SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપક ધન્ય ધરા ડેવલપમેન્ટ કોર્પોરેશન, નેશનલ કો. ઓપ. યુનિયન ઓફ અને કામ લાગે એવો હોલ અર્પણ કર્યો.. ઇન્ડિયા તેમજ રાષ્ટ્રીય સહકારી બેંક વગેરેમાં સતત સેવારત રહી ' અરે, દશકોશી કડવા પાટીદાર સેવા સમાજની આ સંસ્થાઓના માર્ગદર્શક બની રહ્યા. સ્થાપનાના પાયાના સ્થાપકોમાં પણ તેઓ જ અગ્રણી હતા. દશકોશીના અગ્રણી સામાજિક કાર્યકર ૧૯૮૦માં જેતલપુરના યુવાનોની વહારે ધાવા માટે દશકોશી શ્રી નટવરભાઈ જીવાભાઈ પટેલ સમાજ ઊભો થયો. એમાં એમણે નિર્દોષ પટેલ યુવાનોને શિક્ષા સજામાંથી બચાવવા તન, મન ને ધનથી ભગીરથ પ્રયત્ન કર્યો. જન્મ : તા. ૨૫-૧૨-૧૯૩૨ દશકોશી સમાજના આગેવાનોને ભેગા કર્યા ને સંગઠન સ્થાપ્યું. અમદાવાદની દક્ષિણમાં વીસેક કિલોમીટર દૂર, મુંબઈ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને અગ્રણી રાજકીય, ધોરી માર્ગ પર સ્વામીનારાયણનું એક ધર્મતીર્થ છે જેતલપુર. | સામાજિક કાર્યકર જેતલપુરનું સ્વામીનારાયણ મંદિર પ્રખ્યાત છે. જેતલપુરમાં ૧૯૫૧માં અમદાવાદ જીતવા માટે મહાન અકબરે પડાવ નાખ્યો પ્રા. શ્રી મંગળભાઈ પટેલ હતો. અમદાવાદ પાસેનું આ જેતલપુર તો સત્તરમી સદીના જન્મ : તા. ૭-૯-૧૯૪૨ મહાન જ્ઞાની કવિ અખા ભગત (સોની)નું વતન. કર્મનિષ્ઠ પાટીદાર અને હાલની વિધાનસભાના અધ્યક્ષ એ જેતલપુરના સ્વામિનારાયણીય સત્સંગી, ઉત્તમ પ્રો. મંગળભાઈ પટેલ પરિપક્વ રાજપુરુષ તરીકે લબ્ધપ્રતિષ્ઠ છે. સમાજસેવક, આગેવાન, મુખી અને સરપંચ, જમીનદાર અને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના નાનકડા એવા મિલમાલિક ગામના વરિષ્ઠ ને વંદનીય નાગરિક ને દાનવીર તો પરબતપુરા ગામે સાધારણ મધ્યમ ખેડૂત કુટુંબમાં ઈ.સ. મુ. શ્રી નટવરભાઈ જીવાભાઈ પટેલ. એ દશકોશી સમાજના ૧૯૪૨ના સપ્ટેમ્બર માસની ૭મીએ મંગળભાઈનો જન્મ. પણ અગ્રણી અને આ વિસ્તારના પણ એક મોભી. સંપૂર્ણ પિતાજીની પ્રગતિશીલ વિચારધારા થકી મંગળભાઈને ખાદીધારી અને મહદ્અંશે ગાંધીવાદી. સામાજિક અને ધાર્મિક અભ્યાસમાં પ્રોત્સાહન મળતું રહ્યું. અભ્યાસમાં શરૂથી જ તેજસ્વી વ્યક્તિત્વ. સમાજસેવાના હેતુથી રાજકારણમાં રહેલા. મંગળભાઈ વિજ્ઞાનપ્રવાહમાં અનુસ્નાતક (એમ.એસ.સી.) થઈ જેતલપુરના મુખી તો એમના પિતાશ્રી જીવરામદાસના વારસદાર માણસાની સાયન્સ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. વર્ષ હતું તરીકે રહ્યા, પણ ગામના સરપંચપદે પણ વીસેક વર્ષ રહ્યા અને ૧૯૬૬નું. ગામનું અને દેશકોશી સમાજનું ગૌરવ બની રહ્યા. રાજકીય ક્ષેત્રને શ્રેષ્ઠ સેવાક્ષેત્ર માનનારા મંગળભાઈ પોણી સદી વટાવી ચૂકેલા શ્રી નટુભાઈ મુખી, સરપંચ રાષ્ટ્રસેવાના એકમાત્ર ઉદ્દેશથી ઈ.સ. ૧૯૬૬-૬૭ના અરસામાં અને મિલમાલિક તરીકે સમાજમાં સુવિખ્યાત છે, પણ એ છે જનસંઘમાં જોડાયા. ત્યારથી જ તેઓની રાજકીય યાત્રાના પુરુષાર્થની પ્રતિભા. એ ગૌરવભેર કહે છે કે હું સિત્તેરની સાલમાં શ્રીગણેશ થયા. તેમની સંગઠનકક્ષાએ કરેલ કામગીરીથી સંતુષ્ટ હળ હાંકતો હતો. પણ પછી સમાજસેવા ને રાજકારણ ઉપરાંત પક્ષ-મોવડીઓએ તેઓને ચૂંટણીના રાજકારણમાં ઉતાર્યા. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવ્યું. વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે, ત્યારબાદ મહેસાણા | શ્રી નટુભાઈએ ગ્રામપંચાયત ઉપરાંત સેવાસહકારી જિલ્લાના પંચાયત પ્રમુખ તરીકે તેમની કામગીરી પ્રશંસનીય રહી. મંડળી, દૂધ સેવા સહકારી મંડળી–ડેરી, ગામની પ્રાથમિક શાળા, | જિલ્લા પંચાયત-મહેસાણાના વિરોધ પક્ષના નેતા તરીકે તેમજ હાઇસ્કૂલ, ગુરુકુળ અને સ્વામિનારાયણ મંદિરના વિકાસમાં ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ, ગાંધીનગરના પ્રમુખ તરીકે ગણનાપાત્ર ફાળો આપ્યો. તન, મન અને ધનથી સેવા કરી. તેમની કામગીરી નોંધપાત્ર રહી. આમ, મંગળભાઈએ તાલુકા એમણે ગામમાં પોતાના તરફથી, સ્વ. જડાવબા માતુશ્રીની અને જિલ્લા કક્ષાએ વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ અર્જિત સ્મૃતિમાં સાંસ્કૃતિક હોલ “સ્વ. જડાવબા સાંસ્કૃતિક હોલ' માટે કર્યો. ભારતીય જનતા પક્ષના સંગઠનમાં પણ જિલ્લા સ્તરે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ પરની મોંઘી જમીન આપી, પોતાના તરફથી પાછળથી પ્રદેશ કક્ષાએ તેમની સેવાઓ સરાહનીય રહી. આ માતબર રકમનું દાન આપ્યું, દાનભંડોળ એકઠું કરવામાં વગ સમયગાળા દરમિયાન સામાજિક ક્ષેત્રે પણ તેઓ સતત પ્રવૃત્ત વાપરી અને ગામને જ નહીં, સમગ્ર દશકોશી વિસ્તારને શોભે રહ્યા. ૪૮ ગામ કડવા પાટીદાર સમાજના કેળવણી મંડળની Jain Education Intemational n Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy