SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૪૧ સવારથી રાત્રિ સુધી સમાજના હિતની ખેવના કરનારા, પારકી પરિવારને તા. ૧૩-૧-૨૦૦૫ના રોજ સમર્પિત કરવામાં છઠ્ઠીના જાગનારા શ્રી બચુભાઈ તેમની જિંદગીના છેલ્લા આવેલ હતી. આ રીતે શ્રી બચુભાઈ પી. દોશીનો નશ્વરદેહ દિવસ તા. ૨૩-૫-૧૯૯૯ સુધી સંપૂર્ણપણે સક્રિય રહ્યા. તેમના આજે આ અવની ઉપર નથી પરંતુ તેમની સ્મૃતિઓ હરહંમેશ જીવનના છેલ્લા દિવસ તા. ૨૩-૫-૧૯૯૯, રવિવારના દિને ચિરંજીવ છે. પણ રાણપુર પ્રજામંડળની મિટિંગમાં વ્યસ્ત હતા. રાણપુરમાં શ્રી રમેશચંદ્ર એલ. દલાલ ઊભી થનારી એન્જિનિયરિંગ કોલેજના સંચાલનની તમામ જવાબદારીઓ માટે એક મહિના સુધી બચુભાઈએ રાણપુરમાં સાહસ-શ્રદ્ધાથી માણસ શું સિદ્ધિ હાંસલ કરી શકે છે એ જ રહેવું એવું નક્કી કર્યું. મિત્રને ત્યાં ગયા. ઘેર આવતાંની જોવું–સમજવું હોય તો શ્રી રમેશચંદ્રભાઈ એલ. દલાલની સાથે જ સોફા ઉપર બેસી પડ્યા ને ડૉક્ટર આવતાં પહેલાં જીવનરેખામાંથી જરૂર દર્શન થશે. તો તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. જીવમાંથી શિવ બનવા, શાંત અને મિલનસાર સ્વભાવ, વ્યાપારી કુનેહ અને આત્મમાંથી પરમાત્મા બનવા તેઓ પરમ પ્રકાશમાં વિલીન થઈ સાહસિક મનોવૃત્તિ સાથે ઉચ્ચ ધર્મભાવના અને હૈયામાં ગયાં. ભારોભાર પડેલી માનવતા-આ બધા સદ્ગુણોએ ઔદ્યોગિક ક્ષેત્રે સ્વ. શ્રી બચુભાઈએ સમાજસેવા કરેલ છે તેમની તેઓ ઘણા ઊંચા આસને બેઠા છે. કદરરૂપે તેમની હયાતીમાં મુંબઈના નામાંકિત નાગરિકો તરફથી સ્વરાજ્ય પછી દેશમાં ઔદ્યોગીકરણની જે નવી હવા તેમનો તા. ૮-૧૦-૧૯૭૨ના રોજ સમ્માન સમારંભ યોજવામાં જન્મી તે સમયને પારખીને શ્રી દલાલે ઉમદા મૂલ્યોને સાથે રાખી આવ્યો હતો. મુનિશ્રી સુશીલકુમાર, ચિત્રભાનુ મહારાજ, શ્રી વિવિધ કંપનીઓના સૂત્રધાર બની જે અકલ્પનીય ઉન્નતિ સાધી નવીનમુનિ, શ્રી અમીચંદજી મુનિ, પૂ. વિદુષી વસુલાઈ છે તે નવી પેઢીને માટે એક સર્વોતમ ઉદાહરણ છે. મહાસતીજી, પૂ. શારદાબાઈ મહાસતીજી વગેરે સાધુ ખંત-મહેનત અને સ્વપુરુષાર્થથી એમણે જે ઔદ્યોગિક સાધ્વીઓએ પણ આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વ. શ્રી એકમો ઊભાં કર્યા તે મેસર્સ દલાલ કન્સલ્ટન્ટ એન્ડ બચુભાઈના નિધન બાદ તેઓનું અનહદ ણ, યત્કિંચિત્ અદા એન્જિનિયર્સ પ્રા. લિ., મેસર્સ આર. એલ. દલાલ એન્ડ કું., કરવા માટે સમાજ તત્પર થયો છે. શ્રી બચુભાઈનો જીવનપર્યત મેસર્સ કોએન ભારત લિ. વગેરે એકમોનો હરણફાળ-વિકાસ ચાલતો રહેલો સેવાયજ્ઞ આગળ ધપાવવા અને તેમના થઈ રહ્યો છે. વણપુરાયેલાં સ્વપ્નોને સાકાર કરવાનું ધ્યેય નિર્ધારેલ છે અને આ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે શ્રી જૈન કેળવણી મંડળ, મુંબઈ વ્યાપારી અને વ્યવહારકુશળ શ્રી રમેશચંદ્રભાઈ દલાલની કે જે સ્વ. બચુભાઈની માતૃસંસ્થા હતી તેના દ્વારા “શ્રી ગજબની આયોજનશક્તિએ સિદ્ધિનાં સોપાન સર થતાં જ રહ્યાં બચુભાઈ પી. દોશી મેમોરિયલ ટ્રસ્ટ' મુંબઈની રચના કરવામાં છે. નાનામાં નાની બાબત તરફ તેમની સતત કાળજી અને આવેલ છે. આ ટ્રસ્ટના માધ્યમ દ્વારા શૈક્ષણિક, ધાર્મિક, દેખરેખ એ એમની પ્રગતિ પાછળનું રહસ્ય છે. તેઓશ્રી પ્રોજેક્ટ સાંસ્કૃતિક અને વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ આગળ ઇરેક્શન અને કમિશનિંગની બાબતમાં વિશાળ ફલકને આવરી ધપાવી શ્રી બચુભાઈ પી. દોશીની સ્મૃતિને કાયમી કરવા લેતી ક્રમબદ્ધ ઇજનેરી કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવા સંબંધમાં નિર્ધાર કરેલ છે. સારી ખ્યાતિ પામ્યા છે. આ દિશામાં તેમનો ઊંડો અભ્યાસ મનન ખરેખર દાદ માંગી ભે તેવાં છે. આ અભિયાનના પ્રથમ ચરણમાં શ્રી જૈન કેળવણી મંડળ દ્વારા પ્રતિવર્ષ યોજાતા વાર્ષિક ઈનામપારિતોષિક પુરુષાર્થ અને સંસ્કારી શ્રી રમેશચંદ્રભાઈને મળેલા વિતરણ સમારંભને “સ્વ. શ્રી બચુભાઈ પી. દોશી પારિતોષિક સંસ્કારભવની યોગ્યતા અને યથાર્થતા આજ તેઓ પુરવાર કરી વિતરણ સમારંભ' એવું નામાભિધાન કરેલ છે. રહ્યા છે. અશક્યની ભાવનાને મિટાવી સંકલ્પ પર અટલ રહેવાનું મનોબળ માણસ જો કેળવી શકે તો સિદ્ધિ માણસને આ અભિયાનના બીજા ચરણમાં શ્રી જૈન કેળવણી શોધતી આવે છે—એવા યથાર્થની પ્રતીતિ એટલે આપણા શ્રી મંડળ-ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ તરફથી બહાર પાડવામાં આવેલ રમેશચંદ્રભાઈ દલાલ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ફોટો ડિરેક્ટરી “શ્રી બચુભાઈ પી. દોશી કા, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy