SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રાણીઓના ફોટો પાડવામાં મગ્ન થયા. ખુદાએ સુલેમાનભાઈને જોતાં તેમણે આ તખલ્લુસને સાર્થક કર્યું હતું. મુનાદીના એક ૫૮ વર્ષની જિંદગી આપી હતી. ઈ.સ. ૧૯૯૨ના ઑગષ્ટની ભાઈનું નામ સૈયદ અબ્દુલ હતું. તે કવિ હતા અને ‘નાદી’ છઠ્ઠી તારીખે તેઓ ખુદાને પ્યારા થઈ ગયા. નામના તખલ્લુસથી ઓળખાતા. આટલા ટૂંકા ગાળામાં ગિરના સિંહોના ૬000થી વધુ | મુનાદીનો પરિવાર આબરૂદાર ગણાતો. શરૂઆતમાં ફોટોગ્રાફ્સ તેમણે પાડ્યા હતા. અન્ય પશુ-પક્ષીઓના મુનાદીએ હીરામોતીના એક અરબસ્તાની સોદાગરના સેક્રેટરી ફોટોગ્રાફની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો કુલ તરીકે જવાબદારી સ્વીકારી હતી. આ સ્થાન પર લાંબા સમય ૨૧૦૦૦થી પણ વધુ છબીઓ તેમણે પાડી હતી. પક્ષીઓના સુધી તે કાર્યરત રહ્યા હતા. આ પેઢી સાથે સંબંધ બંધાયો તેથી ફોટોગ્રાફમાં તેમણે ભારતમાં ક્યાંક જ દેખાતા ઘોરાક નામના તેમને વિદેશ–પ્રવાસની તક પણ સાંપડી હતી. પક્ષીના પાડેલા ફોટોગ્રાફ્સ તેમને વિશ્વભરમાં કીર્તિ સંપાદન “મુસ્લિમ ગુજરાત' નામના સાપ્તાહિક પ્રકાશન દ્વારા કરાવી આપી. મુનાદીએ ગુજરાતી ભાષાની આગવી શૈલી વિકસાવી હતી. સુલેમાનભાઈએ પાડેલા વન્ય પ્રાણીઓના અસંખ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકાર ક્યા પ્રકારના હોવા જોઈએ તેની ફોટોગ્રાફ્સમાં એક ફોટોગ્રાફ છે હરણ નદીને કાંઠે પાણી પી સ્પષ્ટ સમજણ મુનાદીએ પોતાના સાપ્તાહિકના સફળ સંચાલન રહેલા નવ સિંહોની. આ છબી પાડવા માટે તેમણે સતત ત્રણ દ્વારા આપી હતી. ગુજરાતી સાહિત્યના તેમના શોખને કારણે રાત અને ત્રણ દિવસ જંગલમાં જ કેમેરા સાથે બેસી રહેવાની તેમણે અલ્લામા ઇકબાલના બે કાવ્યસંગ્રહો “પયામે મશરિક’ કષ્ટદાક પરિસ્થિતિ સ્વીકારી હતી. માનવભક્ષી મગરોના ફોટો અને “બાલે જિબૂઈલ'; જર્મન કવિ ગેટેનાં કાવ્યો, અલ્લામાં પાડવા માટે નદીતળાવમાં દૂર સુધી જઈને ફોટોગ્રાફ્સ પાડવાનું શિલ્બી નોમાનીએ લખેલ “સીરત-ઉન-નબી'; મૌલાના જોખમ તેમણે ખેડ્યું છે. મોહમદઅલીનું જીવનચરિત્ર “હયાતે મુહમ્મદ અલી'; તથા વનમાં વસતાં પ્રાણીઓની દસ્તાવેજી ફિલ્મો પણ અલ્લામાં ફરીદ વજૂદીની અરબી કૃતિ “અલ-મિરાત-ઉલસુલેમાનભાઈએ બનાવી છે. ભારતના મુખ્ય નગરોમાં તેમણે મુસલિમા’નું ગુજરાતીમાં ભાષાંતર કરી તમામ અનુવાદો તૈયાર કરેલી આ ફિલ્મો દર્શાવવામાં આવતી. તેમનાં ચિત્રોનાં ગ્રંથરૂપે પ્રકાશિત કર્યા હતા. પ્રદર્શનો યોજાતાં અને સ્લાઇડ-શો પણ રાખવામાં આવતા. મુનાદીએ “સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન હોંગકોંગ અને સિંગાપુરમાં પણ તેમની કૃતિઓનાં પ્રદર્શનો સોસાયટી' નામની એક સંસ્થાની સ્થાપના ઈ.સ. ૧૯૩૪માં કરી યોજાયાં છે. હતી. સુરતના આગેવાન નાગરિક સૈયદ હમીદુદ્દીન સુરતી - ઈ.સ. ૧૯૯૨માં તેઓ અમદાવાદમાં એક કાર જમાદારે આ કાર્યમાં ભરપૂર સહાય કરી હતી. વર્ષો સુધી અકસ્માતમાં ઘાયલ થયા, તરત જ તેમને થાનગઢ લઈ જવામાં મુનાદી આ સોસાયટીના અધ્યક્ષપદે રહ્યા હતા. સોસાયટી દ્વારા આવ્યા, પરંતુ અનેક વન્ય પશુપંખીઓની છબીઓ પાડનારા એ ચાલતી શાળા તથા અન્ય પ્રવૃત્તિઓ પર તેઓ કાળજીભરી મહાન કલાકાર હાથમાં ફરીથી કેમેરો લઈ શક્યા નહીં. આગળ દેખરેખ રાખતા. જોયું તેમ એ જ વર્ષના ઑગષ્ટની છઠ્ઠી તારીખે તેમણે મુનાદીને સુલેખન-કળામાં પણ ખૂબ જ રસ હતો. આ ફોટોગ્રાફીનું શટ-ડાઉન કર્યું. કારણે આ વિષયના કેટલાંક અપ્રાપ્ય પુસ્તકો મેળવી તેમણે ગુજરાતના પ્રતિષ્ઠિત લેખક, પત્રકાર અને કેળવણીકાર પોતાના પુસ્તકાલયમાં રાખ્યાં હતાં. મુસલમાનોની દીની તથા દુન્યવી તાલીમના વિકાસમાં તેઓ સતત રસ દાખવતા. ઉર્દૂ સૈયદ અઝીમુદ્દીન મુનાદી ટાઇપરાઇટર વિષે પણ તેમણે વિચારી રાખ્યું હતું. પોતાનું ઉપનામ “મુનાદી' રાખનારા અઝીમુદ્દીન સૈયદ મુનાદી ગુજરાતીના લેખક અને કવિ હતા. ઉર્દૂ કવિ પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા તથા તેમણે ચલાવેલા “મુસ્લિમ જગત’ નામના મુહમ્મદ ઇકબાલના તેઓ જબરા ચાહક હતા. સાપ્તાહિક દ્વારા મુસ્લિમ સમાજની સાંસ્કૃતિક પરિપાટી ઊંચે ઈ.સ. ૧૯૭૨માં તેઓ જન્નતનશીન થયા. લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. “મુનાદી’નો અર્થ થાય છે “ઘોષણા કરનાર'. મુનાદીએ આજીવન જે કર્તવ્ય બજાવ્યું તે Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy