SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૧૧ આ સાહિત્યસર્જનની સાથે સાથે વિદ્વાનો, સંતો, હવે સંતી, “સંતી’ મટીને સંતોક થઈ. આદર્શ ગૃહસ્થ સાહિત્યપ્રેમીઓ, સ્નેહીઓ, કુટુંબીજનોનો સતત સંપર્ક અને જીવનના શ્રી ગણેશ થયા. પોતાના અસ્તિત્વને પતિમય કરનાર સ્વાધ્યાય આજીવન તેમની સાથે વણાયેલ હતા. કુશળ વક્તા, નીડર ભારતીય નારીના પ્રતીક સમી સંતોકે આફ્રિકાનાં જંગલોમાં પણ પત્રકાર, સંવેદનશીલ સાહિત્યકાર, ચીવટભર્યા સંશોધનકાર, પોતાનાં વાણીવર્તનના વૈભવ થકી મંગલમય વાતાવરણ ખડું કર્યું. માનવતાવાદી વાર્તાકાર શ્રી રતિભાઈના જીવનમાં “સાદું જીવન, જેમ જેમ નાનજીભાઈના વ્યાપારિક સંબંધોના સંપર્કમાં આવવાનું ઉચ્ચવિચાર'ની ફિલસૂફી વ્યક્ત થતી જોવા મળે અને તેમના થયું તેમ તેમ સંતોકબહેને પોતાના વ્યક્તિત્વનું ઘડતર અને વિકાસ વ્યક્તિત્વમાં પ્રેમાળ આતિથ્યભાવના, ઉચ્ચ ધર્મનિષ્ઠા, કઠોર જાતે જ કર્યા. સ્ત્રી ધારે તો શું ન કરી શકે? તેનું ઉમદા ઉદાહરણ કર્તવ્યનિષ્ઠા જોવા મળે. સત્યના આગ્રહી રતિભાઈ અસત્ય પ્રત્યે . એટલે સંતોકબહેન. વાંચી સમજી શકાય તેટલો અંગ્રેજીનો ખૂબ આક્રોશ વ્યક્ત કરતા અને ગમે તેને કડવું સત્ય કહેતાં પણ અભ્યાસ, સંગીતની સાધના, પાકશાસ્ત્રમાં નિપુણતા એટલું જ નહી અચકાતા નહીં. ગીતાના શબ્દોમાં તેઓ “કર્તવ્યનિષ્ઠ કર્મયોગી સંતોકબહેને બેડમીંટન જેવી રમતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું હતું. હતા. આજથી ૭૦-૭૫ વર્ષ પહેલાંનાં રીતિ-રિવાજોમાં ફેરફાર આંતરિક સૌદર્ચતાં સ્વામિતી : તારીરત્ત કરવો એટલે ઘણી હિંમતનું કામ. પોરબંદરની લોહાણા જ્ઞાતિમાં સંતોકબહેન પહેલાં નારી કે જેમણે ઘૂમટો તાણવાના રિવાજમાંથી સંતોકબા નાનજી કાલીદાસ મહેતા કુટુંબની સ્ત્રીઓને મુક્તિ અપાવી, સમાજમાં પણ તેનો હકારાત્મક સ રાષ્ટ્ર ના પડઘો પડ્યો. આમ સમાજસુધારણામાં પણ તેઓ અગ્રેસર હતાં. જામનગર સ્ટેટમાં તેમના આવાં સુધારણાનાં કાર્યોમાં પતિ નાનજીભાઈનો કૃતિશીલ વરતુ, વેરાડી અને ફાળો રહ્યો. ફલકુ નદીના ત્રિવેણી ઉચ્ચ સંસ્કાર અને શિસ્ત-સંયમનાં આગ્રહી એવાં સંગમ સમીપે સંતોકબહેન પોતાનાં બાળકોને પણ મક્કમતાપૂર્વક શિસ્તપાલન ભાણવડમાં આજથી કરાવતાં. વેદ, ઉપનિષદ કે રામાયણ-મહાભારતની વાર્તાઓ કહી આશરે સત્તાણું વર્ષ તેમનામાં સતત સંસ્કારોનું સિંચન કરતાં. કોઈપણ વાતની કમી ન પહેલાં ઈ.સ. હોવા છતાંય બાળકોની ખોટી જીદને ક્યારેય પણ વશ ન થતાં. માટે ૧૯૦૪માં ચૈત્ર વદ જ આજે તેમનાં સંતાનો નિર્વ્યસની અને સમાર્ગે ચાલનારાં છે. બીજને દિવસે અતિ શ્રીમંત હોવા છતાંય તેમનાં કપડાંની તેમજ જણસની પસંદગી સંતોકબાનો જન્મ. હંમેશ સૌમ્ય, સાદી, કલાત્મક રહેતી. તેમની ઊઠવા-બેસવાની નાનકડી “સંતી’ શૈલીમાં ખાનદાની ઠસ્સો ઊભરાતો. સંતોકબહેનનું આંતરિક સૌંદર્ય બચપણથી જ સ્વભાવે જ એટલું હતું કે તેમને બાહ્ય રૂપસજ્જાની જરૂર રહેતી નહીં. તેમના લાગણશીલ અને પાવિત્ર, સતીત્વ તેમજ તેમની ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રદ્ધાએ જ સ્વમાની. પ્રભુભક્તિ તેમના મુખારવિંદપર તેજસ્વિતા પાથરી હતી. પણ નાનપણથી. ઘરની બાજુમાં ત્રિકમરાયજીનું મંદિર, ત્રિકમરાયજી પર અડગ શ્રદ્ધા. આ ભક્તિ અને શ્રદ્ધાનાં બીજ ધીરે આવા આંતરિક સૌંદર્યનાં સ્વામિની એવાં સંતોકબહેન ધીરે અંકુરિત બનીને તેમના જીવનપથને સતત નવપલ્લવિત કરતાં કાળક્રમે કુટુંબનાં-પરિવારનાં, આર્ય કન્યા ગુરુકુળની બાળાઓનાં સ્નેહ-વત્સલ “સંતોકબા’ બની રહ્યાં. આજીવન તેમની સ્નેહ વર્ષોમાં રહ્યાં. સૌ કોઈને ભીંજવતાં રહ્યાં. અલ્પ અભ્યાસ હોવા છતાં લેખન એકવડિયો બાંધો, પ્રશસ્ત ભાલ, કમલનયન, નમણું પ્રત્યેની પોતાની મૌલિક દૃષ્ટિ વિકસાવીને સંતોકબાએ ધર્મ, નાક, પગની પાનીએ અડતા કેશ, આવી ચંપકવર્ણ સંતી ૧૬ સંસ્કૃતિસામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમ જ આપણાં વ્રતો, વર્ષની ઉંમર થતાં થતાં તો કર્મયોગી એવા નાનજી કાલીદાસ મહેતા તહેવારો અને ભજનોને સાંકળીને લખેલા સંગ્રહ “ભગવતીમહેર' સાથે પ્રભુતામાં પગલાં માંડી સાસરવાસે આવી. સંતીનાં શુકનવંતાં એ વિદ્વાનો અને સામાન્યજનની જબરી પ્રશંસા પ્રાપ્ત કરી છે. પગલાંથી પતિ નાનજીભાઈનાં લક્ષ્મી-ઐશ્વર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ. સંતોકબાએ તેમના જીવનમાં આપણાં શાસ્ત્રોએ બતાવેલ ગૃહસ્થો થઈ. માટેના નિત્ય પંચયજ્ઞ કરતાં રહીને જીવનભરની સાધના અને આરાધના કરી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy