SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ર૦૩ ગોંડલની ગાદીએ પ્રખ્યાત ભાકુંભાજી હતા. એક અભણમાં ગુજરાતમાં પ્રખ્યાત થઈ, પણ ત્યારે છાપખાના કે પ્રચારના આવો વૈરાગ્ય અને કવિત્વ શક્તિ ક્યાંથી હોય, પણ આ કોઈ સાધનો નહોતા, ધીરા ભગતે “રણયજ્ઞ' રચ્યું અને ૨૫ થી ૩૦ જાતિની અંગત મિલ્કત નથી. દાસી જીવણનાં ૧૨૪ પદો હજાર પદો રચ્યાં છે, ધીરા ભગતની “અવળ વાણી' પણ પ્રકાશિત થયાં છે. તેમાં ૨૧ આત્મબોધનાં, ૪૯ પ્રેમલક્ષણા પ્રખ્યાત છે. ભક્તિનાં, ૨૭ ઉપદેશનાં, ૧૧ ગુરુમહિમાનાં, ૭ પ્રાર્થનાનાં ધીરા ભગત કવિતા તુંબડાં કે વાંસનાં ભૂંગળાંમાં નદીમાં અને ૯ અન્ય પદો છે. પોતે પુરુષ હોવા છતાં ઈશ્વર પરત્વે તરતી મૂકતા. દાસી ભાવ રાખતા. તેમણે ૧૭ જેટલા ગુરુ બદલ્યા. અંતે કબીર પંથના રવિ-ભાણ સંપ્રદાયના ભીમ સાહેબનો ભેટો થયો ધીરા ભગતની રચનામાં સ્વરૂપની કાફીઓ, મત્તવાદી, અને ભ્રમણા ભાંગી. દાસી જીવણ ઉપર તો ઘણું લખી શકાય આત્મબોધ, જ્ઞાન કક્કો, યોગ માર્ગદર્શક, પ્રશ્નોત્તરી માલિકા, પણ અહીં ટૂંકાવ્યું છે. હાલ ઘોઘાવદરમાં દાસી જીવણની જગ્યા અવળ પ્રાણી, રણયજ્ઞ મુખ્ય છે. તેમણે કાફીઓ ઉપરાંત છે અને બગસરામાં ‘દાસી જીવણ ફોરમ' પણ ચાલે છે. ગરબીઓ પણ લખી છે. આ સંત કવિ ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવી સં. ધીરા ભગતનું અવસાન સં. ૧૮૮૧માં આસો સુદ ૧૫ને ૧૮૮૧માં સ્વર્ગવાસી થયા. દિવસે થયું. ધીરા ભગત મોરાર સાહેબ ધીરા ભગતનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે મોરાર સાહેબનો જન્મ મારવાડ પાસે આવેલ સં. ૧૮૦૯-૧૦માં પ્રતાપ બારોટને ત્યાં થયો. તેમના કુળનો (બનાસકાંઠા) થરાદના વાઘેલા રાણાના વંશમાં સં. ૧૮૧૪માં ધર્મ વિષ્ણુ હતો, પણ ધીરા ભગતે રામાનંદી પંથ સ્વીકાર્યો, થયો. તેમનું મૂળ નામ માનસિંહ હતું. તેમના પિતાને બે રાણીઓ તેમનાં માતુશ્રીનું નામ દેવબા હતું. તેમના નામની શરૂઆત હતી. તેમના પિતાના અવસાન પછી ઓરમાન ભાઈ ગાદીએ સગા બારોટથી થાય છે. સગા બારોટને ત્રણ દીકરા પ્રતાપ, આવ્યા. આ ભાઈની ઉપર કપટકળાથી ભયભીત થઈ મોરાર કરશનદાસ અને બાપુજી, કરશનદાસ હરિ ભક્ત હતા તે સાહેબનાં માતુશ્રીએ એક દિવસ થરાદમાંથી કાયમી વિદાય નિર્વશ છે. લીધી. પોતાનાં બે બાળકો કંવર અને કંવરીને લઈ લતીપુર જઈ નિવાસ કર્યો. કુંવરીની યોગ્ય ઉંમર થતાં લગ્ન કર્યા. | બાપુજીને બે પુત્રો ગલો અને કાભાઈ, તેમાં ગલો નિર્વશ. કાભાઈએ કાંઈ અભ્યાસ કર્યો નહીં. કાભાઈનાં માતા મોરાર સાહેબનું મન તો સંસાર ઉપરથી ક્યારનું ઊઠી જમનાબાઈ. ગયું હતું. આ અરસામાં રવિ સાહેબનાં ભજનો ખૂબ પ્રચલિત સગા બારોટના બીજા પુત્રો સદા અને ગલા. એમાં થયાં હતાં. અચાનક રવિ સાહેબનું આગમન લતીપુર થયું. સદાનો નિર્વશ અને ગલાને છેલ બારોટ નામે પુત્ર, છેલ મોરાર સાહેબ તેમનાં પગમાં ઢળી પડ્યા. રવિ સાહેબને મોરાર બારોટને ત્રણ દીકરા. ભાઈજી, રતનસંગ અને જીભાઈ, એમાં સાહેબ યોગ્ય લાગ્યા અને સં. ૧૮૩૫માં ૨૧ વર્ષની વયે રવિ સાહેબ પાસે કંઠી બંધાવી લીધી. જીભાઈ ભગત હતા. આમાં પણ ભાઈજીભાઈ અને રતનસંગ નિર્વશ. જીભાઈના બે દીકરા હીરો અને વીરો તેમનાં પત્ની મોરાર સાહેબ ગુરુને મળવા અધીરા થયા. તે વડોદરા બાજીબા. પ્રાંતમાં આવેલ શેખડી ગામે રવિ સાહેબના સંતધામમાં આવ્યા. ધીરા ભગતની બાલ્યાવસ્થા ભટકવાંમાં ગઈ, કેળવણી મોરાર સાહેબે પછી “સદ્દગુરુ વિયોગ' ગ્રંથ લખ્યો. લીધી નહીં, ગોઠડાથી આશરે ત્રણ ગાઉ મહી નદી ઉપર માતાનું અવસાન થતાં તે પાછા શેખડી આવી ગયા અને ભાદરવા સ્થાનનું વાંકાનેર નામે ગામ છે. ત્યાં કોઈ નદીના પછી સં. ૧૮૪૨માં મોરાર સાહેબ ખંભાળિયા ગયા ત્યાં એક કોતરમાં સિધ્ધ પુરુષ આવીને રહ્યા. ભગત તેની પાસે જતા. મંદિર બનાવી ભક્તિસાધનામાં લાગી ગયા. સિધ્ધ પુરુષ પ્રસન્ન થતા (ધીરાની ઉંમર ૧૭ વર્ષની હતી.) જામનગરના નરેશ રણમલે એક સંતમેળાનું આયોજન ધીરા ભગત કવિતા કરતા થયા. તેમની કાફીઓ આખા કર્યું. તેમાં મોરાર સાહેબ પણ ગયા. તે પાછા ખંભાળિયા આવ્યા For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy