SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અભ્યાસ : ચાર વર્ષની ઉંમરે તેમને નવીબંદરની કિશોરવયે નવનીતભાઈને સાંજના સમયે પૂ. બાપુ સાથે શાળામાં ભણવા બેસારેલા. પિતાશ્રીના અવસાન પછી રાજ્ય ફરવાનો લાભ મળેલો. તેમનાં મોટાં પુત્રી (બંસીબહેન)નો જન્મ તરફથી તેમને ૧૦ વર્ષ માટે સ્કોલરશીપ મળી હતી. થયો ત્યારે તેનું નામ પાડવાનું હતું એ સમયે પૂ. બાપુ તેમને મોટાબાપુજીની બદલી પોરબંદર થતાં તેઓ સૌ પોરબંદર ગયા. ઘેર આવેલા. શારદાબહેને પૂ. બાપુને વિનંતી કરી. “બાપુ આનું ત્યાં છ વર્ષની ઉંમરે એક સ્પર્ધામાં ૧૮ માઈલ દોડી ગયા હતા. નામ કહો.” બાપુ કહે, “પાંચ રૂપિયા આપ તો નામ પાડી પોરબંદર પછી, લખતર-મોસાળમાં નાનાજીને ત્યાં જઈને દઉં.” શારદાબહેને પાંચ રૂપિયા આપ્યા. બાપુએ દીકરીનું નામ રહેવાનું થયું. નાનાજી ગર્ભશ્રીમંત હતા. મેટ્રિક સુધી ત્યાં અભ્યાસ પાડી દીધું. પૂજ્ય મહાત્માજી આ રીતે હરિજનફાળામાં ફંડ કર્યો. ત્યારપછી વી. જે. ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ-મુંબઈમાં આગળ અભ્યાસ અર્થે દાખલ થયા. મીકેનિકલ, ઇલેક્ટ્રીકલ અને રેડિયો શ્રી નવનીતભાઈનાં પત્ની શારદાબહેન કુટુંબપરાયણ, ત્રણેય કોર્સમાં ઓનર્સ સાથે ઉત્તીર્ણ થયા. ધર્મિષ્ઠ અને પરગજુ વૃત્તિ ધરાવનારાં ગૃહિણી હતાં. ગાયોની વ્યવસાય : મુકુન્દ આયર્નમાં એન્જિનિયર તરીકે સેવા કરવાનું તેમને ખૂબ જ ગમે. અનુકૂળતા હોય ત્યારે ગાયોને વ્યવસાયનો પ્રારંભ કર્યો. પગાર રૂા. ૫૦/-બે મહિના સુધી નિયમિત ઘાસચારો આપે. સ્વામિનારાયણ ધર્મ પ્રત્યે અખૂટ પગાર લીધો નહીં. સંતોષકારક કામને પરિણામે તેમનો પગાર શ્રદ્ધા. નિયમિત સેવાપૂજા કરે. રૂ. ૧૫૦/-કરી આપવામાં આવ્યો. ૧૯૩૯-૪૦માં લડાઈ શરૂ પૂ. મહાત્માજી તો ક્યાંય જમવા જતા નહીં. પરંતુ તેઓ થઈ. તેમના પ્રિન્સિપાલની સલાહથી ‘હિન્દ સાયકલ'માં જોડાયા. માટુંગામાં રહેતાં હતાં ત્યારે પૂ. કસ્તૂરબા તેમને ત્યાં જમવા એ પછી પ્રિમિયર ઓટોમોબાઈલ્સમાં, ત્યારબાદ ક્રાઈસર મોટર આવેલાં. શારદાબહેને બનાવેલી પૂરણપોળી ભાવથી જન્મ્યાં. કંપનીમાં. કુશળ, કાર્યદક્ષ એન્જિનિયર તરીકે જુદી જુદી કંપનીમાં એટલું જ નહીં, પૂ. બાપુને જઈને કહ્યું કે, “નવનીતની વહુએ કામનો અનુભવ મેળવ્યો. ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા. ક્રાઈસર પૂરણપોળી સરસ બનાવી હતી.” શામળદાસ ગાંધી પણ કંપની તરફથી ૧૯૪૬-૬૦ પરદેશમાં જુદા જુદા સ્થળે કામ મુંબઈના તેમના નિવાસસ્થાને જમવા પધારેલા. કર્યું. ૧૯૬૦માં ડેટ્રોઈટ (યુ.એસ.એ.)માં ડોજ ફેક્ટરીમાં કામ સંતજનો પ્રત્યે અપાર આદર ધરાવનારા આ દંપતીને કરેલું. અનેક મહાનુભાવોના સત્સંગનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો છે. ૧૯૪૭ પછી ભારતમાં પોલાદ ઉદ્યોગનો વિકાસ થવા પૂજ્ય આનંદમયી માતા, પૂ. રંગનાથાનંદજી, રામકૃષ્ણમિશનના લાગ્યો હતો. રાંચીમાં લોખંડનું કારખાનું સ્થપાયું તેમાં અધ્યક્ષશ્રી, પૂ. રણછોડદાસજી બાપુ-તો આશ્રમ પરિવાર, નવનીતભાઈ જોડાયેલા. કંપનીએ વિશેષ અનુભવ માટે એક વર્ષ સાહિત્યકારો, સમાજસેવકોના નિકટના પરિચયમાં આવ્યા છે. તેમને રશિયા મોકલ્યા હતા. ત્યાંથી આવ્યા પછી ૧૯૬૬ સુધી તેઓ ભાવનગર રહેતા હતા ત્યારે જાણીતા સાહિત્યકાર શ્રી ભારતમાં જ રહ્યા. રામનારાયણ ના. પાઠક તેમને ત્યાં જાય ત્યારે ગાંધીકથા અને એન્જિનિયર તરીકે ઉદ્યોગક્ષેત્રે ભારતમાં અને વિદેશમાં ધર્મસત્સંગ ચાલતો. રામભાઈ સંતજનોના અનેક પ્રસંગો કહેતા. જુદી જુદી કંપનીઓમાં તેમણે કામ કર્યું. ખાસ કરીને છૂટા પડે ત્યારે શારદાબહેને ભાવથી આપેલી પ્રસાદની લાડુડીનો ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે વિશેષ કામ કર્યું. પૂરા આદરથી સ્વીકાર કરતા. પૂજ્ય મહાત્મા ગાંધીજી અને પૂ. કસ્તૂરબાનો અંગત નવનીતભાઈનાં સંતાનો ડૉ. બંસી બહેન, ડો. વીણાબહેન, પરિચય કૌટુંબિક સંબંધ અને સ્નેહ પ્રાપ્ત થયા હોય તેવી ડૉ. દીપાબહેન, ડૉ. રાજુભાઈ અને જ્યોતિબહેન–બધાં જ સદ્ભાગી વ્યક્તિ છે શ્રી નવનીતભાઈ અને શ્રીમતી અમેરિકા જઈને વસ્યાં. નવનીતભાઈ–શારદાબહેન અમેરિકા શારદાબહેન. શ્રી નવનીતભાઈનાં મોટાંબહેન નિર્મળાબહેન પૂજ્ય જતાં આવતા થયાં. ૧૯૬૮માં ભાવનગરમાં આવીને કાયમી મ. ગાંધીજીનાં પુત્રવધૂ. (સ્વ. રામદાસભાઈ ગાંધીનાં પત્ની) નિવાસ તરીકે મકાન બનાવ્યું. થોડાં વર્ષો રહ્યાં. નિવૃત્ત થયા પછી જેઓએ જીવનપર્યત સેવાગ્રામ-વર્ધા આશ્રમના સંચાલનની મોટાંબહેન નિર્મળાબહેન ગાંધીના કહેવાથી સેવાગ્રામ-વર્ધા જવાબદારી વહન કરી હતી. જઈને થોડો સમય કામ કર્યું. ઉરૂલીકાંચનમાં કુદરતી ઉપચાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy