SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ધન્ય ધરા નવા છે. પ્રભાવિત થઈ દાસ હોથી, ચરણદાસ, જીવા ભગત, ધરમશી વર્તમાન સમયમાં સૌરાષ્ટ્રમાં રવિ-ભાણ સંપ્રદાયની ભગત, લાલાજી, દલુરામ, દુર્લભરામ અને કરમણ જેવા જગ્યાઓ એટલી માતબર સંખ્યામાં જીવંત છે કે એના વિશે ધર્મપુરુષો મોરાર સાહેબનું શિષ્યત્વ સ્વીકારે છે. વિગતે ચિતાર આપવો હોય તો સ્વતંત્ર અભ્યાસલેખ બનાવવો ઈ.સ. ૧૮૦૪માં શિષ્યોને આપેલ વચન પ્રમાણે શ્રી પડે, એટલે અહીં તો અન્ય મહત્ત્વની જગ્યાઓનો માત્ર રવિસાહેબ અહીં આવી આ જગ્યાએ સમાધિ લે છે, તો ઈ.સ. નામોલ્લેખ કરીને અટકીએ છીએ જેની વિગતો નીચે મુજબ છે. ૧૮૫૧માં ગાદીની ધુરા ચરણદાસને સોંપી જામ રણમલની Lજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે દાસી જીવણના હાજરીમાં મોરાર સાહેબ પણ અહીં જીવતાં સમાધિ લે છે. ગુરુભાઈ અક્કલદાસજીની જગ્યા આવેલી છે. મોરાર સાહેબના અવસાન બાદ શ્રી ચરણદાસે આ બન્ને સમાધિ ત્રિકમ સાહેબની શિષ્ય પરંપરાના નાથુરામ સાહેબના શિષ્ય ઉપર શ્રી રામચંદ્રજીનું મંદિર બંધાવ્યું. ચરણદાસ પછી ઉત્તરોત્તર બાળક સાહેબ ગુજરાતમાં સાત જગ્યાઓનું સ્થાપન કરે છે, જેરામદાસ, રણછોડદાસ, ઓધવદાસ, રામદાસ અને રાઘવદાસે તેમાંની ચાર જગ્યાઓ સૌરાષ્ટ્રમાં આવેલી છે. ગુરુ ગાદી સંભાળી હતી. હાલ ખંભાળિયાની આ જગ્યાનો (૧) રાજકોટ - કરણપરા શેરી નં. ૩, રામવાડી, વહીવટ વડોદરાના વરસાણી માતાની જગ્યાના મહંત . વિઠ્ઠલદાસજી સંભાળી રહ્યા છે. (૨) રાજકોટ - નવા થારોળા, (૩) રાજકોટ – ચુનારાવાડ પાસે, રામઘાટ સામે, (૪) જૂનાગઢ – ભવનાથ મંદિર પાસે. ભીમ સાહેબની જગ્યા - આમરણ - ભાણ સાહેબના પુત્ર ખીમ સાહેબના શિષ્ય શ્રી રતનદાસની રવિ-ભાણ સંપ્રદાયની બીજી મહત્ત્વની જગ્યા જામનગર જગ્યા રાજકોટ જિલ્લાના વાંકાનેર ગામે આવેલી છે. આ જિલ્લાના આમરણ ગામે આવેલી છે. આ જગ્યાના સ્થાપક જગ્યાનું સાંપ્રદાયિક મહત્ત્વ એ છે કે રવિ સાહેબ પોતાના ત્રિકમ સાહેબના શિષ્ય ભીમ સાહેબ હતા, જેમનો જન્મ ઈ.સ. શિષ્ય ભીમ સાહેબને આપેલ વચન પ્રમાણે “સમાધિ’ લેવા ૧૭૧૮માં હરિજન ગરોડા બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. પોતાની ખંભાળિયા જવા નીકળ્યા ત્યારે, રસ્તામાં બીમારીને કારણે જન્મભૂમિને જ તીર્થસ્થાન બનાવી, જગ્યાની સ્થાપના કરી અને આ જગ્યાએ રોકાયા અને અહીં જ તેનું અવસાન થયું. અહીંયાં જ ઈ.સ. ૧૮૨૫માં તેઓ સમાધિ લે છે. ભીમ સાહેબ બાદમાં તેમના દેહને અહીંથી ખંભાળિયા લઈ જવામાં પછી આ જગ્યાની ગાદીએ કલ્યાણદાસ, નાગદાસ, મેઘીદાસ, આવ્યો. ખેમદાસ, જેરામદાસ અને પૂરણદાસ જેવા સંતો આવે છે. હાલ જ ખીમ સાહેબની શિષ્ય પરંપરાના લાલ સાહેબના શિષ્ય આ જગ્યાનો કારભાર ગુલાબદાસ મહારાજ સંભાળી રહ્યા છે. ‘હિમદાસની જગ્યા અમરેલીમાં આવેલી છે. જગ્યામાં ભીમ સાહેબની પાદુકા અને ઢોલિયો જિ મોરાર સાહેબના શિષ્ય જીવાભગતની જગ્યા ટંકારામાં જાળવવામાં આવ્યા છે. સમાધિ ઉપર ભીમ સાહેબની મૂર્તિ આવેલ છે. પધરાવી મંદિર બાંધવામાં આવ્યું છે. ઈ.સ. ૧૭૫૦માં ગોંડલ If મોરાર સાહેબના બીજા શિષ્ય ધરમશી ભગત જામનગર પાસેના ઘોઘાવદર ગામે જન્મેલા ભીમ સાહેબના પ્રતાપી શિષ્ય જિલ્લાના જોડિયા’ ગામે જગ્યા બાંધે છે, તો ધરમશી દાસી જીવણ પણ પોતાની જન્મભૂમિ ઘોઘાવદરને કર્મ-ધર્મભૂમિ ભગતના શિષ્ય કુરજી ભગત અને મૂળા ભગત અનુક્રમે બનાવી જગ્યાનું સ્થાપન કરે છે. બાલંભા અને બેટ ગામે જગ્યા બાંધે છે. દાસી જીવણની જગ્યા - ઘોઘાવદર ૪ રવિ-ભાણ પરંપરાના સંત સેવાદાસજી રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કવિ તરીકે મોખરાનું સ્થાન કુવાડવા ગામે જગ્યા બાંધે છે, તો તેમનાં શિષ્યા ધરાવનાર અને રાધાના અવતાર તરીકે ઓળખાતા આ સંતના વાલબાઈમા ધ્રાંગધ્રા ગામે જગ્યાનું સ્થાપન કરે છે. જીવન સાથે અનેક ચમત્કારિક ઘટનાઓ જોડાયેલી છે. ઈ.સ. જ દાસી જીવણના શિષ્ય પ્રેમ સાહેબની જગ્યા ગોંડલ પાસેના ૧૮૫૨માં પુત્ર દેશળ ભગતને જગ્યા ભળાવી જગ્યામાં જ કોટડા સાંગાણી ગામે આવેલી છે. જીવતાં સમાધિ લે છે. આજે પુત્ર દેશળ ભગતની પુત્રીનો Sિ સૌરાષ્ટ્રમાં “ઉગાપંથ'ની સ્થાપના કરનાર “ઉગારામ’ પણ પરિવાર આ જગ્યા સંભાળી રહ્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy