SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ધન્ય ધરા રહેવાની અનુમતિ આપી, ને એમના જીવનની દિશા બદલાઈ માતાજીએ બાલકૃષ્ણને પુસ્તકોનો વ્યવસાય ચાલુ રખાવ્યો. એનું ગઈ. શ્રી માતાજીએ નામકરણ કર્યું “શબ્દ'. આ રીતે “શબ્દ' સુનંદામાં સર્જકતા તો ભારોભાર હતી. વાર્તાઓ, સંવાદો અસ્તિત્વમાં આવ્યું. “શબ્દ'ના માધ્યમથી પુસ્તકો રૂપે શ્રી કંઈને કંઈ લખતાં રહેતાં. પોતાનાં લખાણ તેઓ સહજ રીતે શ્રી અરવિન્દચેતના સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે. “શબ્દના માતાજીને આપતાં રહેતાં. આ રીતે ત્રેવીસમી એપ્રિલ ઓગણીસો વિકાસમાં સુનંદા અને બાલકૃષ્ણ પોતાની સમગ્ર જાત હોમી છપ્પનનો દિવસ આવ્યો. આશ્રમના પ્લે ગ્રાઉન્ડમાં શ્રી માતાજી દીધી. ‘શબ્દની કૃપા' બ્રાંચનો વિકાસ કરવામાં શ્રી માતાજીએ વારાફરતી સૌ સાધકોના પ્રણામ સ્વીકારી રહ્યાં હતાં. એમાં સુનદાન કરણ બનાવ્યા. સુનંદાનો વારો આવ્યો. પ્રણામ બાદ શ્રી માતાજીએ એમને ઊભાં ૧૯૮૭-૮૮ આસપાસ સુનંદાની તબિયતના પ્રશ્નો થવા રાખ્યાં ને પછી બીજા એક સાધકને ઇશારો કર્યો. કંઈક મંગાવ્યું. માંડ્યા. ડોક્ટરે એમને શ્રમયુક્ત કામ કરવાની મનાઈ કરી. ને એ ખૂબ જ વહાલપૂર્વક શ્રી માતાજીએ સુનંદાને આપ્યું. સુનંદા જરૂર પડે ત્યારે સુનંદા આશ્રમની શાળામાં બાળકોને અંગ્રેજી તો એને જોઈ જ રહ્યાં. એમના સાનંદાશ્ચર્યનો પાર જ ના રહ્યો. શીખવતાં. વળી, હસ્તકળા શીખવતાં. વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિ એ એક સુંદર પુસ્તક હતું. ‘સ્ટોરીઝ એન્ડ પ્લેઝ ફોર ચિલ્ડ્રન’. સર્જવાની સુનંદાને ભારે સૂઝ છે. ને એનાં લેખિકા? સુનંદા! આમ સ્વયં શ્રી માતાજીએ એમનું શ્રી અરવિન્દ આશ્રમના ટ્રસ્ટીઓએ ૧૯૮૯માં નિર્ણય પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું! એ પણ ક્યારે ? ૨૩-૪-પ૬ના કર્યો કે શ્રી અરવિન્દ, શ્રી માતાજીના અંગત વપરાશમાં આવેલી રોજ. આમ, ૨૩ વર્ષની વયે સાહિત્યના વિશ્વમાં નવી ચેતનાનું અનેક કલાત્મક ચીજવસ્તુઓનું એક સ્થાયી પ્રદર્શન કરવું. આ પ્રતિનિધિત્વ કરવા માટે સુનંદાનો પ્રવેશ થયો. પ્રદર્શનનું નામાભિધાન થયું “શ્રી સ્મૃતિ'. એનો સઘળો કાર્યભાર સુનંદાની સર્જનયાત્રા આજ સુધી અઅલિત છે. એમણે આરંભથી જ સુનંદાને સોંપવામાં આવ્યો. “શ્રી સ્મૃતિમાં સર્વત્ર પ્રકાશની પગદંડી', ‘આનંદની લહેર', ‘વી ફાઇવ એન્ડ અધર આનંદની કલાસાધનાનો અહેસાસ થાય છે. શ્રી અરવિન્દ, શ્રી ટેલ્સ' જેવાં બાળવાર્તા, બાળનાટકોના સત્ત્વશીલ સંગ્રહો આપ્યા માતાજીની સૂકમમાં સનિધિ અહીં સતત વર્તાતી રહે છે. શ્રી છે. એમણે રચેલા એક નાટક “પ્રકાશના પ્રદેશમાં'ની પ્રસ્તુતી શ્રી અરવિન્દના સાધકો માટે તો “શ્રી સ્મૃતિ' એક તીર્થ બની રહ્યું માતાજી સમક્ષ થયેલી. એમાં સુનંદાએ પોતે અભિનય કરેલો. છે. આજે ૭૫ વર્ષની વયે સુનંદા “શ્રી સ્મૃતિમાં સાધનારત છે. સુનંદાનું એક પુસ્તક “રેઇનબો લંડ’ તો હજુ હમણાં ત્રણ ચાર વર્ષ પૂર્વે પ્રકાશિત થયું છે. આ ઉપરાંત એમણે બે નવલકથાઓ લખી છે. “કોશિશ તો કરીશ’ અને ‘રે પ્રિત!” આપણા સ્થળ લૌકિક જીવનમાં દિવ્યતા કઈ રીતે ચરિતાર્થ થઈ શકે એનો ખ્યાલ આ નવલકથામાંથી મળે છે. “કોશિશ તો કરીશ' એક ડોક્ટર યુવકના જીવન સાથે અને ‘રે પ્રિત!' એક ક્રિકેટરના જીવન સાથે સંકળાયેલી નવલકથા છે. સુનંદાનું લગ્ન શ્રી માતાજીના જ એક સાધક પરિવારમાં થયું. એમના પતિનું નામ બાલકૃષ્ણ. બન્નેનાં લગ્ન શ્રી માતાજીના માર્ગદર્શન અનુસાર થયાં. લગ્ન બાદ સુનંદા અને બાલકૃષ્ણ શ્રી માતાજીની અનુમતિથી આફ્રિકા ગયાં. ત્યાં એમણે કમલેશ્વર શ્રી અરવિન્દ, શ્રી માતાજીનો સંદેશ પ્રસાર્યો. એ પછી ૧૯૬૧માં મહાદેવ, તેઓ મુંબઈ આવ્યાં. ત્યાંનું કેન્દ્ર સંભાળ્યું. બાલકૃષણનો વ્યવસાય પુસ્તક વિક્રેતાનો હતો. બનાસકાંઠા જિલ્લો ૧૯૬૭માં શ્રી માતાજીની અનુમતિથી સુનંદા અને બાલકૃષ્ણ અને કાયમ માટે પોંડિચેરી સ્થાયી થયાં. શ્રી વાવ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy