SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૦ ધન્ય ધરા ઉંમરે પહોંચેલા બચુભાઈ પર હૃદયરોગના જીવલેણ હુમલાના હતું તેનું દિલધડક આલેખન એટલે ‘બાહુપાશ’ નવલકથા. કારણે ઝાલાવાડની પ્રજાએ લોકવાર્તાના એક ઉત્તમ કલાકારને વિષ્ણુકુમાર મહેતાનો વાર્તા-કસબ નવલકથા ક્ષેત્રે ગુમાવ્યા છે. ખીલ્યો, પરંતુ જાન્યુઆરી-૧૯૫૫ના ચાંપશીભાઈ ઉદ્દેશીના નવલકથાકાર શ્રી વિષ્ણકુમાર તંત્રીપદ નીચે પ્રકાશિત થતાં “નવચેતન'માં પ્રારંભની વાર્તા અમૃતલાલ મહેતા ‘ગફૂર-કસાઈ' છપાઈ ત્યારે જે હર્ષ-રોમાંચ થયેલો તે કદાચ તે પછીની કૃતિ માટે (તેનાથી સબળ હોવા છતાં!) નહીં થયો શ્રી વિષ્ણુકુમાર મહેતા ‘વિશ્વકોશ હોય! આમ ૧૯૫૯થી વર્ષ ૨૦૦૨ની લેખનયાત્રા વણથંભી ઉપનામધારી સિદ્ધહસ્ત લેખકનો જન્મ રહી છે. ઝાલાવાડના લીંબડી ગામે તા. ૩૦ માર્ચ૧૯૩૩ના રોજ થયો હતો. મૂળ વતન લીંબડી લેખકની ‘પ્રેમનગર’ નવલકથા બ્રેઇલ લિપિમાં પ્રકાશિત છે. ગુજરાતી વિષય સાથે એમ.એ. થયેલા થઈ છે. સંદેશનાં ઇન્દ્રધનુ' કોલમ બે વર્ષ સંભાળેલી. વીસેક (ગુ.યુનિ. ૧૯૬૭) અને દ્વિતીય વર્ગમાં નાટકો આકાશવાણી પરથી પ્રસારિત થયાં છે. ઉપાધિ હાંસલ કરેલી. ઝાલાવાડી ધરતીના પ્રજારામ રાવળ, મીનપિયાસી, જીવનવેલીના અમૃતઉત્સવના આંગણે પહોંચેલા શ્રી લાભશંકર પછી આ ચોથા શાયર વિષ્ણુકુમાર છે. વિષ્ણુકુમાર સારી અધ્યાપન કારકિર્દી પૂર્ણ કરી ભલે નિવૃત્ત થયા ભલગામડાગેઇટ, લીંબડી તેમનું નિવાસસ્થાન છે. છે, પણ લેખનપ્રવૃત્તિની સાથે સુરેન્દ્રનગરના શબ્દલોક પ્રકાશન, વાર્તા-નવલકથાકાર સુમંત રાવલ ઢોલક' સાપ્તાહિકના સંપાદનની રસદાયી પ્રવૃત્તિ કરે છે. પૂરું નામ સુમંતરાય બળવંતરાય તેમણે લગભગ ૨૮ જેટલાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ૨૦ રાવલ, જેમની જન્મતારીખ ૧૪ નવેમ્બર, નવલકથાઓ છે. ૪ નવલિકા સંગ્રહ છે. “અમૃતવેલ' (૧૯૫૯), ૧૯૪૫. પંચાળની પાળિયાદ ભૂમિમાં જન્મ. “સાધુ તો ચલતા ભલા' (૧૯૬૦), “અનરાધાર' (૧૯૬૮) અને વાર્તાઓ લખવાની શરૂઆત ભાવનગરથી નીલમ્માની નાઇટ(૧૯૭૬) તેમજ “ઇન્દ્રધનુના રંગો'- પ્રગટ થતા સાપ્તાહિક ‘પગદંડી'થી થઈ. પછી પ્રેરણાત્મક પ્રસંગોનું પુસ્તક (૧૯૯૪) લખ્યું છે. એક એકાંકી તો “આરામ', “ચાંદની’ સામયિકોમાં છપાતી નાટિકા “અઢારે આલમ' ૧૯૫૩માં લખી છે, તો સંપાદકીય રહી. “આરામ'માં છપાયેલી પહેલી વાર્તા ‘વેઇટર નંબર ત્રણ'. લેખો ૧૯૯૬માં “શબ્દગંગાને તીરે'નું પ્રકાશન થયું છે. વર્ષ- ૧૯૮૨માં “ચાડિયા' વાર્તાને સવિતા સુવર્ણચંદ્રક મળ્યો. ૨૦૦૨માં એક જીવનચરિત્ર “શ્રી જગન્નાથ તીર્થસ્વામી’ લખ્યું વાર્તા-નવલકથા બંને પર સમાન કલમ ચલાવતા છે. જાણીતા વિવેચક અને “ઉદ્દેશ'ના તંત્રી સ્વ. ડૉ. રમણલાલ સુમંતભાઈએ અત્યારે તો ઠીક ઠીક કાઠું કાઢ્યું છે. કલાત્મક જોશીએ “અક્ષરના આરાધકો'માં લેખકની એબ્સર્ડ પ્રકારની વાર્તાઓ પણ લખાઈ છે. ૧૯૮૫માં “સત્યાઘાત’ વાર્તા નવલકથા ‘નાગપાશ’ (ચુસ્ત, ચીકણો, ઝેરીલો) અને “બાહુપાશ” શબ્દસૃષ્ટિ'માં પ્રસિદ્ધ થઈ અને આ વાર્તાનો હિન્દી અને તેલુગુ (મોત, હવસ ને પ્યારનો) વિશે પ્રશંસા કરી છે. “આ બધી બંને ભાષામાં અનુવાદ થયેલો. ચાડિયો' વાર્તા પણ હિન્દીમાં નવલકથાઓમાં અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદની સાથે અનુવાદિત થઈ છે. સુમંતભાઈએ ૧૯૮૨માં પ્રથમ વાર્તાસંગ્રહ મનોવૈજ્ઞાનિક ગૂંચોને પણ નિરૂપવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. નવા ‘શિલાલેખ’ આપ્યો. પછી “મૃતોપદેશ', ‘ઘટનાલય' અને નવા પ્રયોગો કરતા રહ્યા છે.”—આ શબ્દોની નોંધ તે સાક્ષર વાર્તાક્રમણ' આપ્યા. આમાંની “ઘટનાલય'ને સાહિત્ય અકાદમી ડૉ. રમણલાલ જોશીએ લખી છે. ગાંધીનગરનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. રમાલક્ષ્મી બહેન સાથે લેખકનાં લગ્ન થયાના બીજે દિવસે અનોખું વિષયવસ્તુવૈવિધ્ય પસંદ કરીને વાર્તા લખવી તે લીંબડીના એક જીનમાં ભીષણ આગ લાગતાં ચાલીસ માણસો સુમંતભાઈની વિશેષતા છે. માત્ર ટેબલવર્ક કે કલ્પના વિહાર જ બળીને ખાખ થઈ ગયા. મરતી વખતે ઓગણત્રીસ જેટલા નહીં, પણ મડદાં બાળવાના મશીન અંગે ઇલેકિટ્રશિયન કામદારોએ એક બીજાના હાથમાં હાથ રાખી મોતને વહાલું કર્યું એન્જિનિયરને, મશીન અને મશીન પર કામ કરનારની પદ્ધતિ Jain Education Intemational For Private & Personal Use Only Education Intermational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy