SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ oos ધન્ય ધરા ૧૯૫૫માં હેલસિંકી (ફિલેન્ડ)માં યોજાયેલ શાંતિ-પરિષદમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધેલો ત્યારે રશિયા અને ઝેકોસ્લોવેકિયાનો પ્રવાસ કર્યો હતો. “રશિયાનું આછેરું દર્શન' એ શીર્ષક નીચે “જનસત્તા’ દૈનિકના મેગેઝિન વિભાગમાં પ્રવાસસંસ્મરણોની તેમની લેખમાળા પ્રસિદ્ધ થયેલી. ૧૯૬૦-૬૧ બે વર્ષ “ગુજરાત બાળવિકાસ સમિતિ રાજકોટના મુખપત્ર દેવનાં દીધેલાંના તંત્રી તરીકે તેમણે કામ કરેલું. ૧૯૯૯-૨૦૦૦માં કેલિફોર્નિયા (યુ.એસ.એ.)ની મુલાકાત લીધી ત્યારે ત્યાંની સ્થાનિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકસાહિત્ય અને લોકવાર્તા, હિન્દુ ધર્મસાહિત્યમાં ભક્તિતત્ત્વ, ઇત્યાદિ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં. કેલિફોર્નિયામાં તેમનાં ચિત્રોમાં પ્રદર્શનો ગોઠવાયાં હતાં. કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી લેખન અને ચિત્ર તેમની મુખ્ય પ્રવૃત્તિ રહ્યાં છે. હાલમાં રામનારાયણ ના. પાઠક (તેમના પિતાશ્રી)ના અગ્રંથસ્થ સાહિત્યનું તેઓ સંપાદન કરી રહ્યાં છે, તો નિર્બન્ધ રીતે ચિત્રો કરે છે. નિજાનંદ માટે કરેલાં તેમનાં ચિત્રોમાં દશ્યચિત્રો, સ્ટીલલાઇફ, માનવપાત્રો અને અમૂર્ત શૈલીનાં ચિત્રો મુખ્ય છે. ૨૦૦૪માં સરદારસ્મૃતિ, ભાવનગરમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. સાહિત્ય, ચિત્રકલા, સંગીત, કૃષિ વગેરે અનેક ક્ષેત્રે સતત કાર્યરત ઉષાબહેન મિત્રપરિવાર અને અન્ય સામાજિક સંબંધોમાં પણ પ્રવૃત્ત રહીને બધાની ચાહના મેળવી શક્યાં છે. વિદ્યા વિનયથી શોભે છે' એ પ્રચલિત ઉક્તિનું સાર્થક્ય ઉષાબહેનનાં વ્યક્તિત્વમાં દીપે છે. “આંબો ફળે ત્યારે નમે' ઉષાબહેનની અનેક ઉપલબ્ધિ છતાં તેમની નમ્રતા, ઋજુતા અને લાગણીસભર વ્યવહાર સૌને પ્રભાવિત કરે છે. ધન્યવાદ. – સંપાદક પરમાર્થ પરાયણ દંપતી શ્રી પિતાશ્રી પોરબંદર અને માધવપુરમાં મેડીકલ ઓફીસર તરીકે નવનીતભાઈ અમૃતલાલ વોરા અને સેવાઓ આપતા હતા. નવનીતભાઈએ ચાર વર્ષની નાની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યું. તેમના પિતાશ્રીના મોટાભાઈ નવી બંદરમાં શ્રીમતી શારદાબહેન નવનીતભાઈ વોરા મામલતદાર હતા. પિતાશ્રીના અવસાન પછી નવનીતભાઈનાં પાની બાઢે નાવર્ષે ઘરમેં બાઢે દામ માતુશ્રી સરિતાબહેન, બહેનો નિર્મળાબહેન અને હરિઇચ્છાબહેન દોનું હાથ ઉલેચિયે યે હિ સયાનો કામ. તથા નવનીતભાઈને તેમના મોટાબાપુજી નવીબંદર લઈ ગયા. વ્યવસાયે એન્જિનીયર અને વૈજ્ઞાનિક સંશોધનમાં ઊંડો બન્ને બહેનો નવનીતભાઈથી મોટાં હતાં. રસ ધરાવનારા શ્રી નવનીતભાઈએ નિવૃત્ત થયા પછી શૈક્ષણિક નવીબંદર માછીમારોનું ગામ. પથરાળ, રેતીવાળો અને સામાજિક સંસ્થાઓના ઉત્કર્ષ માટે સહાયરૂપ થવાની પ્રવૃત્તિ કે સમુદ્રકિનારો, ગામને પાદર નદી, મંદિર, ખેતર, વાડીઓ હાથ ધરી. તેમનાં માતુશ્રીના નામે “ચંચળબહેન વોરા’ ટ્રસ્ટની આવેલાં હતાં. નવનીતભાઈ નાનપણથી જ સ્વભાવે સાહસિક સ્થાપના કરી. એટલે સમુદ્રકિનારે રમવા, દોડવા જતા રહેતા. મંદિરે જઈને શ્રી નવનીતભાઈનું મૂળ વતન-જન્મસ્થળ રાજકોટ, જન્મ કલાકો સુધી બેસતા. તેમનું બાળપણ કુદરતના સાંનિધ્યમાં પસાર : ૨૩ ઓક્ટોબર, ૧૯૧૪માં. પિતા ડૉ. અમૃતલાલ વોરા. થયું. સમુદ્રકિનારાની પ્રકૃતિ અને ગ્રામપ્રદેશના વાતાવરણનો માતા ચંચળબહેન જેમનું શ્વસુરગૃહે સરિતાબહેન નામ રાખેલું. ભરપૂર આનંદ માણ્યો. Jain Education Intemational ducation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy