SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ GOG ધાર્મિક ઐતિહાસિક દર્શતો જુઓ, કેટલું સબળ આકર્ષણ છે! “ગમે તેમ જીવી જશું તોયે અંતે “હરણ સીતાનું તો એક બહાનું છે, બહુ શાનથી “શૂન્ય” વીસરાઈ જાશું.” બધા જ રાવણો અંતે ઢળે છે રામ તરફ.” શૂન્યની બધી જ રંગીન અને સુંદર માવજતથી વાચકો “હૃદય કેરી તૃષ્ણા છે રાધાની ગાગર, કેટલા અનાયાસ પ્રફુલ્લ થઈ ઝૂમી ઊઠે છે તેનો નમૂનો આ શેર કોઈનું સ્મરણ શ્યામની કાંકરી છે.” દ્વારા વ્યક્ત થઈને રહે છે : “હોય ના કંઈ વાઘનખ, દંભી ઊમળકાને પરખ, દૈવી પુસ્તક કોણ ન ચૂમે, કળજુગી મૈત્રીના હર્ષાવેશથી ડરવું ભલું.” લાવ રૂપાળા મુખને આમ.” “જેટલા હાતમ છે એ પણ આખરે મોહતાજ છે, એટલે તો હાથ મારો ક્યાંય લંબાતો નથી.” પ્રિયાના રૂપાળા મુખ પરનું ચુંબન પ્રેમીને દૈવી પુસ્તક ધર્મગ્રંથ–ચૂમી લીધાના પરમ શ્રદ્ધેય સંતોષની અનુભૂતિ કરાવે “ફક્ત એક જ નાવ ઊગરશે ઓ દુનિયાવાસીઓ! નૂરનાં તોફાન કરી છે ઇશારત જિંદગી” છે. શૂન્ય ઇસ્કેમિજાજી છે. “શૂળી તો થઈ ગઈ છે, જાગીર મજૂરોની, “અમારાં જેવો યદિ સૌને પ્યાર થઈ જાયે, કિન્તુ નથી અનલહક પર કોઈનો ઇજારો.” દરેક જિંદગી જનતનો સાર થઈ જાયે.” “દુનિયાનો માર્યો “શૂન્ય' કદાપિ નહીં મરે, ગઝલ એટલે પ્રેમભરી વાતચીત એ કથનમાં ઝળહળતા શંકર કટોરો ઝેરના પી લે તો શું થયું?” પ્રેમીમિજાજને સ્વાભાવિકતામાંથી હકીકત સુધી (ઇશ્કે હકીકી ગઝલનું પઠન હોય કે ગાન, શૂન્યની રજૂઆત બહુધા સુધી) પરમ સત્યમાં ગઝલવિકાસને પહોંચાડવાનું સુંદર મેદાન મારી જતી હોય છે. કેટલાક મુશાયરા તેમની ઉપસ્થિતિને ગઝલકર્મ શૂન્ય દ્વારા નોંધપાત્ર રીતે કંડારાયું છે તે તેઓની કારણે જીવી ગયા છે. ઘણીવાર નિષ્ફળ જતા મુશાયરા તેમના ઉત્કૃષ્ટતા જ નથી પણ નવા આંગતુકો માટે સાચો દિશાનિર્દેશ આગમને જામી ગયા હોય તેવા અનેક સાક્ષીઓ આપણામાંથી પણ છે. ઇશ્કે મિજાજીમાંથી ઇશ્કે હકીકીનું સમર્થન કરવા બેંક મળી શકે છે. તેમના સર્જને ક્યાંક ક્યાંક તેમને ઈષ્યપ્રદ કીર્તિ ઉમદા શેરો (ઉદાહરણ) આંખે વળગે તેવા સબળ છે : પણ પ્રદાન છે. તેમના જ સમકાલીન સહગામી પૈકી એક “એટલે તો એણે કીધું આત્મપૂજન રાત દી, માતબર શાયરનો આ શેર તે માટે પૂરતું ઉદાહરણ છે : ભક્તરૂપે “શૂન્ય” ખુદ ભગવાન પોતાનો હતો.” “મીઠું સરવાળે છું છતાં “ઘાયલ”, “વાત ઈશ્વરથી કરી મેં રૂબરૂ વર્ષો લગી, શૂન્ય કરતાં તો હું સવાયો છું.” પણ પછી જાણ્યું કે સામે તો ફકત દર્પણ હતું.” જ્યારે આ શેરનો જ પ્રતિસાદ હોય તેવા શૂન્ય-ભાઈનો “હું અગર ખોવાઈ જાઉં ખુદબખુદ નિજખોજમાંમળતો શેર પણ સચોટ સચ્ચાઈનો નખશિખ પૂરાવો છે. “શૂન્ય’ છે ફકત એક જ ખુદા કે જે મને ખોળી શકે.” હું સચ્ચાઈનો નખશિખ પુરાવો છું.” “હો શંકા તો લાવો છબીને મિલાવો, “શૂન્ય’ હું કાંઈ પણ નથી જ્યારે, સ્વયં “શૂન્ય’ રૂપે ખુદા રૂબરૂ છે.” કઈ રીતે કહી શકું સવાયો છું.” There is no end to one's desire.Szegi il vid કદીયે આવતો નથી અને એ અંગે ફક્ત બે જ પંક્તિમાં કેટલો ખુમારીના બીજા નમૂનાઓ જુઓ બધો સુંદર અને સચોટ શેર છે : “આવી પહોંચ્યો “શૂન્ય’ સભામાં, સૌના ચહેરા કાં નિસ્તેજ, “સાધન પૂરાં હોય છતાં જીવનની ઊણપનું શું કહેવું? જાઓ દેખો “શૂન્ય’ તો મેં બોલવા ઊભો નથી, ના પ્યાસ છીપે છે અંતરની, ના આંખનાં પાણી ખૂટે છે.” આખરી ટાણે સભામાં આટલો કાં શોર છે.” અંતમાં તો એટલું જ કહેવાનું રહે છે. આવા પ્રખર વિદ્વાન “અમોને એમ કે રંગત બહું નહીં જામે, શાયર શૂન્ય પાલનપુરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું સર્વસભામાં શૂન્યને લાવી તમે કમાલ કરી.” સર્જન એટલું બધું હૃદયસ્પર્શી છે કે હું તો એટલું જ કહીશ કે : Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy