SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૮૯ CHHAYA. હા. (૫૦) ઈશ્વરચંદ્રની પરગજુતા પ્રયોગશાળામાં પશ્ચિમ બંગાળનાં એક પ્રતિભાપુરુષ એટલે ઈશ્વરચંદ્ર વનસ્પતિ વિશે વિદ્યાસાગર. તેમના નામને પણ લોકો અંગ્રેજીમાં God man શોધખોળ કરતાં વગેરે બનાવી ગોઠવતા હતા, કારણ કે ન્યાયનીતિ સદાચારને નિશ્ચિત કરી વધારે મહત્ત્વ આપતા હતા, તેટલું જ નહીં પણ સ્વયં આચાર લીધું હતું કે સંપન્નતાપૂર્વક જીવી ગયા. દરેક વનસ્પતિ પણ માનવ એકવાર એક મિત્રના આગ્રહથી નાટક જોવા ગયા. અને પશુપ્રથમવાર જ નાટકમાં પ્રવેશ હતો. ભાવવિભોર બની માણી રહ્યા પંખીની જેમ હતા, ત્યારે એક ગરીબ વૃદ્ધાને ત્યાં ચોરને ચોરી કરવા આવ્યાનું જીવે છે. દેશ્ય આવ્યું તે જોતાં જ ઈશ્વરચંદ્ર તો ભાવાવેશમાં ઊભા થઈ જન્મ-જીવનચોર પાત્રને પગના જૂતાથી મારવા લાગ્યા. દર્શકોએ વચ્ચે પડી મરણ તે ત્રણેય નાટકિયાને બચાવ્યો અને ઈશ્વરચંદ્રને ઠપકો આપ્યો કે ભાઈ! દશા અનુભવે સર જગદીશચંદ્ર બોઝ આ તો નાટક છે, હકીકત નહીં. છે. ચોર પાત્રની માફી જ્યારે ઈશ્વરચંદ્ર માંગી ત્યારે તેનું પાત્ર ભજવનારે પણ ગર્વ રાખી જણાવ્યું કે આજે પ્રથમવાર કોઈકે તે માટે જૈનધર્મના સિદ્ધાંતો અને ખાસ કરીને જીવવિચાર, મારા અભિનયની ખરી કદર કરી છે, મને પણ અત્યારે જ જેમાં વનસ્પતિકાયને જીવાસ્તિકાય લાખ્ખો વર્ષો પૂર્વથી તીર્થકર પરમાત્માએ જ્ઞાનબળથી પ્રકાશી રાત્રિભોજન-ત્યાગ, કંદમૂળ, ખ્યાલમાં આવ્યું કે મારી કળા કેટલી શ્રેષ્ઠ હશે કે કોઈ મને સાચા ચોર તરીકે નવાજી શકે છે. અભક્ષ્ય, તુચ્છ ફળ કે પર્વતિથિના લીલોતરી ત્યાગ ઉપરાંત ઋતુપરિવર્તન સાથે અમુક વસ્તુઓના ત્યાગ દર્શાવ્યા છે. આમ એક ગરીબ માણસ ઉપર લેણદારોએ લેણાનો કેસ વનસ્પતિના સૂક્ષ્મ અને સ્થળ બધાંય સ્વરૂપની રક્ષા કે જયણા કોર્ટમાં કરેલો, કારણ કે તેણે દીકરીનાં લગ્ન માટે ઉધાર નાણાં કરવાનું વિધાન દર્શાવાયેલ છે. લીધેલ, તે ચૂકવી નહોતો શક્યો અને ઉદાસ બની નિરાશ બેઠો હતો. ઈશ્વરચંદ્રના ધ્યાનમાં તે વાત આવતાં જ લાચાર માણસ જગદીશચંદ્ર બોઝને તે જ જીવસિદ્ધાંતની સ્થાપના કરવામાં અંગ્રેજોની ઈર્ષ્યા નડી ગઈ હતી. જ્યારે એકવાર પાસેથી લેણદારોનાં નામ સરનામાં લઈ લીધાં અને કોઈનેય સાબિતી આપવા અંગ્રેજોએ પડકાર ફેંક્યો ત્યારે જગદીશચંદ્ર જણાવ્યા વગર રકમ ચૂકતે સ્વયંના ખર્ચે કરી-કરાવી પોતે ભલાઈના ભાવથી રહ્યા. જ્યારે પેલો ગરીબ કોર્ટમાં અપાયેલ યોજના ઘડી અને બધાયને ભેગા કરી માનવમેદની વચ્ચે લીલા મુદતે પહોંચ્યો, રકમ તેની જમા થઈ ગઈ હોવાથી કેસ રદબાતલ છોડના કુંડામાં અંગ્રેજો પાસે પોટેશિયમ સાઇનાઇડ ઝેરનું મિશ્રણ તૈયાર કરાવી છોડવાને તે પાણી પાયું, પણ તે પોટેશિયમ થયેલ હતો. લાવવામાં અંગ્રેજોએ ગોટાળો કરેલો. બનાવટી વસ્તુને કારણે તે દરિદ્રને ઈશ્વરચંદ્રમાં દરિદ્રનારાયણનાં દર્શન થવા છોડવાને કંઈ જ ન થયું, જેથી જગદીશચંદ્રને ભોંઠા પાડવાની લાગ્યાં. આવા નાના-મોટા અનેક જીવનપ્રસંગોથી ઈશ્વરચંદ્રની ચાલ રમાઈ ગઈ. પ્રતિભા બંગાળ પ્રદેશથી લઈ સમસ્ત દેશમાં વ્યાપી ગઈ હતી. પણ પોતાના સિદ્ધાંતમાં અડગ બોઝે પોતાના જ પેટમાં (૫૧) સર જગદીશચંદ્ર બોઝ તે નકલી પાણી પધરાવી દીધું, અને પોતાને કંઈ જ ન થયું, તેથી બંગાલના વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝ, જેઓએ નકલી ઝેરની વાત ઉઘાડી પડી ગઈ. પછી વિશ્વાસુ માણસ સાથે વનસ્પતિમાં જીવ હોય છે તેની સાબિતી આપવા અનેક - ઝેર મંગાવતાં જેવું પોટેશિયમ સાઇનાઇડનું ધોવણ છોડવાને પ્રયોગો કર્યા હતા. બચપણથી સંશોધક બુદ્ધિ હતી તેથી પાવામાં આવ્યું કે તરત છોડવો કાળો પડી ગયો. અંગ્રેજોની સામે પોતાની મેળે અન્યની પ્રેરણા વગર પોતે બનાવેલ નાની વનસ્પતિમાં જીવ છે, તે વાતની પ્રતીતિ કરાવ્યા પછી દેશ વિદેશમાં જગદીશચંદ્ર જગજાહેર થઈ ગયા હતા. Jain Education Intemational For Private & Personal Use Only ducation Intermational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy