SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ ધન્ય ધરા તેઓ હિન્દીના કહાનીકાર અને સમીક્ષક પણ છે. નીતિન ભટ્ટ સંકલન રાષ્ટ્રીય મહત્ત્વનું છે. આઝાદીની લડતનાં કાવ્યોનું ટુકડા ટુકડા જીવન' (૧૯૮૭) તથા ડૉ. કાંતિભાઈ શાહના સંકલન સઘળી ભારતીય ભાષાઓમાંથી કરનાર વિદ્યાનગરના બહતે કિનારે (૧૯૯૮)', “ચૌરાહોં પર રુકા સફર' (૨૦૦૨), મૂર્ધન્ય સાહિત્યકાર ડૉ. શિવકુમાર મિશ્ર છે. પ્રસ્તુત ગ્રંથમાં રશીદ મીરનો “ધૂપ કે રંગ' (૨૦૦૨) મધુમાલતી ચોક્સીકૃત ભારતના પ્રથમ સ્વાધીનતા સંગ્રામ ઈ. ૧૮૫૭થી લઈ ૧૯મી ભાવનિર્ઝર' (૧૯૯૧) અને હસિત બુચ (૧૯૨૧ : સદીના અંત સુધીમાં ગુજરાતી, હિન્દી, ભોજપુરી, બંગાલી, ઉર્દૂ, ૧૯૮૯)નો “ઇપત' (૧૯૮૩) વગેરે કાવ્યસંગ્રહો સમુલ્લેખનીય સંસ્કૃત વગેરે પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રીયતાવ્યંજક કાવ્યોનું છે. સમરથલાલ જૈન ઉપરાંત ગુલઝારના “રસ' શબ્દ શીર્ષકો વિશિષ્ટ સંકલન કરવામાં આવ્યું છે. શ્રી અરવિન્દ દ્વારા વાળા “રસગંગા', “રસધારા', “રસકલશ' વગેરે કાવ્યસંગ્રહોમાં ગુજરાત-વડોદરામાં રચિત સંસ્કૃત કાવ્ય “ભવાની–ભારતી'ના કવિનું વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રકાશે છે. વડોદરાની પરફોર્મિંગ પસંદગી પ્રાપ્ત છંદો પણ હિન્દી વ્યાખ્યા સાથે પ્રકાશિત છે. ડૉ. આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. મહેશ ચંપકલાલ “આ” પ્રથમ નવનીત ઠક્કર છે તો શુદ્ધ ગુજરાતી ઠક્કર પણ તેમના સર્જનમાં સંગ્રહથી કવિ તરીકે પંકાવે છે. મરાઠીભાષી હિન્દી પ્રાધ્યા. શીલા જે ઉર્દૂ કાવ્યબાનીની સહજ વિપુલતા છે તે આશ્ચર્યકારક અને ધોડે અને ડૉ. લતા સુમનની રચનાઓની સાથે સુનંદા ભાવેનો પ્રસન્નકર છે. તેમના “ઉર્દૂનામા' શીર્ષકવાળા ત્રણ કાવ્યસંગ્રહો બાકી સફર કે સાથી' (૧૯૯૬) પણ પ્રભાવિત કરે છે. “ચાહી ભીગે પલ' (૧૯૯૬), “તહા લમ્હોં કી સૂર્ણ લકીરે” અમદાવાદમાં હિન્દી સાહિત્યકારોની સંનિષ્ઠ સંસ્થા (૧૯૯૭) અને “અહસાસ સજે અલફાજ (૧૯૯૮)' તેમના સાહિત્યાલોક'ના સંસ્થાપકોમાંના એક રામચેત વર્માના છન્દ મિજાજનો એક નવો જ અંદાજ રજૂ કરે છે. વયોવૃદ્ધ અને શ્રેષ્ઠ છન્દ રાગિણી' (ગીતસંગ્રહ) અને “મખમલી પંખ કંટલી રાહ’ કવિશ્રી ભાગવત પ્રસાદ મિશ્ર “નિયાઝ'નો “જનની જન્મભૂમિશ્ચ” (કાવ્યસંગ્રહ) કવિ મિત્રોમાં સમાહત છે. હરિપ્રસાદ શુક્લનો નવો કાવ્યસંગ્રહ ઉલ્લેખનીય છે, જેમાં ૧૯૪૦થી ૨૦૦૩ કંકરીલે પંથ' (૨૦૦૦)નો મુખ્ય સ્વર છે પ્રેમ જેમાં પ્રકૃતિ અને સુધીની વિશિષ્ટ રચનાઓ-પ્રત્યેક રચનાની તારીખ સાથે રાષ્ટ્રપ્રેમ બને પંક્તિબદ્ધ છે. ડો. રામકુમાર ગુપ્ત (૧૯૩૫) સુસંકલિત છે. “અસ્મિતા' મહિલા સાહિત્યિક મંચની સ્થાપિકા નિબંધકાર, સંશોધક અને સંશોધનાત્મક ગ્રંથોના સંપાદક છે અને ડૉ. રચના નિગમ દ્વારા સંપાદિત નવો કાવ્યસંગ્રહ “પૃથ્વી કે તેમની ષષ્ટીપૂર્તિમાં “આધુનિક હિન્દી સાહિત્ય : ગુજરાત' શબ્દ આંતરરાષ્ટ્રીય છે કારણ કે તેમાં પ્રાદેશિક મરાઠી, અભિનંદનગ્રંથ પ્રકાશિત છે. તેમના બે કાવ્ય સંગ્રહો “બિંદિયા ગુજરાતી, બંગાળી, હિન્દી ઉપરાંત વિદેશી ભાષાઓમાંથી કે બોલ’ અને ‘ક્ષણ કા સોદાગર' ઉલ્લેખનીય છે. વસંત હિન્દીમાં અનૂદિત રચનાઓ છે. આ ઉપરાંત બે ડઘનેક પરિહારના કાવ્યસંગ્રહોમાં “અધગંગા સૂરજ', “ચટ્ટાન પર અંકિત રચનાકáઓમાં અમિતા પરીખ, આશિષ દલાલ, અંજુ શર્મા, ઇમારત', “ચિન્દી ચિન્દી અસ્તિત્વ' વિચારોત્તેજક અને પ્રભાવી ઊર્મિલા પચીલિયા, આશા વાલી, દિવ્યા રાવલ, જયા શુક્લ, છે. ડૉ. સૂર્યદીન યાદવ ‘હિન્દવાહિની (૧૯૭૭)”, “ફાગુન બીતે લક્ષ્મીબહેન પટેલ “શબનમ', પ્રાધ્યા. નલિની પુરોહિત, નિર્ઝરી જા રહે હૈં (૧૯૮૩)', ‘દૂસરી આંખ (૧૯૯૪ પુરસ્કૃત)', ‘લગે મહેતા, નલિની રાવલ, ડૉ. મીનાક્ષી, મંજુ મહિમા ભટનાગર, મેરા ગાંવ (૨૦૦૧)', “ખૂંદ (૨૦૦૪)' અને “ઉછલતી હુઈ યુવતી ક્રાંતિકર, શર્મા પુષ્પા, પૂનમ ગુજરાની, પ્રતિભા પુરોહિત, લહરે(૨૦૦૫)' વગેરે ધારાવાહિક કાવ્યસંગ્રહો પ્રદાન કરે છે. પ્રણવ ભારતી, પ્રભા મજમુદાર, ઉત્તરા ચિનુભાઈ વગેરે વગેરેનાં જે પ્રવાસી કવિઓ છે તેમાં પ્રીતિ સેનગુપ્તા, ભૈરવી છિબ્બર, પુરસ્કૃત અને વિશિષ્ટ પ્રદાનોથી ગુજરાતનું, હિન્દી કાવ્ય ઘણું અંજના સંધીર, ડૉ. રમાકાંત શર્મા, શેખાદમ આબુવાલા સમ્પન્ન બન્યું છે. ઉલ્લેખનીય છે. ડૉ. શર્માએ દશમા કાવ્યસંગ્રહ ‘હાથ ટૂંકીવાત, લઘુકથા અને નવલકથા આંખોંવાલે'ની કવિતાઓ અમેરિકામાં લખેલી છે. ત્યાર પહેલાં તેમનો “અથેતિ' કાવ્યસંગ્રહ (૧૯૯૬)માં પ્રકાશિત છે. આ ક્ષેત્રમાં સર્વપ્રથમ ઉલ્લેખનીય છે સ્વ. ઇન્દ્ર વસાવડા. કૈલાશનાથ તિવારીનાં કાવ્યો “પ્રવાસી કે સ્વર' પણ અમેરિકા એમની બે નવલકથા “ધર કી રાહ’ અને ‘ઉસ અંધેરી રાત મેં ગાળાનાં છે. આ સંદર્ભમાં નઈ દિલ્હીની ઇન્ડિયન ફાર્મર્સ પ્રકાશિત છે. આધુનિક હિન્દી સાહિત્યના નવલકથાસમ્રાટ અને ફર્ટિલાઇઝર કૉ. ઓપરેટિવ લિમિટેડ નામની નોન-એકેડેમિક કનૈયાલાલ મુન્શી સાથે મળીને “હંસ'–હિન્દી સામયિકનું સંસ્થા દ્વારા ૧૯૮૮માં પ્રકાશિત “આઝાદી કી અગ્નિશિખાએ બનારસથી પ્રકાશન કરનાર પ્રેમચંદે તે સમયના યુવા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy