SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૮ ધન્ય ધરા ઐતિહાસિક-ધાર્મિક સંદર્ભો અને ગુજરાતી જીવનશૈલીમાંથી જાઓ, દુનિયાની ખબર તો લો કે એને શું થયું? નિીતરીને સ્પષ્ટ બની આવતા ભાવ-અભિગમનો કલાત્મક કેમ તાજો ઘાવ દિલ પર આજ દેખાતો નથી?” સમન્વય સાધી આપીને તેમણે ખૂબ જ જોરદાર, સમૃદ્ધ અણીશુદ્ધ “વાસ્તવમાં છે અમરતા “શૂન્ય' મૃત્યુની કળા, ગઝલો આપણા સાહિત્યને અર્પે છે. ગઝલને પરભાષામાંથી જે મરે છે જિંદગીમાં તે મરી શકતા નથી.” ગુજરાતણનું સાચું સ્વરૂપ કંડારી આપનાર વિચારસરણીના જુઓ તો ખરા કેટલી ઊંચી ખુમારી : “છું શૂન્ય એ ન સમર્થનમાં સ્વયં તેમનું સર્જન જ કહે છેઃ ભૂલ હે અસ્તિત્વના પ્રભુ! તું તો હશે કે કેમ પણ હું તો જરૂર “ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી, માનવજીવનનું સાચું ઘરેણું તે તેનું સ્વમાન છે. સ્વમાન બુલબુલોએ રચી ગુલશનોમાં અને સાચવવું એનું નામ જ સાચી ખુમારી. ખુમારીનો મહિમા ખૂબ આમ્રકુંજોમાં ગાઈ મયૂરે ગઝલ.” જ ઉચ્ચ તબક્કાએ જીરવાય છે ત્યારે શૂન્યના સમગ્ર સર્જનમાં વહેતો વાણીપ્રવાહ જરાય “હાથ લાંબો થઈ શકે છે આપમેળે ઓ સ્વમાન! ઉછાંછળાપણું પ્રગટાવ્યા વિના ધીર-ગંભીર ગતિએ ધરખમ ટોચે કોણ છે દાનેશ્વરી? એ પર બધો આધાર છે.” પ્રયાણ કરે છે. એમના પક્ષે આ એક વિશિષ્ટ સિદ્ધિ છે. “જે દિલમાં ઝૂરતી ઇન્સાનિયતનું દર્દ રહે– “ઉમંગોનું શૈશવ, તમન્નાનું જીવન, એ દિલને દિલ નહીં, અલ્લાહની કિતાબ કહો!” વિચારોનું ઘડપણ, કરુણાનું જીવન, “હોય છે બળવાનનું તો મૌન પણ હથિયાર સમ, કરી ચાર રંગોની સુંદર મિલાવટ એ જ શસ્ત્રોની કરે છે વાત, જે કમજોર છે.” રચે છે કવિતા પ્રતિભા અમારી.” ખુવારીના છિન્નભિન્ન પ્રાણે હતાશ થવાની વૃત્તિના તેઓ બીજા સર્જકો જેઓને જવલ્લે જ પ્રયોજતા હોય એવા પ્રખર વિરોધક છે. શબ્દો મેરુ, કુબેર, મામૂલી, કરુણા, વાહિયાત, ગોખરું, હંગામી, “વેરાન મયકદા અને તે પણ બહારમાં? ચીંથરી, તાલાવેલી, પથ્થરફોડાં, ઊકળતો ચરુ, કારસ્થાન વગેરે શીશાની ઘોરમાંથી સુરાને જગાડીએ.” એમનાં સર્જનોનું એક આકર્ષક પ્રકરણ છે. તેઓની હથોટીએ ઘણા સુંદર શેર ગુજરાતી ગઝલને આપ્યા છે. એમનું - શૂન્ય એ તખલ્લુસ (ઉપનામ) કેટલું બધું સુંદર છે. અનોખાપણું ઊડીને આંખે વળગે એટલું સબળ છે. શૂન્યની આ શૂન્યની રચનાઓમાં તખલ્લુસની ગૂંથણી ગઝલસૌંદર્યમાં ચાર ચાંદ લગાડી આપે છે. એક આગવી કલાસિદ્ધિ છે. કોઈપણ શબ્દોને તેની પંક્તિમાંથી ખસેડી ન શકાય તેટલું દઢ તેમનું આલેખન છે. “ઓથ લેવી પડે પથ્થરની, મને માન્ય નથી, અંગે થાક, ચરણમાં છાલા, રાહબર બૂટલ, મંઝિલ દૂર, શૂન્ય છું, ઠીક છું, ઇચ્છા નથી ઈશ્વર લાગું.” “અમારી સાથે હિસાબી થવામાં સાર નથી, તો ય અમારે તો ભરવાની હરણાં પેઠે લાંબી ફાળ.” “ઘરમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ, દરેક રીતે અમે “શૂન્ય’નો સુમાર છીએ.” આજ કોઈના પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.” “અમે કોઈ એકના થઈને સકળ ત્રિલોક લઈ બેઠા, “નથી માત્ર બેસી રહ્યો દિલના ખૂણે, તમે પણ “શૂન્ય” થઈ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.” હકીકતમાં બ્રહ્માંડ ઘૂમી રહ્યો છું, “આયનાને આયનાથી વેર શું, ફકત એક સચ્ચાઈનો આશરો છે, ઈશ નાહક “શૂન્ય’થી ભરમાય છે.” ખુદાઓની સામે ઝઝૂમી રહ્યો છું.” “રાખો નિગાહ “શૂન્ય'ના પ્રત્યેક ધામ પર, ગઝલનું પાત્ર એટલે ખુવારીની, દીવાનગીની ખુમારીમાં સંભવ છે ત્યાં જ કોઈ પણ રીતે ખુદા મળે.” રાચતો જીવ. શૂન્યની ખુમારી પણ તેમના સદનની પારાશીશીમાં “ખાસ ગોળાકાર કરજો દોસ્તો એની કબર, આમ દુનિયાથી અલગ છે શૂન્યનાં જીવનમરણ.” ઊંચે ચડતો ઝળહળાટ માત્ર છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy