SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પછ૩ મુનિશ્રી સંતબાલજી પ્રેરિત ભાલનળકાંઠા પ્રાયોગિક તેવો જ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ દેવનો હતો. બંગાળની સંઘનાં તેઓ વર્ષો સુધી સભ્ય હતાં અને પોતાના આશ્રમને માતૃભક્તિ, રાષ્ટ્રભક્તિ, વૈષ્ણવીભક્તિ અને સર્વધર્મ સમન્વયવાત્સલ્યધામ' જેવું નામ આપી તેનાં સ્ત્રીસેવાનાં કાર્યનાં પોતે કારી સેવાનું અહીં સેવાગ્રામમાં આશાદેવીમાં એક સુસંયોજિત જાણે વાહક બન્યાં હતાં! મિલન જોવા મળતું. સ્વામી વિવેકાનંદે પોતાના અધ્યાત્મ તેજથી અન્નપૂર્ણાબહેન ગુજરાતની સ્ત્રીશક્તિનાં નૂર હતાં, વિશ્વની સમગ્ર માનવજાતને ઢંઢોળી તેમાં જાતજાતનાં રત્નો ગુજરાતને ખૂણે બેસી એમણે જે શિક્ષણનો પ્રવાહ વહેવડાવ્યો ખેંચાઈ આવ્યાં. સિસ્ટર નિવેદિતા તેમાંનાં એક. તેની મહેક ગુજરાતની અનેક રચનાત્મક સંસ્થાઓમાં તેમની આશાદેવી અને ડૉ. આર્યનાયક, પ્રબુદ્ધ, દેશપરદેશની શિષ્યાઓ વહેવડાવી રહી છે. અંતમાં તેમનો પ્રિય અને ઊંચી ડિગ્રીઓ ધરાવતું જોડું. ગુરુદેવના શાંતિનિકેતનમાં સૌનું આદર્શરૂપ ઈશોપનિષદનો નીચેનો શ્લોક– માનીતું, પણ અહીં બહુજનહિતાય અને બહુજનસુખાયનો મંત્ર ગાંધીજીના આશ્રમો જેટલો ગુંજતો નહોતો. એથી તો આ વિદુષી જે જન દેખે નિજની માંહી સર્વે જીવ સમાયા; દંપતીએ ગાંધીને ચરણે પોતાની સેવાઓ ધરી. સેવાગ્રામમાં સર્વ જીવમાં જુએ આપને, તેને કોણ પરાયા? આવ્યા પછી સૌથી કારી ઘા તેમના એકના એક સંતાન આનંદના એમનાં હૃદયદ્વાર સૌને માટે ખુલ્લાં હતાં–તેમને કોણ કરુણ મૃત્યુનો. તે સુગર કોટેડ ક્વિનાઈનની ગોળીઓ ખાઈ જતાં પરાયું હોય? આ બાળકનું કરુણ મૃત્યુ થયું. નાયકમજી પ્રવાસમાં હતા, આવ્યા માતા આશાદેવી આર્યનાયકમ્ ઃ ત્યારે બાપુએ આ દમ્પતીને આશ્વાસન આપતાં કહ્યું ઃ આપણી આસપાસનાં બધાં બાળકો આનંદ જ છે, તેમની સેવામાંથી જ (જન્મ : સપ્ટેમ્બર ૧૯૦૪, અવસાન ઃ ૪૦ જૂન, તમને આનંદનો પ્રેમ મળી રહેશે અને સેવાગ્રામમાં જે ૧૯૭૦) શિશુવિભાગ શરૂ થયો તેને નામ અપાયું ‘આનંદનિકેતન.' માતા આશાદેવીની આ જન્મશતાબ્દી ચાલી રહી છે. નઈ તાલીમની જાતજાતની વ્યાખ્યાઓ શબ્દો દ્વારા રજૂ ગાંધીજી પ્રસ્થાપિત અને ગાંધીજી–જેને પોતાની સર્વોત્તમ દેણગણાવતા હતા તે નઈ તાલીમ સંઘનાં આશાદેવી અને થઈ છે. દેશભરમાં અનેક સ્થળે તેના સફળ પ્રયોગો પણ ચાલતા આર્યનાયકમ્ આજીવન શિલ્પકાર અને સૂત્રધાર રહ્યાં. હતા, પણ આ બધામાં આશાદેવી એક જુદાં જ મનોવૈજ્ઞાનિક સેવાગ્રામમાં હિંદુસ્તાની તાલીમ સંઘમાં નાનાંમોટાં મળીને ૪૫૦ અને શિલ્પી હતાં. પ્રત્યેકનાં જીવનમાં વ્યક્તિગત ઊંડા ઊતરી થી ૫૦૦ જેટલો નઈ તાલીમનો પરિવાર હતો. અહીંની પહેલી અને પોતાનો બનાવી લે. આવું હતું તેમનું માતૃત્વ અને તેમની શરત હતી રસોડું એક સંસ્થાના આચાર્યગણોથી માંડીને ઓછી ગીર નઈ તાલીમ. ખેતમજૂરો-જે જે આ ભૂમિમાં કામ કરે તે સૌને સમૂહ રસોડે નાયકમૂજીનું અવસાન તેમના વતન સિલોનમાં ઉડૂકોડાઈ જમવાનું. વ્યક્તિગત રસોડું કરવાની કોઈને છૂટ નહોતી. આ નામના નાના ગામમાં થયું. આશાદેવી તેમની સાથે જ હતાં. સમૂહ રસોડે માતા શાદેવી સ્વયં પીરસે. તેમના નાયકમુજીનો પરિવાર ખ્રિસ્તી પંથનો, તેમના દાદા ધર્માચાર્ય હતા માતૃવાત્સલ્યને પ્રેમથી છલકતું જોવું હોય તો-તેમને પીરસતાં તો બીજી તરફ આશાદેવીના પિતા ફનિભૂષણ અધિકારી ચુસ્ત જોવાં. ભોજન અને ભોજનાલય એ ગાંધીજીની શિક્ષણ બ્રાહ્મોસમાજી હતા. એ જમાનામાં એક ખ્રિસ્તી અને એક બ્રહ્મપ્રણાલીમાં–પાઠશાળા અને આરોગ્યલક્ષી કૂંચી જેવાં ગણાતાં. પંથી, એક સિલોનવાસી એક બંગાળી–ભારતીય-ગુરુદેવનાં શાંતિભોજન તો તદ્દન સાદું, જુવારની ભાખરી અને કોળાનું શાક; પણ નિકેતનમાં ગુરુદેવની પ્રેરણાથી લગ્નગ્રંથિથી જોડાયાં, અને ગાંધીજે પ્રેમથી, સમૂહમાં સૌને જમવાની તક મળતી તેમાં બધા રસ પરિવારમાં સમરસ થઈ સર્વધર્મનો ઉત્તમ આદર્શ રજૂ કરતાં રહ્યાં. મળી રહેતા. કહેવાય છે કે પ્રેમ મેળવવાનું સર્વોત્તમ સાધન સેવા નાયકમુજીનો આશાદેવીએ સ્વયં અગ્નિસંસ્કાર સિલોનમાં છે. સેવા કરતાં પ્રેમ એની મેળે બંધાય છે. કર્યો. (અવસાન-૨૦ મી જૂન, ૧૯૬૭) તેમના ફૂલ ભારતમાં સેવાગ્રામમાં કોઈપણ સભ્યનું વિશિષ્ટ સ્વાગત ભોજન લાવ્યાં અને પોતાના પતિનો મૃત્યુમહોત્સવ સેવાગ્રામમાં સમયે મિષ્ટ વાનગી ખીર પિરસાવીને થતું. ઊજવાયો. આ પ્રસંગે તેમણે દેશભરના નઈ તાલીમ પરિવારના આશાદેવી ઉપર જેટલો પ્રભાવ ગુરુદેવ રવીન્દ્રનાથનો હતો સેવકોને નિમંત્ર્યા હતા. નવ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy