SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૯૮૧ જયંતભાઈનું નિવાસસ્થાન જર્સી સીટીમાં છે. તેઓ ન્યૂ પિતાશ્રી રામનારાયણ ના. પાઠક અને માતુશ્રી જર્સી સ્ટેટના હડસન કાઉન્ટીના ડેપ્યુટી શેરીફ છે અને છેલા ૧૬ નર્મદાબહેન બને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રીમ સેનાનીઓ. વર્ષથી જર્સી સીટીના નોટરી પબ્લિક છે. ગાંધીવિચારધારાને વરેલાં. પિતા સાહિત્યકાર, શિક્ષણવિદ્ અને ભારતથી અમેરિકાની મુલાકાતે જનારા મહાનુભાવોની સમાજસેવક. માતુશ્રીએ પૂ. મહાત્મા ગાંધીજીના આશ્રમમાં તેઓ સરભરા કરે છે. તેમના કાર્યક્રમો ગોઠવી આપતા હોય છે. રહીને અભ્યાસ કરેલો અને વિદ્યાર્થી અવસ્થામાં પૂ. કસ્તૂરબા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો આદરપૂર્વક સત્કાર કરે છે. અને આશ્રમવાસી બહેનો સાથે સ્વરાજ્યની લડતોમાં ભાગ વિદેશમાં વસતા હોવા છતાં વતન સાથેનો નાતો તેમણે ટકાવી લીધેલો. જેલવાસ ભોગવેલો. સુધાબહેનને પિતા પાસેથી રાખ્યો છે. અભ્યાસનિષ્ઠા અને સાહિત્યપ્રીતિનો તથા માતા પાસેથી જાતમહેનત અને કૃષિનો વારસો મળ્યો. ન્યૂજર્સીમાં મહાનુભાવોની સરભરા કરે છે તો વતનમાં જરૂરિયાતવાળા લોકોને શિક્ષણ અને દાક્તરી સારવાર માટે અભ્યાસ : પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નવયુગ આર્થિક મદદ કરતા રહે છે. જયંતભાઈ અને કમળાબહેન વિદ્યાલય, પોરબંદરમાં લીધું. ગાંધી આશ્રમ, છાયામાં તેઓ કુટુંબવત્સલ દંપતી છે. જીવનમાં સુખદુ:ખના પ્રસંગોએ રહેતાં હતાં. અભ્યાસ અર્થે સહશિક્ષણની શાળામાં દાખલ થનાર એકબીજાને સધિયારો આપતાં રહ્યા છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને પ્રથમ બે વિદ્યાર્થિનીઓ-રામભાઈ પાઠકની પુત્રીઓ હતી. મનને સ્વસ્થ રાખનારાં છે. તેમના મોટા પુત્રનું અમેરિકામાં શાળામાં બને “ઉષા-સુધા'ની જોડી તરીકે ઓળખાયાં. અકાળ અવસાન થયું ત્યારે એ આઘાત જીરવવો વસમો હતો. આચાર્યશ્રી દેવજીભાઈ મોઢા અને શાળાના અન્ય શિક્ષકો આદર્શ જયંતભાઈએ અપાર ધીરજથી “ઈશ્વરેચ્છા બલિયસી' કહીને વિદ્યાર્થિનીઓ તરીકે આ બન્ને બહેનોનાં દૃષ્ટાન્ન આપતાં. ઘરના સૌને અને પોતાને સાંત્વના આપેલી. જેમાં તેમની આંતરિક તીવ્ર સ્મરણશક્તિ અને મહેનતુ સ્વભાવ ધરાવતાં શક્તિ જોવા મળે છે. સુધાબહેન અભ્યાસમાં અત્યંત તેજસ્વી વિદ્યાર્થિની હતાં. નવયુગ આજે ૮૨ વર્ષે પણ તેઓ શક્ય એટલા પોતાના કામ વિદ્યાલયમાંથી એસ.એસ.સી. થયા પછી સરદાર પટેલ કૃષિ જાતે કરે છે. તેમની લેખન પ્રવૃત્તિ પણ ચાલુ છે. મહાવિદ્યાલય આણંદમાંથી બી.એસસી.-એગ્રીકલ્ચરની ડીગ્રી પ્રાપ્ત કરી. ખેતીવાડી કૉલેજમાં સૌ પ્રથમ દાખલ થનાર ત્રણ સરનામું :Jayant Kavi મહિલા વિદ્યાર્થિનીઓમાં તેઓ એક હતાં. કૉલેજમાં તેમના 102, HighLand Avenue અભ્યાસના વિષયો હતાઃ- ખેતી, ગોપાલન, Toxicology અને Jersy City, NJ-07306, U.S.A. Plant Protection જેમાં આગળ ઉપર તેમણે વિશેષ કામ કર્યું. કષિ વૈજ્ઞાનિક અને વ્યવહારદક્ષ વહીવટકર્તા ૧૯૬૧-૬૨ના અરસામાં ખેતીવાડી ક્ષેત્રે ઇઝરાયેલમાં શ્રીમતી સુધાબહેન રમેશચન્દ્ર વશી વિશિષ્ટ પ્રયોગો થઈ રહ્યા હતા. ઇઝરાયેલમાં ખેતીવાડીના વિશેષ અને પ્રાપ્ત કર્તવ્યને પરમધર્મ ગણનારા અભ્યાસ માટે મિસિસ પ્રેસિડેન્ટ, બેનઝવી તરફથી એક મહિલા શ્રી રમેશચન્દ્ર વશી વિદ્યાર્થિની તરીકે સુધાબહેનને Indian National scholar તરીકેની સ્કોલરશીપ આપવામાં આવી. સુધાબહેને જીવનમાં અનેકવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર સુધાબહેનનું એમ.એસસી.-એગ્રીકલ્ચરનો અભ્યાસ ઇઝરાયેલમાં કર્યો. ત્યાં વ્યક્તિત્વ વૈવિધ્યસભર છે. સૌ પ્રથમ તો ઇઝરાયેલની રાષ્ટ્રભાષા હિબ્રૂ શીખ્યાં. તેના પર જન્મ ૩૦ નવેમ્બર, ૧૯૪૧, માંગરોળ, જિ. જુનાગઢ. પ્રશસ્ય કાબૂ મેળવ્યો. તેમનો થીસીસ હિબ્રૂ અને અંગ્રેજી બને દાદા પંડિત નાગરદાસ છગનલાલ પાઠક પ્રશ્નોરા નાગર ભાષામાં રજૂ થયો હતો. ઇઝરાયેલના અભ્યાસકાળ દરમ્યાન બ્રાહ્મણ. સંસ્કૃત ભાષા-સાહિત્યના પ્રકાંડ પંડિત. સુધાબહેન અને તેમણે શબરીવાડી, વાલુકડ (જિ. ભાવનગર)માં વાડીએ રહીને તેમનાં મોટાંબહેન (ઉષાબહેન) બન્નેને પાસે બેસાડીને શુદ્ધ ખેતી કરતાં માતા નર્મદાબહેન ઉપર ભાવસભર પત્ર લખેલો. ઉચ્ચાર સાથે સંસ્કૃતના શ્લોકો મોઢે કરાવેલા. સંસ્કૃતમાં વાર્તાઓ તેમાં કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના એક પ્રસિદ્ધ કાવ્યની પંક્તિઓ સંભળાવેલી. આજે પણ સુધાબહેનને આ બધું કંઠસ્થ છે. ટાંકેલી. Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy