SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૧૭, ગાયકવાદકો આશ્રિત હતા. તેમાંથી વિશેષ સંભારવા જેવા : અગત્યનું ગણેલું. સાક્ષરોમાં વધુ ને વધુ શોખ કદાચ તેમના લુણાવાડામાં ઉસ્તાદ એહમદખાં તથા તેમના પુત્ર કાલેખાં ચિરંજીવી નરસિંહરાવે કેળવેલો ને “અનંત ભવ્યની’ એમની સિતારનવાઝ (જેમણે “સરસપિયા” ઉપનામે ઘણી ઉત્તમ સતત શોધ કદાચ અરૂપી સંગીતબંજિત પણ હોય. તેમના ગુરુ રાગદારી ચીજો બાંધી તથા તેમના પુત્ર ગુલામરસૂલખાંએ ફતેહલાલ ગવૈયાએ તેમ જ પંડિત શાંતારામે પ્રાર્થનાસમાજમાં હારમોનિયમવાદક તરીકે ખાં.સા. ફૈયાઝખાંના સાથદાર તરીકે સંગીતનું વાતાવરણ પેદા કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સારી નામના મેળવી); સંથરામપુરમાં જોરાવરસિંહજીના મુશરફખાં બીનકાર તથા સિતારિયા તથા ગવૈયા જ્યોતિ પણ સમયમાં મહોમદહુસેન તથા ખાદીમહુસેન ગાયકો; પાલણપુરમાં અમદાવાદમાં સારો સમય રહ્યા હતા. વ્યાસ–બંધુઓ [૫. નવાબ શેરમહમદખાના વખતમાં નાસરખાં તથા મિશ્રિખાં નારાયણરાવ તથા સ્વ. પં. શંકરરાવ] તથા સ્વ. શંકરરાવ પાઠક સતારવાદકો; વાડાશિનોરમાં નવાબ જોરાવરખાનજીના સમયમાં પણ થોડો સમય અમદાવાદ આવી વસ્યા હતા. છેલ્લા મહમદખાં, ઇડરમાં મહારાણા પ્રતાપસિંહજીના દરબારમાં દશકાઓમાં શેઠ શ્રી અંબાલાલ સારાભાઈના કુટુંબમાં સંગીતઅમીરખાં; દેવગઢ બારિયામાં અત્રોલીના ઉમરાવખાં સિતારિયા; શિક્ષણ માટે પંડિત ભાતખંડેના પ્રમુખ શિષ્યોમાંના એક પં. ગોધરામાં સિતારનવાજ નથેખાં; વઢવાણમાં સિતારકોવિંદ વાડીલાલ શિવરામને તથા રાષ્ટ્રપ્રમુખ પારિતોષિક પામનાર ધારપુરે (જેમણે સંગીતના કેટલાક જૂના ગ્રંથો છપાવી પ્રસિદ્ધ કર્યા મૃદંગાચાર્ય સ્વ. પંડિત ગોવિંદરાવ બુરાનપુરકરને લાંબો સમય તથા સિતારવાદનનાં પુસ્તકો પણ પ્રસિદ્ધ કર્યા હતાં); વળી રોકવામાં આવ્યા હતા ને એ રીતે એ પંડિતોની કલાવિદ્વત્તાને સૌરાષ્ટ્રમાં બન્નેખાંજી ખ્યાલગાયક, જામનગરમાં ઉસ્માનભાઈ સારું પોષણ મળેલું પરન્તુ આ બધામાં પંડિત નારાયણરાવ ખરેનું તથા ઉમરભાઈ ગાયક તથા બજાયક; જૂનાગઢમાં ગૌહરબાઈ કાર્ય ઘણું મહત્ત્વનું લેખાય. ૧૯૦૫ પછી રાષ્ટ્રીય આંદોલન શરૂ નિમચવાલી તથા મંગલૂખાં તબલિયા; માંગરોલમાં જયપુરયા થયું ને મુખ્યત્વે બ્રિટિશ અમલનાં શહેરોમાં કેન્દ્રિત થયેલું અને ગવૈયા અબ્દુલકાદરખાં; પાલનપુરમાં અજમેરની બાઈ સામાજિક શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રોમાં નવીન જાગૃતિનો યુગ કાલીહુસેની; રાજપીપળામાં ગાયક તથા વાયોલિનવાદક શરૂ થયો. સમશેરખાં; ચૂડામાં બીનવારક દરબારશ્રી પોતે; તે જ રીતે રામકિશન મહારાજ તથા દીદારબક્ષ ખુદાબક્ષ નામના સાણંદમાં સાણંદ દરબાર પોતે; પાટણમાં ભાઈલાલ નાયક અને સંગીતકારોએ સુરતમાં સંગીતનો સારો પ્રચાર કર્યો હતો. તેમાં વડનગરમાં કાલકાબિંદાદીનના શાગિર્દ કથ્થક રામલાલ નાયક રામકિશન મહારાજનું ગાયન ઉપરાંત સિતારવાદન ઘણું કચ્છમાં લાલખાં વગેરે વગેરે. ઉત્તમકોટિનું હતું. તદુપરાંત ઇદનબાઈ નામની ગાયિકાનું નામ આ સર્વ ગાયકવાદકોને પોષનાર, તેમનાં સતત અભ્યાસ હિંદ મશહૂર હતું. આ ગાયિકાની સાથે સારંગીવાદક તરીકે સ્વ. અને કલામાં રસ લેનાર ગુજરાતનાં દેશી રાજ્યોએ સંગીતનું અબ્દુલ હઝીઝખાં વર્ષો સુધી રહ્યા હતા. તેમણે પાછળથી ઠીકઠીક લાલનપાલન કર્યું છે. વિચિત્રબીન પર ઘણો રિયાઝ કરી એ વાદ્યના મુખ્ય પુરસ્કર્તા ૪. ગુજરાતનાં અન્ય સ્થળોમાં તરીકે ઘણું નામ મેળવ્યું હતું. સુરતના ગાયક વલ્લભ ચૂડગરને ત્યાંના રહીશો હજી સંભારે છે. ગુજરાતનાં અનેક વૈષ્ણવમંદિરમાં સંગીત પ્રવૃત્તિ : ગાંધપ (ગાંધર્વ) કુટુંબો તથા ઉત્તર હિંદના હિંદુ સંગીતકારો દેશી રાજ્યોને મુકાબલે અંગ્રેજોની સીધી હકૂમત નીચે ધ્રુવપદ–ધમારાદિ ગાયન કરતા. હવેલીના સંગીતની પ્રણાલિકા આવેલા પ્રદેશમાં સંગીતની પ્રવૃત્તિ ઘણી ફીકી માલૂમ પડે છે. સાચવવામાં એમનો મોટો હિસ્સો છે. તે છતાં મોટાં શહેરોમાં વૈષ્ણવ મંદિરો અને કેટલાંક કુટુંબોએ ભરૂચના કલાકારોમાં શ્રીજી મંદિરના કીર્તનિયા ચૂનીલાલ સંગીતની વૃત્તિ-પ્રવૃત્તિ રાખવા થોડો ઘણો પ્રયાસ કર્યો છે ખરો. ગવૈયા (તેઓ સિતાર પણ વગાડતા), સારંગીવાદક શ્રી બાલકૃષ્ણ અમદાવાદમાં જેસિંગભાઈ શેઠને ત્યાં મથુરાના રાધાકિશનજી દીક્ષિતજી, સારંગી તથા દિલરુબાવાદક શ્રી ચૂનીલાલ તપોધન, હતા જેઓ ઉત્તમ બીનકાર હતા. તેમણે સિંગભાઈને બીનમાં રામકિશન મહારાજના શિષ્ય દિલરુબા, સારંગી ને બીનવાદક સરસ રીતે તૈયાર કર્યા હતા. તદુપરાંત આગ્રાના ગવૈયા હમીદખાં શ્રી જીણાભાઈ જાની, વર્ષો સુધી સંગીતશિક્ષણનું કાર્ય કરનાર પણ ત્યાં હતા. સ્વ. ભોળાનાથ દિવેટિયાએ પોતાના કુટુંબમાં શ્રી નાગજીભાઈ, ખાં. સાહેબ ફૈઝમોહમંદખાંના શિષ્ય શ્રી સંગીતને સ્થાન આપેલું ને પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિમાં સંગીતને For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy