદ્ધાન્ત'નો મત પ્રવર્તાવ્યો. પ્રાપ્ત થાય છે. માધવાચાર્યે “સર્વદર્શનસંગ્રહ'માં પાશુપતમતના સિદ્ધાન્તોની ચર્ચા કરી છે. આ સોમ શર્માને પુરાણો રૂદ્રશિવના ૨૭મા અવતાર સારનો સાર એટલો જ કે ક્ષત્રપકાળ (ઈસ્વી ૨૩ થી ગણાવે છે, જ્યારે લકુલીશને ૨૮મા અવતાર. સોમ શર્મા લકુલીશના પિતામહ પણ થાય. તેઓ ઈસ્વીના બીજા શતકના ૪૧૫) દરમ્યાન ગુજરાતમાં પાશુપત મતનો પ્રાદુર્ભાવ થયો અને આરંભમાં વિદ્યમાન હોવાનું સૂચવાયું છે. ગુપ્ત સંવત ૬૧ એનો પ્રચાર-પ્રસાર પણ થયો. આ કાલનાં શિલ્પ અને (ઇસ્વી ૩૮૦–૮૧)ના મથુરાલેખમાંના વર્ણન મુજબ દેવવ્રત સાહિત્યકૃતિમાં આ બાબતનો સ્પષ્ટ પ્રત્યય અંકે થઈ શકે છે. રામકૃષ્ણ ભાકારકર આ મત જણાવે છે. સોલંકીકાળમાં તો આ મત રાજસંપ્રદાય તરીકે સર્વવ્યાપી અસર કરે છે. વડનગરની નાગર જ્ઞાતિમાં ભર્તૃયજ્ઞ સુપ્રસિદ્ધ પ્રકાંડ પાશુપત મતના પ્રવર્તક લકુલીશ માહેશ્વરના અવતાર પંડિતથી ખ્યાત હતા. નાગર જ્ઞાતિ વાસ્તે તેમણે નીતિનિયમ ગણાય છે અને આ અવતારનું સ્થાન કાયાવરોહણ (કારવણ, ઘડ્યા હતા. પુરાણકારે તેમને પાશુપત મતના મુખ્ય પ્રચારક વડોદરાથી આશરે પચીસ કિલોમીટર અને ડભોઈથી આશરે તરીકે ઓળખાવ્યા છે. આપણે જાણીએ છીએ કે સોલંકી શાસકો બાર કિલોમીટરના અંતરે આવેલું છે, જાણીતું છે. કારવણનો પરમ માહેશ્વર' કહેવાતા. રાજકુટુંબનો પરંપરાગત કુલધર્મ શૈવ પૂર્વકાલીન લાટમંડળમાં સમાવેશ થતો હતો. હતો. એમના ઇષ્ટદેવ સોમનાથ હતા. સોલંકી રાજાઓએ ઘણા કેટલાક શિલાલેખમાં શેવ સંપ્રદાયના આચાર્ય તરીકે મઠ બંધાવેલા, જે મુખ્યત્વે લકુલીશ અથવા કહો કે નકુલી કે લકુલીનો ઉલ્લેખ છે. ધાર્મિક લોકો એમને શિવના પાશુપતમતના હોવાનું જણાય છે. સિદ્ધરાજ જયસિંહના કુલગુરુ અવતારી પુરુષ તરીકે ઓળખાવે છે. ગંડશ્રી ભાવબૃહસ્પતિ સોમનાથના મઠાધીશ હતા અને એમણે સાહિત્ય અને અભિલેખો અનુસાર લકુલીશના ચાર પાશુપત મતના કેટલાક ગ્રંથ લખ્યા હતા. dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy