SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૦૨૧ છે, જૂનાગઢના એક બાલમંદિરમાં ‘તેડાગર' તરીકેની નોકરી સંગીત-નાટ્ય અકાદમીએ “અનારકલી' નૃત્ય-નાટિકા માટે હોવા છતાં ‘પદ્મશ્રી' થયાં. જન્મ ભીલ જ્ઞાતિમાં પૂંજાભાઈને ત્યાં “નૃત્ય શિરોમણિ'નું બહુમાન આપેલું. સિરિયલન્ટેલિફિલ્મનું અમરેલી જિલ્લાના દલખાણિયા ગામે. માતાનું નામ મોંઘીબહેન. નિર્માણ, ટી.વી. દિગ્દર્શિકા તરીકે કાર્યરત છે. “કથક નૃત્યમાં આકાશવાણી રાજકોટના “ટોપ' ગ્રેડના જૂજ કલાકારમાં તેઓ છે. પારંગત છે. અનેક સુડિયોએ તેમની ઓડિયો કેસેટ બહાર પાડેલી છે. (૫૮) ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર હોથલપદમણી', “શેઠ સગાળશા' જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે કામ કરેલ છે અને એવોર્ડ પણ (૧૯૯૨) :–“સાહિત્ય અને શિક્ષણ'માં પ્રદાન અંગે મેળવેલ છે. “લોકગીતોનાં લતા' જેવાં દિવાળીબહેન ગુજરાત પદ્મશ્રી'. જન્મ ઈ.સ. ૧૯૦૯. મૂળ વતન પોરબંદર, પણ દેશ-વિદેશમાં ડાયરાઓમાં લોકગીતો-ભજનો રજૂ કરી ચૂક્યાં મુંબઈમાં વસ્યા. શેરદલાલીના વ્યવસાય સાથે સાહિત્યસર્જનની છે. તેમનાં કંઠનું કામણ ૬૫ વર્ષય અકબંધ છે! પ્રવૃત્તિ ચાલુ રાખી. ટૂંકી વાર્તા, એકાંકી, કાવ્ય, પ્રવાસ વર્ણન, વિવેચનમાં કલમ ચલાવી. ટૂંકી વાર્તાને વધુ કલાત્મક અને (૫૧) ઈશ્વરભાઈ જે. પટેલ (૧૯૯૦) : ઊંડાણવાળી બનાવી નોંધપાત્ર પ્રદાન કર્યું. યુવાનીમાં સ્વાતંત્ર્ય સમાજસેવા’ ક્ષેત્રમાં પ્રદાન અંગે ‘પદ્મશ્રી'. સંગ્રામમાં ભાગ લઈ જેલવાસ ભોગવેલો. અનેક એવોર્ડથી (૫૨) રેહાના ઝાબવાલા (૧૯૯૦) :– સમ્માનિત. અવસાન-૨૦૦૬. “સમાજસેવા ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. (૫૯) સૂર્યદિવરા રામચંદ્ર રાવ (૧૯૯૮) (૫૩) જગદીશ કાશીભાઈ પટેલ –“સિવિલ સર્વિસ ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. (૧૯૯૧) –“સમાજસેવા’ ક્ષેત્ર, પદ્મશ્રી'. (૬૦) પ્રો. અનિલકુમાર ગુપ્તા (૨૦૦૪) (૫૪) ડો. એસ્થર અબ્રાહમ સોલોમન –“સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. (૧૯૯૨) :–“સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ (૬૧) કાન્તિભાઈ બલદેવભાઈ પટેલ ‘પદ્મશ્રી'. (૨૦૦૪) :–“કલા' ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’ જાણીતા | (૫૫) સિસ્ટર ફેલિસા ગરબાળા શિલ્પકાર કાન્તિભાઈનો જન્મ પિતાશ્રી ડોક્ટર બળદેવભાઈ પટેલને ત્યાં દક્ષિણ-પૂર્વ એશિયાના બોર્નિયોમાં ઈ.સ. (૧૯૯૨) :–“સમાજસેવા ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. ૧૯૨૬માં. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વતંત્રતાના આંદોલનમાં (૫૬) કલ્યાણજી-આણંદજી (૧૯૯૨):- સક્રિય ભાગ લેવાની પ્રેરણા. સ્વતંત્રતાસેનાની તરીકે કારાવાસ કલા’ ક્ષેત્રમાં પ્રદાન, પદ્મશ્રી. પણ ભોગવ્યો. ગાંધીજી તેમના માટે આદર્શરૂપ રહ્યા. જે. જે. સ્કૂલ ઓફ આર્ટ–મુંબઈમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યા પછી તેમના સંગીતથી પ્રેરિત આલ્બમને વર્ષ-૨૦૦૫નો ગ્રેમી મૂર્તિકલા તરફ વળ્યા. અનેક મહાપુરુષોની પ્રતિમાઓ બનાવીને એવોર્ડ પણ મળ્યો છે. બંનેની જોડી શાસ્ત્રીય સંગીત તથા દેશ-પરદેશમાં મૂકી છે. કાન્તિભાઈએ પોતાનું વિશાળ કલાકેન્દ્ર ફિલ્મમાં સંગીત કમ્પોઝિશન માટે જાણીતી રહી. શિલ્પભવન' લલિતકલા અકાદમીને ભેટ આપી દીધેલ છે. (૫૭) આશા પારેખ (૧૯૯૨) –કલા' (૬૨) ડો. કુંડલી મંજુદા ગણપતિશંકર ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. (૨૦૦૪) :–“સાય. એન્ડ એન્જિ.' ક્ષેત્રમાં પ્રદાન બદલ મૂળ મહુવા (સૌરાષ્ટ્ર)નાં વતની કુ. આશા પારેખ પદ્મશ્રી'. ભારતનાં અગ્રિમ પંક્તિનાં અભિનેત્રી, રંગમંચ નૃત્ય કલાવિદ અને સમાજસેવિકા રહ્યાં છે. “અખંડ સૌભાગ્યવતી’ ગુજ. (૬૩) ડૉ. કુમારપાળ દેસાઈ (૨૦૦૪):ફિલ્મમાં તેમણે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવેલો. ૧૦૦ કે વધુ જન્મ તા. ૩૦-૮-૧૯૪૨ રાણપુર મુકામે. વતન સાયેલા. હિંદી/ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. અલાહાબાદની ૧૯૬૫માં એમ.એ., ૧૯૭૭માં પીએચ.ડી., નવગુજરાત Jain Education Intemational cation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy