SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૦૫૯ કરવા બદલ “સંસ્કૃતિ શિરોમણિ એવોર્ડથી સમ્માનિત કરવામાં સર્જિકલ ઇન્સ્ટમેન્ટના ઉત્પાદનક્ષેત્રે કીર્તિકુમારે નવા કીર્તિમાન આવ્યા છે. હાલમાં જ પાટીદારસમાજે યોજેલ એક ભવ્ય અંકિત કર્યા. આજે તો ઉમિયા સર્જિકલ પ્રા. લિ.નાં ઉત્પાદનો સમારંભમાં તેઓને “પાટીદાર શિરોમણિ' એવોર્ડથી પણ યુરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનાં બજારોમાં પોતાની વિભૂષિત કરવામાં આવ્યા છે. યશપતાકા લહેરાવે છે. ઉમિયા સર્જિકલ પ્રા. લિમિટેડના યુવાન સ્થાપક શૂન્યમાંથી સર્જન કરવું એ કદાચ પાટીદાર પરંપરા રહી શ્રી કીર્તિકુમાર જયંતીભાઈ પટેલ રાષ્ટ્રીય જ નહીં, પણ “ઉમિયા સર્જિકલ પ્રા. લિ.'ને જન્મ : તા. ૧૧-૯-૧૯૬૩ વૈશ્વિક સ્તરે મૂકનાર કીર્તિકુમારનું કહેવું છે કે, “સર્જિકલ ક્ષેત્રે માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા કીર્તિનું મન ઉત્પાદન કરવું એ ખાંડાની ધાર પર ચાલવા બરાબર છે.', વિદ્યાભ્યાસમાંથી ઊઠી ગયું ત્યારે પિતા જયંતીભાઈએ ટકોર કારણ કે ઉત્પાદનો તબીબી વ્યવસાય સાથે જોડાયેલાં હોવાથી કરતાં કહ્યું હતું, “જો કીર્તિ, આપણી સામાન્ય આર્થિક ક્વોલિટી કન્ટ્રોલ પર સતત ચાંપતી નજર રાખવી પડે, કેમ કે પરિસ્થિતિની તને ખબર છે. તું આગળ નહીં ભણે તો કરીશ તે સીધી માનવજીવન સાથે સંકળાયેલી બાબત છે. અમારા શું? તને કોણ નોકરી આપશે? ધંધા માટે મૂડી જોઈએ, જે વ્યવસાયમાં હલકી ગુણવત્તા એટલે “માનવજીવન પર ખતરો આપણી પાસે નથી, તે તું સારી રીતે જાણે છે. હવે તો મા તેવું કહેવું સહેજ પણ અતિશયોક્તિ નથી. ઈ.સ. ૧૯૮૫થી ઉમિયા રસ્તો બતાવે તેમ કર, બીજું તો તને શું કહું?” ઈ.સ. ૨૦૦૫ સુધીનાં ૨૦ વર્ષ દરમિયાન પરિશ્રમનાં પિતા જયંતીભાઈએ તો દીકરા કીતિનું ભાવિ માં પ્રસ્વેદબિંદુ થકી સુવાસિત બનેલી કીર્તિકુમારની વ્યાવસાયિક ઉમિયાને સોંપી દીધું, પરંતુ કીર્તિને પોતાની જાત પર પૂર્ણ વિકાસયાત્રામાં ઘણા ઉતારચડાવ આવ્યા પરંતુ તેનાથી સહેજ ભરોસો હતો અને મા ઉમિયા પર અતૂટ શ્રદ્ધા પણ ખરી. નવું પણ વિચલિત થયા વગર તેઓ સતત ગતિવંત રહ્યા છે. નવું જાણવાની ઉત્કંઠા કીર્તિમાં નાનપણથી જ, કદાચ એટલે જ આવા પરિશ્રમી પાટીદારનું સમ્માન ન થાય તો જ કો’ક જગ્યાએ “ડિસ્પોઝેબલ યુરિન બેગ’ વિશે વાંચેલું તે તેની નવાઈ!ભારત સરકાર વતી દિલ્હી ખાતે ૧૮મી ઇકોનોમિકલ વ્યાવસાયિક કારકિર્દી ઘડવા માટે ઘણું ઉપયોગી સિદ્ધ થયું. કૉન્ફરન્સમાં કેન્દ્રીય ગ્રામ વિકાસમંત્રી ડૉ. રઘુવંશ પ્રસાદના હસ્તે કીર્તિએ આ ડિસ્પોઝેબલ યુરિન બેગ્સનું ઔદ્યોગિક ઉત્પાદન શરૂ ગુજરાતમાંથી એક માત્ર એવો પ્રતિષ્ઠિત “ઉદ્યોગપાત્ર' એવૉર્ડ કરવાનું વિચાર્યું અને થોડી માનસિક ગડમથલને અંતે તે વિચારને હાલમાં જ આપણા કીર્તિકુમારને એનાયત કરવામાં આવ્યો. અમલમાં પણ મૂક્યો. નરોડાના ઔદ્યોગિક વિસ્તારમાં એક આમ, માત્ર ૪૦ વર્ષની ઉંમરે આવું રાષ્ટ્રીય સમ્માન પ્રાપ્ત નાનકડો એવો શેડ રાખી DUBagsનું ઉત્પાદન શરૂ કર્યું. અડગ કરનાર તેઓએ સમગ્ર ગુજરાતના પાટીદારસમાજને ગૌરવવંતો મનથી કરેલ મનોરથને પ્રભુએ પણ પૂરા કરવા પડે છે તે ન્યાયે બનાવ્યો છે. કીર્તિએ શરૂ કરેલ નવા સાહસને ધીરે ધીરે તબીબી બજારમાં માતા-પિતાના ધાર્મિક સંસ્કારો કીર્તિકુમારને વારસામાં પણ સ્વીકૃતિ મળતી ગઈ. ગુણવત્તાના આગ્રહી કીર્તિકુમારે બહુ મળ્યા છે માટે જ તો તેમણે “ઉમિયા સર્જિકલ પ્રા. લિ.'ના ટૂંકા સમયગાળામાં ડિસ્પોઝેબલ યુરિન બેગ્સનું બજાર હસ્તગત પ્રાંગણમાં જ મા ઉમિયાનું સુંદર મંદિર બનાવડાવ્યું છે. કરી લીધું. મા ઉમિયાના નામથી શરૂ થયેલ “શ્રી ઉમિયા સર્જિકલ પ્રા. લિ.’ હવે તો ડિસ્પોઝેબલ મેડિકલ ઇન્સ્ટમેન્ટ ક્ષેત્રે નવાં કલ્યાણમૂર્તિ કુસુમબહેન શિખરો સર કરવા સજ્જ હતું. આ સમયગાળો હતો ઈ.સ. ચરોતરની અગ્રીમ સ્ત્રીકેળવણી સંસ્થા શ્રી વિઠ્ઠલ કન્યા ૧૯૮૫-૮૬નો. વિદ્યાલયના આત્મા સમાં શ્રી કુસુમબહેન પટેલ એ આપણા શ્રી કીર્તિકુમારના સખત અને સતત પુરુષાર્થ થકી “શ્રી રાષ્ટ્રીય સત્યાગ્રહ આંદોલનનાં પરિપાકરૂપે પ્રાપ્ત થયેલાં, ઉમિયા સર્જિકલ પ્રા. લિ.'એ શરૂનાં પાંચ વર્ષમાં જ તેનું જાહેરજીવનમાં અને સ્ત્રીકેળવણીમાં અગ્રણી એવાં સ્ત્રી કાર્યકર છે. ટર્નઓવર રૂા. ૧ કરોડ સુધી પહોંચાડ્યું. ધીરે ધીરે તબીબી ક્ષેત્રે ગુજરાતની સ્ત્રીકેળવણી, મહિલાકલ્યાણ અને સમાજસેવાની ઉપયોગી આશરે ૭૦ જેટલી ડિસ્પોઝેબલ આઈટેમ્સ બનાવી પ્રવૃત્તિઓમાં પડેલા સાચા સેવકોમાં તેમનું નામ પ્રથમ પંક્તિમાં ઉપયોગી વાનું વિચાર્યું અલ યુરિન બે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy